Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુને માટે મૂલ્ય ચૂકવીને ખરીદેલી વસ્તુ ક્રયક્રીત કહેવાય છે. સાધુને આપવા માટે ઉધાર લીધેલ વસ્તુ પ્રામિત્ય કહેવાય છે, સાધુને આપવા માટે તેની સામે લાવવામાં આવેલ આહાર વગેરે વસ્તુ આહત કહેવામાં આવે છે. જેમાં આધાર્મિના કઇક ભાગ મળ્યે હાય તેને પૂતિક અથવા પુય કહે છે, શકિત આદિ કોઇ પણ રાષથી યુક્ત હોય તે અનેષણીય કહેવાય છે, મેધાવી પુરૂષે આ બધાના સચમમાં અનુષકારી અર્થાત્ સંયમના ઘાતક અને સ’સારના કારણુ રૂપ માનીને તેના ત્યાગ કરવા. ૫૧૪૫
‘ગામૂનિ મવિજ્ઞાન' વ' ઇત્યાદ્રિ
શબ્દાથ -‘જ્ઞાનૂનિ-જ્ઞાનમ્' રસાયણ વિગેરે ખાઇને શરીરને સ્થૂળ-સ ુ મનાવવું ‘વિજ્ઞાન' ષ-ગfun ~' તથા શેલા માટે આંખમાં આંજણ આંજવુ, શિધ્રુવલાચમ્મ-મૃદ્ધ યુવધામેશ્વમ્' તથા શબ્દાદિ વિષયામાં આસક્ત થવું તથા જે કમથી જીવાના ઘાત થાય તેવું કર્મ કરવુ. ઇએનળ શત્રુજ્જોહન ઘ' યત્ન વિના ઠ`ડા પાણીથી હાથ, પગ, વિગેરે ધાવા તથા ક્ષા-જશ્નમ્' હલદર વિગેરેથી શરીરમાં પીઢી ચેાળવી-લગાવવી ‘તું વિજ્ઞ જ્ઞિાળિયા-તત્ વિદ્વાન પજ્ઞાનીચાત્' આ બધાને વિદ્વાન મુનિ જ્ઞ પરિજ્ઞાથી સંસાર ભ્રમણના કારણરૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ॥૧૫॥
અન્નયાથ—ધૃતપાન વિગેરે કરીને શરીરને સ્થૂળ બનાવવું. આંખાને રંગવી, ગૃદ્ધિ ભાવ (આસક્તિ) રાખવેા. વારવાર હાથ પગ ધાવા, શરીરને શત્રુગારવું. આ બધાને ડાહ્યો પુરૂષ ન પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧મા
ટીકા”—ધૃતપાન વગેરે કરીને તથા કસ્તુરી, મકરધ્વજ વિગેરે રસાયનિક ઔષધેનુ સેવન કરીને શારીરિક બળને વધારવું અર્થાત્ જેનાથી ઘણા ખળ વાત્ મની જવાય તેવા ઉપાય કરવા, અથવા અહંકારમાં ચકચૂર રહેવુ. આંખમાં કાજળ અથવા સુરમેા આંજવા, મ`ત્ર વિગેરે પ્રયાગ કરીને અપકા રીને ઘાત કરવા. કારણુ વગર વારંવાર પાણીથી હાથ પગ ધેાવા. અને શરીરને શણગારવું. આ બધાને મેધાવી પુરૂષ જ્ઞ રિજ્ઞાથી કમ' બન્ય કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧૫૫ા
સંસારી ચાર ઈત્યાદિ
શબ્દાય-સલાત-ક્ષેત્રલાપી' અસ યતાની સાથે સાધુએ સસારની વાતા કરવી જિરણ-TM ચિ' અસયમના અનુષ્ઠાનના વખાણુ કરવા સિળચસગાળિ ચ-પ્રશ્નયાચલનાન્નિ' તથા નૈતિષ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૬