Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - શ» ગચ્છનાયકોના આશીર્વાદ...% શાસન નો ધબકાર સમ્યજ્ઞાનમાં જ વહે છે. જે શથિલાચારનો વ્યાપ જ્યારે સર્વત્વ વધતો જતો હતો, તેવા સમયે આત્માઓ આ સુંદર રળીયામણું શાસન પામી જાય છે તે પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ ક્રિયોધ્ધાર ના ભવસાગરથી તરી જાય છે. આવાં જ્ઞાનનો રણકાર પ્રભુ સ્વરુપે જૈન શાસન માં નવો પ્રાણ ફેંક્યો હતો. અનેક ક્રાંતિકારી શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ જગાવ્યો હતો. પૂજ્ય અને આશ્ચર્યચકિત કાર્ય કરનારા ગુરુદેવનું અનમોલ કાર્ય હતું શ્રી ગુરુદેવ દ્વારા ભગીરથ કાર્યશ્રી અભિધાન રાજેન્દ્ર કોષસિયાણાથી અભિધાન રાજેન્દ્ર કોષ. શરુ કરી સુરત સુધી પૂર્ણ કરવામાં આવેલ. | શબ્દોનો એવો સમુહ કે જેનો અભ્યાસ આજના | કોષ નું પુનઃપ્રકાશન રાષ્ટ્રસંત શ્રી જયંતસેન સૂરીશ્વરજી માનવીને આજીવન કરવો પડે તો પણ કદાચ પુર્ણ ન થાય. આ મહારાજા એ કરેલ અને આ કોષ ની ખ્યાતિ વિશ્વરભરમાં પરાક્રમી કાર્ય ગુરુદેવ 13 વર્ષની સાધનામાં પુર્ણ કરેલ છે. જે ફેલાવેલ. સમયાંતરે ગુજરાતી અને હિન્દી ભાષાંતર ની માંગ ઉમરે માનવીનિવૃત્ત થઈ જાય તે ૬૩વર્ષની ઉમરે ગુરુદેવે આ કાર્ય વધતાં મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. એ આ મોટું કાર્ય શરુ કર્યું. અહો આશ્ચર્યમ!!! હાથમાં લીધું અને ગુરુદેવની દિવ્ય કૃતિને જન જન ની સ્મૃતિમાં - આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય જાગૃત કરવાનું આચાર્યદેવનું સ્વપ્ર સાકાર કર્યું. અને મારાં આત્મીય સહોદર મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી એ શબ્દોનાં શિખર ગ્રંથ ના બીજા ભાગના પ્રકાશન સમયે આવાં અનમોલ ગ્રંથના અનુવાદનનું વિશાલ કાર્ય હાથમાં લીધું છે. મુનીવરને ખુબ જ શુભેચ્છા પાઠવું છું. આ કાર્ય સત્વરે નિર્વિબે આનંદ છે, ગર્વ છે. પુર્ણ થાય એવા અંતરના આશીર્વાદસહ... | આ કાર્ય ને બિરદાવવું પણ છે અને સંભાળવું પણ છે. ત્રિસ્તુતિક સંઘ માટે મુગટ સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ના ભાષાંતર નું કાર્ય સુંદર પ્રકારે આગળ ધપે એ ભાવના. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી આચાર્ય શ્રી જયરત્નસૂરીશ્વરજી >> સમ્યજ્ઞાનનો મહાયજ્ઞ -- જ્ઞાન એ મહાદિપક છે જેને ઝળહળતો રાખવા માટે અનેક મહાપુરુષોએ પોતાનું અવિસ્મરણીય યોગદાન આપેલ છે. આત્મીય સંશોધનના માલિક બનેલાં એ મહાત્માઓનાં સથવારે જ જૈન શાસનનો સૂર્ય ઝગમગી રહ્યો છે. એ વાત કહેવામાં કોઈ છોછ નથી કે શાસને આપણને ઓળખાવેલાં એ મહાપુરુષોનાં પુણ્યપ્રતાપે જ આપણને સાચી સમજ અને સાચી દિશા મળી છે. એ મહાત્માઓને અંતરથી વંદન... | સેંકડો વર્ષોથી પૃથ્વી ઉપર અનેક પરિવર્તનો આવ્યા છે. પરિવર્તન સાથે સંસ્કૃત્તિ સંસ્કાર પણ આંશિક ફેરફાર થયા છે. માણસ તરીકે ભગવાન બનવાનું સૌભાગ્ય અદ્દભુત કક્ષાનું છે. વર્ષોના તપ-ત્યાગને સહારે (સથવારે) દેવોના પણ સિંહાસનો ચલાયમાન કરવાનું સામર્થ્ય માનવનું જ સાબિત થાય છે. | વિશ્વની ઘણી શોધ માનવનિર્મિત છે. બુદ્ધિશાળી પ્રતિભાઓ દ્વારા અપૂર્વ સંશોધનો બાદ આશ્ચર્યકારી ઘટનાઓ થઈ, સમયના અલિત પ્રવાહમાં મહર્ષિ-યોગીરાજ ભારતની ભવ્ય ભૂમિ ઉપર અવતરણ કરવા લાગ્યા. આ દિવ્ય અવતરણ અનેક જીવોના ઉપકારને કાજે હતા.. વિશ્વ પૂજય - શિથિલાચાર ઉમૂલક, યુગદ્રષ્ટ યુગમહર્ષિ, કલિકાલ કલ્પતરુ, આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજા ઉજ્જવલ્લ શૃંખલાના અગ્રેસર સાધક હતા. જેઓની પ્રતિભા અત્યંત પ્રભાવક જાહેર થઈ હતી અને તે પરંપરા વર્તમાનમાં ગતિશીલ છે. | જિનશાસનરૂપી અદ્વિતીય મહાતીર્થ “સદ્દજ્ઞાન” દ્વારા સર્વજીવને હિતકારી છે. આ તીર્થના સંરક્ષક તરીકે જ્ઞાન સંપન્ન ધર્મ ક્રિયાઓ ઉપસ્થિત છે. યોગાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા 19 માં સૈકાની શરૂઆતના મહાન સદગુરૂ હતા. જેઓના જીવનમાં અનેક કાર્યો જીવંત છે. આજ સુધી તે કાર્યોની સ્મૃત્તિ સતત સ્મરણ પટ્ટ ઉપર આવી જાય છે. મહાન વ્યક્તિ તેના નામથી નહિ પણ તેના કામથી થાય છે. જેમના કાર્યો માટે ઉત્સાહ-ઉમંગ તેજસ્વી છે. તેઓના કાર્યો ચીર સ્થાયી બને છે.