Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુત્ર, કલત્ર વિગેરેના નેહ બંધનથી છૂટી જાય છે. એવા પુરૂષ રને અસં. યમવાળા જીવનની ઈચ્છા પણ કરતા નથી,
ગ્રહવાસમાં રહેવાવાળા જ્ઞાન રૂપી દીવાને જોઈ શકતા નથી. તેથી સારી રીતે વિચાર કરીને દીક્ષાને સ્વીકાર કરીને તથા ઉત્તરોત્તર પિતાના ગુણેને વધારીને બીજા મુમુક્ષુઓના આશ્રય સ્થાન રૂપ અને બંધનથી મુક્ત થઈ જાય છે. તેઓ જીવનની ઈચ્છા કરતા નથી. ૩૪
સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે. “ઈત્યાદિ
શબ્દાર્થ–“સાસુ-રાણ પુ' સાધુએ મનેઝ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શમાં “બ્રેિ–ગર આસક્ત થવું નહીં. ‘સામે, ગણિશિક્ષણ-સામે, શનિવૃત' તથા સાવદ્ય અનુષ્ઠાન કરવું નહીં કરેd agaવિચં
તત્વદુષિત' આ અધ્યયનના આરંભથી લઈને જે અનેક વાત કહેવામાં આવી છે “તે સમયાતીત- સમયાતીત” તે બધું કથન છનાગમથી વિરૂદ્ધ હેવાને કારણે તેને નિષેધ કરેલ છે રૂપા
અન્વયાર્થ-મુનીએ શખ, સ્પર્શ વિગેરે વિષમાં વૃદ્ધિ એટલે કે આસક્તિ વિનાનો થવું અને સાવદ્ય અનુષ્ઠાનેથી અસંબદ્ધ રહેવું. અહિયાં મેં જે નિષેધરૂપથી કહેલ છે, તે સઘળું અહંત ભગવાનના આગમથી વિરૂદ્ધ છે તેમ સમજીને તેનું અનુષ્ઠાન કરવું ન જોઈએ. રૂપા
ટીકાથે--અનુકૂળ શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શમાં સાધુએ આસક્તિ રાખવી ન જોઈએ. તથા આરંભેમાં અસંબદ્ધ થવું જોઈએ. આ અધ્યનના પ્રારંભથી નિષેધ રૂપથી જે કથન કરવામાં આવેલ છે, તે સઘળું કથન આહંત શાથી વિરૂદ્ધ છે, તે કારણે તેને નિષેધ કરવામાં આવેલ છે. અને વિધિરૂપથી જે કથન કરેલ છે. તે સઘળું કથન કુશથી અતીત એટલે કે જુદા પ્રકારનું લકત્તર અને પ્રધાન છે. અને કુતીથિકે જેનું કથન કરેલ છે, તે સઘળું કથન જે સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તેથી જ તેનું આચરણ કરવું ન જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે--સાધુએ મને જ્ઞ એવા ઈન્દ્રિયોના વિષચેમાં આસક્ત થવું ન જોઈએ. અને સાવધ અનુષ્ઠાનમાં બંધાઈ રહેવું ન જોઈએ ૩૫
અરૂના મા જ ઈત્યાદિ શબ્દાર્થ–-gિ મુળી-uિતો મુનિ” પંડિત મુનિ “અમાનં–ગતિમા અતિમાન “રાયું –માં ૨' માયા અને ક્રોધ લેભ, તથા “સત્રાનિ જાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૩૪