Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
iામરજીવાળું જ ઈત્યાદિ
દાર્ચ–ષમસ્ત્રસાળ ૧-ધમાનાનાનિ =' શરીરમાં ગંધ લગાડ તથા પુષ્પમાળા પહેરવી તથા સ્નાન કરવું “તાં સંતરદ્વાળું--તથા સંતાક્ષા ચન તથા દાંતને ધવા “ હિથિ-વાર સ્ત્રીવાળ પરિગ્રહ કરે, તથા સ્ત્રી સેવન કરવું. તથા હસ્તકર્મ કરવું તે વિજ્ઞ-તન્ત વિદાન’ વિદ્વાન મુનિ આને પાપના કારણ રૂપ સમજીને તેને ત્યાગ કરે ૧૩
અન્વયાર્થ-શરીરમાં સુગંધ લગાવવી માળા પહેરવી. સ્નાન કરવું, વિના કારણ દાંતે ધોવા, હસ્તકમ કરવું. આ બધાને બુદ્ધિમાન પુરૂ કર્મબં. ધના કારણે રૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે
ટીકાઈ—કોઇ, પુર, વગેરે બંધને, મલ્લિકા વિગેરે ફૂલેથી ગૂંથેલી માળાને, કારણ વિના આંખ અને ભમરો ને છેવારૂપ દેશ સનાનને તથા સર્વ ગ પ્રક્ષાલન રૂપ સર્વજ્ઞાનને, કારણ વિના એસડ વિગેરેથી દાંતેને માંજવાને તથા પરિગ્રહ અને હસ્તકમને કમબન્ધના કારણ સમજીને તેને ત્યાગ કરે. આ બધા જ કર્મો સંસાર ભ્રમણના કારણ રૂપ છે.
આ પ્રમાણે સમજીને આત્મહિતને ઈચ્છનારા પુરૂષે રૂપિરિણાથી તેને સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેઓ ત્યાગ કરે ૧૩
કરેલી ક્રીયાઉં ઈત્યાદિ શબ્દાર્થ – રિ-વેરિ’ સાધુને આપવા માટે જે આહાર વિગેરે તૈયાર કરવામાં આવ્યું હોય તે તથા ‘nઉં-શીતકૃતમ્' સાધુને માટે જે ખરીદ કરવામાં આવેલ હોય તે તથા “મદ-મિ સાધુને આપવા માટે જે બીજાની પાસેથી ઉધાર લેવામાં આવેલ હોય તે સેવ ગાઉં-ચૈત્ર ગga' તથા સાધુને આપવા માટે ગૃહસ્થ દ્વારા લાવવામાં આવેલ હોય તથા “-દૂચન' જે આધાકર્મ આહારથી મળેલ હોય “ગ ળ –અનેvળા ચ તથા જે આહાર કેઈ પણ દોષ વાળ હોય અને અશુદ્ધ હોય ‘રંત' તેને “વિનં-વિન વિદ્વાન મુનિ “રિકાળિયા-પરિઝાનીયા” જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. ૧૪મા
અન્વયાર્થ–ૌશિક, કિતકૃત, પ્રામિત્ય, ત પૂય અને અષણીય, આહારને મેધાવી પુરૂષ પરિણાથી તેને જાણે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે, ૧૪
ટીકાર્થ –જે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વિગેરે કઈ એક સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ હોય, તેને ઔશિક કહેવામાં આવે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૫