Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દાનું ઉલ્લંઘન કરીને હસે નહીં મર્યાદા વિનાનું હાસ્ય કે પરિહાસ કરવાથી આઠે પ્રકારના કર્મોને બંધ થાય છે, કહ્યું પણ છે કે- જીવે નં મંતે !' ઇત્યાદિ
હે ભગવાન હસતે એ અથવા ઉત્સુક થતે એ જવ, કેટલી કર્મ પ્રકૃતિનો બંધ બાંધે છે? હે ગૌતમ ! સાત અથવા આઠ પ્રકૃતિને બંધ કરે છે. (આયુને બંધ ન હોય તે સાત અને આયુને બંધ હોય તે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે.) કહેવાનું તાત્પર્ય એ છે કે-અંતરાય વિના સાધુએ ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં, બાલ કીડા કરવી નહીં, અને મર્યાદાનું ઉલંગ ઘન કરીને હસવું નહીં કેમકે તેનાથી કમને બંધ થાય છે. પરલા
બya ઈત્યાદિ શબ્દાર્થ–-રાસુ-' મનોજ્ઞ એવા શબ્દાદિ વિષયોમાં “પુસ્તુળોઅનુસુવા ઉત્સુક થવું નહિ. બારમાળો પરિવા-ચતમાન ત્રિનેત્ર તથા યત્ન પૂર્વક સંયમનું પાલન કરે “વારિયા ગqમત્તો-જયાં પ્રમત્તઃ' તથા ભિક્ષા ચર્યા વિગેરેમાં પ્રમાદ ન કરે “તથા “પુટ્ટો રથ બદિયાણu-gE8 તત્રાષિત પરીષહ અને ઉપસર્ગોની પીડાને સહન કરે ૩૦
અન્વયાર્થ––મનોજ્ઞ શબ્દ વિગેરે વિષમાં અભિલાષાવાળા થવું નહીં પ્રયત્ન પૂર્વક સંયમનું પાલન કરવું. ભિક્ષાચર્યા વિગેરેમાં પ્રમાદ કરે નહીં તથા ઉપસર્ગથી પીડા થાય ત્યારે દીન ભાવ વિના અર્થાત્ દીનતાપણુ બતાવ્યા શિવાય તેને સહન કરે ૩૦
ટીકાર્થ–-ઉદાર અથવા મનેઝ શબ્દ વિગેરે વિષયમાં તથા વસ્ત્ર, આભૂપણુ, ગીત, ગાંધર્વ, ગાન, યાન, વાહન, તથા ચકવતિના ઐશ્વર્ય વિગેરેમાં સાધુએ ઉસુક અર્થાત અભિલાષાવાળા થવું નહીં સંયમના અનુષ્ઠાનમાં યતના વાન થવું. તથા અને ઉત્તર ગુણેમાં ઉદ્યમ કરે. ચર્યા અથત ગોચરીમાં તથા દસ પ્રકારના વૈયાવૃત્યમાં અપ્રમત્ત રહેવું. પરીષહ અવા ઉપસર્ગ આવે ત્યારે તેને કર્મ નિજારાનું કારણ સમજીને સારી રીતે સહન કરવા.
કહેવાનો સારાંશ એ છે કે-સાધુએ મને એવા શબ્દ વિગેરે વિષયોની ઈરછા કરવી નહીં. તેમજ યત્ન પૂર્વક સંયમનું જ અનુષ્ઠાન કરવું. ઉપસર્ગ વિગેરેથી દુઃખિત થાય ત્યારે તેને નિર્જરાનું કારણ માનીને સમભાવથી સહન કરવા. ૩૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૯