Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સેવન કરવું “sinહૃ–ાવ' પરિગ્રહ કરે “નાથા–અચાવત તથા અદત્તાદાન લેવું “જોરિ સરથાણારું-સો ફાસ્ત્રાવાનિ આ બધા લેકમાં શસ્ત્ર સરખા અને કર્મબન્ધના કારણ રૂપ છે. તે વિન્ને વરિના શિવ-તત્વ સર્વે વિદાન નાનપાત્ત’ વિદ્વાન પુરૂષ પરિજ્ઞાથીઆને જાણીને પ્રત્યાખ્યાન પરિ. જ્ઞાથી તેને ત્યાગ કરે ૧૦
અન્વયાર્થ–મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્તાદાનને પણ લેકમાં શસ્ત્રની બરાબર સમજવું. વિદ્વાન પુરૂષ આ બધાને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે ૧૦
ટીકાથ—અહિંસાનું પ્રતિપાદન કરીને મૃષાવાદ વિ. નું કથન કરે છે – અસત્ય ભાષણ, મૈથુન પરિગ્રહ, અને અદત્તાદાન આ બધા સાક્ષાત્ અથવા પરંપરાથી પ્રાણિયેની વિરાધના કરવાવાળા છે. તેથી તે શસ્ત્ર સમાન છે. કેમકે જેમ બાણ (તીર) વિગેરે જીવોને સંતાપ દે છે. એ જ પ્રમાણે અસત્ય ભાષણ આદિપણુ દુઃખ પહોંચાડે છે. તેથી તેને ત્યાગ કરે તેજ ઉચિત છે,
કહેવાને ભાવ એ છે કે–આ મૃષાવાદ વિગેરે લેકમાં દુઃખ કારક હોવાથી શસની જેમ ભયંકર છે. અને કર્મબંધના કારણે રૂપ છે મેધાવી પુરૂષ જ્ઞ પરિજ્ઞાથી તેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. ૧૦
“mજિસંવ” ઈત્યાદિ શબ્દાર્થ “વુિંvi-mરિજન' માયા “મi a-માર્નર’ અને લેભ ચંદિરહુરણચાળ ચ-ધંeોરજૂચનાનિ ' ક્રોધ અને માનને “પુળ-ધુરી’ ત્યાગ કરે ‘i વિજ્ઞ–તત્વ વિદ્ર' વિદ્વાન મુનિ “ઢોવિ-સ્ટો લેકમાં “શાળાડુંબાનાનિ કર્મ બંધના કારણ છે. એ પ્રમાણે “રાળિયા-જ્ઞાનીવાતું જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૧
અન્વયાર્થ–માયા, લેમ, ક્રોધ અને માનને ત્યાગ કરે. મેધાવી તેને કર્મ બંધનું કારણ સમજે. પરિજ્ઞાથી તેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૧
ટીકાર્ય–જેઓ કષાયથી યુક્ત હોય છે, તેનું પાંચ મહાવ્રતનું ધારણ કરવું પણ સફળ થતું નથી. પરંતુ નિષ્ફળ જ જાય છે. તેથી જ કષાયોને નિરોધ કરે, જરૂરી છે. એ નિરોધજ અહિયાં બતાવવામાં આવે છે—જેના કારણથી સઘળા કાર્યોમાં પરિકુંચન અથતુ વકપણું ઉત્પન્ન થાય છે, તેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૩