Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવી નહીં. સમાધીથી યુક્ત થઈને, સાવદ્ય અનુષ્ઠાન કર્યા વિના વિશુદ્ધ ધર્મનું પાલન કરો. તેમાં જ કલ્યાણ સમાયેલ છે. ૧
“ ચં સિરિયેં ઈત્યાદિ શબ્દાર્થ ‘ૐ ચં ઉતરશે હિસાસુ-મધતિ શિg' ઉપર નીચે અને તિરછી દિશાઓમાં “તા ચ ને જાવા ને ૨ પાળ-ત્રણ ચે થાવરા કાળા ત્રસ અને સ્થાવર જે પ્રાણિ રહે છે. એ પ્રાણિયાને “હિં પણ ચ સંકલિત્તાં-ફુરત્તાગાં જઃ પરામાં જ સંચ' હાથ અને પગ પિતાના વશમાં રાખીને અર્થાત્ હાથ પગ બાંધીને પીડા કરવી ન જોઈ એ “જો તુ ૨ મવિનં નો
દે-જન્ચાત્ત ન પૃીયા તથા બીજાઓ દ્વારા આપ્યા વિનાની વસ્તુ લેવી ન જોઈએ રા
અન્વયાર્થ– ઉર્ધ્વદિશા, અદિશા અને તિરછીદિશાઓ-પૂર્વ દિશા વિગેરેમાં તથા વિદિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિયેના હાથ અને પગેને બાંધીને અથવા બીજી કોઈ રીતે તેમની વિરાધના ન કરે. તથા બીજાઓ દ્વારા અદત્ત-આપ્યા વિનાની વસ્તુને ગ્રહણ ન કરે પારા
ટીકાર્થ–-પ્રાણાતિપાત વિગેરે પાપ, કર્મ બઘના કારણ રૂપ છે, તેમાંથી પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહેલ છે. તેમાંથી સૌથી પહેલાં સૂત્રકાર ક્ષેત્ર પ્રાણાતિપાતને બતાવે છે, પ્રજ્ઞા પાકની અપેક્ષાથી અથવા પ્રાણાતિપાત કરવા વાળાની અપેક્ષાથી ઉપરની તરફ જે પ્રાણાતિપાત કરવામાં આવે છે, તે ઉર્વ કહેવાય છે. એ જ પ્રમાણે અદિશા અને તિછ દિશાને પ્રાણાતિપાત સમજ જોઈએ. હિંસા કેઈ સ્થળે ઉપરના દેશમાં કરવામાં આવે છે, કેઈ સ્થળે અધે દેશમાં કરવામાં આવે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૩૮