Book Title: Aatm Vigyan Part 02
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Khubchand Keshavlal Parekh

View full book text
Previous | Next

Page 11
________________ જૈનેતર વિદ્વાનોની દ્રષ્ટિએ સ્યાદ્વાદ આજના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સ્યાદ્વાદને સિદ્ધાંત સર્વોચ્ચ મનાય છે. પ્રોઅલ્બર્ટ આઈન્સ્ટિને કરેલ “ોરી ઓફ રિલેટિવિટી”ને આવિષ્કાર તે આ યુગને એક મહાન આવિષ્કાર મનાય છે. ભારતીય હિન્દી લેખકેએ રિલેટિવિટીને અર્થ “અપેક્ષાવાદ” જ કર્યો છે. આ સ્યાદ્વાદની રહસ્યગર્ભિત તાત્વિકતા આજે ચુસ્તમાં ચુસ્ત ગણુતા દાર્શનિકો-મતવાદિઓની વિચારશ્રેણીને નિર્મલ તેમ જ ઉદાર બનાવી રહી છે. તેવા કેટલાક જૈનેતર વિદ્વાનોના, ચાદ્વાદ વિષયિક ઉદ્ગારે અહિં જણાવીએ છીએ. - (૧) સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ વિદ્વાન મહામહોપાધ્યાય પંડિત શ્રી રામમિત્ર શાસ્ત્રીજીએ “સુજન સંમેલન” નામના જૈનધર્મ સંબંધી પ્રથમ વ્યાખ્યાનમાં સ્વાદાદ સંબંધે ઉલ્લેખેલા શબ્દો જ અહિં ટાંકી બતાવી છીએ. સજજનો ! અનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે. અને સ્વીકારી પણ છે. વિષ્ણુપુરાણ અધ્યાય - દ્વિતીયાંશમાં લખ્યું છે કે – नरक स्वर्ग संज्ञे वै, पाप पुण्ये द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय, सुखायेजिवाय च । कोपाय च यतस्तस्माद् वस्तु वस्त्वात्मकं कुतः ॥१॥ | | જોવ–કર છે અહિં પરાશર મહર્ષિ કહે છે કે “વસ્તુ વસ્યાત્મક નથી.” આને અર્થ જ એ છે કે કોઈપણ વસ્તુ એકાંતે એકરૂપ નથી. જે વસ્તુ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 320