Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યાભિલાષી-વિષયેની ઈચ્છા વાળા તે ગૃહસ્થવાસને પણ સ્વીકારી લે છે. કઈ સાતા ગૌરવમાં આસક્ત થઈ જાય છે કેઈ પૂજા, પ્રતિષ્ઠા અને આદર સત્કારની ઈચ્છા વાળા બની જાય છે, અને જ્યારે તેની પ્રાપ્તિ થતી નથી. ત્યારે ભાજસ્થા” પાર્શ્વસ્થ બનીને ખેદ યુક્ત બની જાય છે. કઈ યશના લેભી બનીને વ્યાકરણ વિગેરે લૌકિકશાસ્ત્રોનું અધ્યયન કરે છે,
કહેવાનો આશય એ છે કે સાધુ સંપૂર્ણ જગતને અર્થાત્ સઘળા પ્રાણિએને સમાન દૃષ્ટિથી જુએ. કેઈનું પણ ભલું કે બુરું ન કરે કોઈ કઈ દીક્ષા લીધા પછી કષ્ટ આવે ત્યારે પતિત થઈ જાય છે, કઈ કઈ પૂજા-પ્રશંસાની ઈચ્છાથી વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરે છે, પરંતુ સમભાવી સાધુએ દીન, ખેદ યુક્ત અથવા પૂજા વિગેરેના અભિલાષી ન બનીને એકાગ્ર અને દઢ ચિત્તથી સંયમનું જ પાલન કરવું જોઈએ. શા
ગર્લ્ડ રેવ' ઇત્યાદિ શબ્દાર્થ “અઢારે વેર-આધારં ચૈવ' જે દીક્ષા લઈને આધાકર્મથી દૂષિત આહાર ની “નિઝામમીને નિશામકીનો' અત્યંત ઈચ્છા કરે છે. તેમજ ઈનામવાત વિતળદેવી-નામનારી ૪ વિષoળેલી” જે આધાકમી આહાર માટે વિચરણ કરે છે, તેઓ કુશીલ કહેવાય છે, ‘રૂસ્થી જે ઇ--#g a તથા જે સ્ત્રી માં આસકત હોય છે “પુત્રોથ વારે-થણ જ વાર” તથા સ્ત્રીના વિલાસમાં અજ્ઞાનીની માફક મુગ્ધ બની જાય છે, તથા “વરnહું વશ્વમાને-પ્રદું પ્રર્વાન સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે. તે પાપકર્મ કરે છે. ૫૮
અયાર્થ-જેઓ આધાકમ વિગેરે આહારની અત્યંત ઈચ્છા કરે છે. અને આધાર્મિક આહાર માટે ફર્યા કરે છે, તેઓ પાર્શ્વસ્થ વિગેરેને શેક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
४७