Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘ભુ નામે ચ’ ઈત્યાદિ
શબ્દા’— ‘વાજે ચ-વસ્ત્ર' અજ્ઞાની જીવ ‘વસ્તુ-તેવુ’ પહેલાં કહેલા પ્રથ્વીકાય વિગેરે પ્રાણિયાને 75માળે-ત્રîન' દુઃખદેતાથી વાવણ્યુ જમ્મમુ-શાયદ -પાયેલુ મેનુ આયેતે' પાપકર્મોમાં અથવા આ પૃથ્વીકાય વિગેરે ચેાનિયેામાં ભ્રમણ કરે છે. અાયમી વાયજમી‡-અતિપાતતઃ પાપ મેં ક્રિયતે' જીવહિંસા કરીને પ્રાણી પાપકમ જ કરે છે. ‘નિક નમાળે ૩ જમ્મૂ કરે-નિયોગથન્તુ મોતિ' તથા બીજા દ્વારા હિંસા કરાવીને પણ જીવ પાપકમ જ કરે છે. ાપા
અન્વયા—અજ્ઞાની પુરૂષ ષડ્ જીવનિકાયની વિરાધના કરશ્તા થકા પાપ કનું ઉપાર્જન કરીને દુઃખ લાગવવા વાળા બને છે. તે પ્રાણાતિપાત કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. તેમજ પેાતાના નાકર વિગેરેને પાપકમ માં ચેાજીને પણ પાપકમ ના જ સંચય કરે છે, પા
ટીકા — જીવ વિગેરે સૂક્ષ્મ પદાર્થોના જ્ઞાનથી રહિત થવાના કારણે ખાલની સરખા અજ્ઞાની પુરૂષ પૂર્વોક્ત પૃથ્વીકાય વિગેરે ષજીવનિકાયાનુ છેદન ભેદન, ગાલન, તાપન, વિગેરે કરીને અને તેઓને દુઃખ ઉત્પન્ન કરવાવાળા કૃત્યા કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. અને તેના લવરૂપ પોતે દુ:ખોથી પીડાતા રહે છે. જે જીવ જેવા પ્રકારના જીવેાની હિંસા કરે છે, તે એવાજ પ્રકારની ચૈાનિને પ્રાપ્ત કરીને પહેલાં કરેલ કમેાંથી દુ:ખી થતા રહે છે. આવા પ્રકારના જ્ઞાનાવરણુ વિગેરે અશુભ કમ પ્રાણાતિપાત દ્વારા ઉપાર્જીત કરવામાં આવે છે. જેમકે સ્વયં પાપ કરીને કમનું ઉપાર્જન કરે છે, એજ પ્રમાણે પેાતાના નેકર ચાકર વિગેરેને પ્રાણાતિપાત વિગેરે પાપકમાં પ્રેત કરીને (નિયુક્ત કરીને) પણ પાપકમનું જ ઉપાર્જન કરે છે. અને અનુમેદન કરીને પણ પાપાનું જ ઉપાર્જન કરે છે.
જીવા પૃથ્વીકાય વિગેરે જીવાને પાપકમ નુ ફળ ભેગવવા માટે જન્મ મરણુ રૂપ દુ:ખ લેગવે
કહેવાના અભિપ્રાય એ છે કે—અજ્ઞાની પીડા પહાંચાડીને પાપકમ કરે છે. અને તે એજ પૃથ્વીકાય વિગેરે ચનિયેામાં વાર વાર છે. સ્વયં પાપ કરવાવાળા, અને ખીજાએ પાસે પાપકર્મ કરાવવા વાળા તથા પાપ કર્મની અનુમેદના કરવાવાળા પણ પાપકમનું ઉપાર્જન કરે છે શા ‘બારીવિત્તીય’ ઈત્યાદિ
શબ્દા —‘આફીળવિત્તીયા રે.-માફીનવૃત્તિવિવાથં ોતિ' જે પુરૂષ દીનવ્રુત્તિકરે છે, અર્થાત કંગાળ મની ભિખારી ના ધાયા કરે છે. એ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૪૪