Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાને આશય એ છે કે-યશ, કીર્તિ, કલાધા, વન્દન પૂજન વિગેરે જે કે લેકમાં કામ છે, તે બધું સંસારભ્રમણનું કારણ છે. એમ સમજીને આત્મહિતૈષી બુદ્ધિમાન પુરૂષે તેને ત્યાગ કર. રરા
હું નિષ મિકQ' ઇત્યાદિ શબ્દાર્થ–મિયાહૂ-મિષ્ણુ” સાધુ “કેળ-ચેન' જે અન્ન અને પાણીથી “ફં-૬૩ આ લેકમાં નિવ-નિર્વત્ત સંયમયાત્રા ને વિનાશ ન થાય “સવિહેંતવિધ” તેવા પ્રકારના અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વિગેરેની અપેક્ષાથી અશુદ્ધ
ગન્ન જ્ઞાન આહાર પાણીને “ઝનેfઉં-ગળે બીજા સાધુને “ગgcજયાબાબાનમ' આપવું “ વિ૬ પરિણાળિયા-ત્તા વિદ્વાન પરિસાનીયા વિદ્વાન મુની આ બધાને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે ૨૩
અન્વયાર્થ–જે એષણીય શુદ્ધ આહારપાણીથી આ લેકમાં સંયમ યાત્રાને નિર્વાહ થઈ જાય એજ પ્રમાણેના દ્રવ્ય ક્ષેત્રકાલ વિગેરેથી શુદ્ધ આહારપાણીને ગ્રહણ કરે અને અન્ય સાધુને પણ તે પ્રમાણેનું આહાર પણ આપે જે સંયમના ઉપવાતક સદોષ આહાર પાછું હોય તે આહારપાણી બીજાને આપવાનું વિચાર ન કરે, ટકાથે–આ લેકમાં જે કાંઈ નિર્દોષ આહાર પાણીથી સંયમ યાત્રાને અથવા દુભિક્ષ અને રોગાતંકને નિર્વાહ થઈ શકે એજ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્રકાળ ભાવથી શુદ્ધ કલપનીય આહાર પાણીને સાધુ ગ્રહણ કરે. તેનાથી જ પિતાની સંયમયાત્રાને નિર્વાહ કરીલે. અન્ય સાધુઓને પણ એજ પ્રમાણે ને શુદ્ધ નિર્દોષ આહારપાણ પ્રદાન કરે. જેના સેવનથી. સંયમ નિસ્સાર બની જાય એવા આહારપાણી તથા પાત્ર વિગેરે અન્ય કોઈ પણ વસ્તુ પોતે ગ્રહણ ન કરે તથા બીજાઓને આપે પણ નહીં સ્વરૂપ અને કારણની અપેક્ષાએ અશુદ્ધ આહારના વિપાકને જ્ઞપરિજ્ઞાથી જાણીને મેધાવીએ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર ભરવા
જેના ઉપદેશથી આ સઘળું કરવામાં આવે તે બતાવવા માટે કહે છે કે“૧૬ રાહુ ઈત્યાદિ
શબ્દાર્થ – નિrશે મામુલી નિર્ઝરથી મહામુનિ તિર્થસ્થ મહા મુનિ ગolanળવંતળી-અનંતાનની” અનન્ત જ્ઞાનવાળા “હે મહાવીરે-: મહાવીરઃ” એ ભગવાન મહાવીર સ્વામીએ “પર્વ સાદુ-મુરાદૂતવાન એ પ્રમાણે કહેલ છે. “મં સુd સિતવં-ઘર્ષ બુત શિરવાનું' ધર્મ (ચારિત્ર) અને શ્રતને તેઓએ ઉપદેશ કર્યો છે. ૨૪
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૨