Page #1
--------------------------------------------------------------------------
________________
* દોશી છે.ટાલાલ રીખવચંદ સ્મૃતિ ગ્રંથમાળા *
પુસ્તક મીજી
ANPANEZNAM
આત્મવિજ્ઞાન
ભાગ-બીજો
5
વ્યસહાયક
દાસી રીખવદ ત્રીભાવનદાસના
પુત્રા અને પ્રપુત્રા
5
લેખક અને પ્રકાશક
પારેખ ખુબચંદ કેશવલાલ વાવ ( ખનાસઢાંઠા )
TES
し
Page #2
--------------------------------------------------------------------------
________________
દાસી છેટાલાલ રીખવચંદ સ્મૃતિગ્રંથમાળા પુસ્તક-મીજુ
આત્મવિજ્ઞાન
000000
ભાગ–ખીજો લેખક અને પ્રકાશક
પારેખ ખુબચંદ કેશવલાલ—વાવ (અનાસકાંઠા)
દ્રવ્યસહાયક
પ્રથમાવૃત્તિ
દોશી રીખવદ ત્રીભાવનદાસના
પુત્ર-પ્રપુત્રા તરફ્થી ભેટ
વિ. સ. ૨૦૩૫
000000
પ્રત ઃ ૧૦૦૦
00000000000000000000
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય
પૃષ્ઠ ૧ સત્યની શોધ
૧ થી ૨૫ ૨ આધ્યાત્મિક ઉપેક્ષાવાળા ભૌતિક આવિષ્કારમાં સુખની ભ્રમણ
૨૬ થી ૩ આત્મિકગુણની સમજ
૩૪ થી ૫૪ ૪ સમ્યગ્ગદર્શન
પપ થી ૬૩ ૫ સાધ્ય–સાધન-સાધના અને કાર્યકારણભાવ
1-સવિન અને કાય કારણભાવ ૬૪ થી ૭૯ ૬ વિવિધ દાર્શનિક ક્ષેત્રે આત્મિક સ્વરૂપની ભિન્નતા ૮૦ થી ૧૦૪ ૭ સાપેક્ષપણે તત્ત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન ૧૦૫ થી ૧૧૦ ૮ અનેકાન્ત તે સત્ય અને એકાન્ત તે અસત્ય ૧૧૧ થી ૧૧૮ ૮ નયવાદ દ્વારા વસ્તુનું સ્પષ્ટીકરણ
૧૧૯ થી ૧૩૧ ૧૦ સાતનયની વિસ્તૃત સમજ
૧૩૨ થી ૧૪૯ ૧૧ સાતનયથી જીવસ્વરૂપ
૧૫૦ થી ૧૬૩ ૧૨ યથાર્થ તત્ત્વપ્રરૂપક જૈનદર્શન
૧૬૪ થી ૧૮૩ ૧૩ નિક્ષેપ
૧૮૪ થી ૧૯૪ ૧૪ અપેક્ષાચતુષ્ક અને સપ્તભંગી
૧૯૫ થી ૨૨૧ ૧૫ કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે
૨૨૨ થી ૨૨૬ ૧૬ નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સર્ગ અને અપવાદ ૨૨૭ થી ૨૩૧ ૧૭ અધ્યાત્મક્ષેત્રે નિશ્ચય–વ્યહાર-ઉત્સર્ગ–અપવાદ ૨૩૨ થી ૨૪૧ ૧૮ આત્માની સ્વભાવસ્થિતિ
૨૪૨ થી ૨૬૧ ૧૯ આત્માની વિભાવ સ્થિતિ
૨૬૨ થી ૨૭૫ ૨૦ વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૭૬ થી ૨૯૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુણ્ય અને પાપ, આદિ વિષયનું સ્પષ્ટીકરણ, વિવિધદર્શનકારે અને વૈજ્ઞાનિકની માન્યતા પૂર્વક, આત્મવિજ્ઞાન ભાગ-પહેલામાં કર્યા પછી, આ આત્મવિજ્ઞાન ભાગબીજાને તત્વજિજ્ઞાસુ વાચકવર્ગ સમક્ષ રજુ કરીએ છીએ.
આત્મવિજ્ઞાન ભાગ–બીજાના આ પુસ્તકમાં આત્મસ્વરૂપને સત્યપણે સમજવાનો સિદ્ધાન્ત, આધ્યાત્મિક ઉપેક્ષાવાળા ભૌતિક આવિષ્કારોની આધ્યાત્મિક દ્રષ્ટિએ નિષ્ફળતા, આત્મિક ગુણોની સમજ, સમ્યક્ત્વપૂર્વકનું જ્ઞાન તે જ જ્ઞાન, અને સમ્યકત્વરહિત જ્ઞાન તે અજ્ઞાન, મોક્ષસાધનામાં સાધ્ય અને સાધનને કાર્યકારણભાવ, આત્મિકસ્વરૂપ અંગે એકાંત માન્યતાઓનું નિરસન, અને અનેકાન્ત દ્રષ્ટિપૂર્વક આત્મસ્વરૂપની સત્યતાનું નિરૂપણ, અનેકાન્તની સત્યતા અને એકાન્તની અસત્યતા, નય-નિક્ષેપ-સપ્તભંગી–પાંચ સમવાયકરણ-નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ, આદિના યથાર્થ વર્ણનપૂર્વક આત્મસ્વરૂપ અને આત્મસાધનાની યથાર્થ સ્પષ્ટતા, શુદ્ધાશુદ્ધ આત્મિકસ્વરૂપ, આત્માની અશુદ્ધદશાનું ઉત્પાદકતત્વ, ઈત્યાદિ વિષયોદ્વારા આત્મસ્વરૂપનું અને આત્મસાધનાની સિદ્ધિનું સત્યરૂપે નિરૂપણ, વિશદરીતે વર્ણવવામાં આવ્યું છે.
પુનર્જન્મ અને પુણ્ય તથા પાપને સ્વીકારવા માત્રથી જ કંઈ સત્યસુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાંસારિક દુઃખોથી ભયભીત બની, તે દુઃખથી રહિત એવા સાંસારિક અનુકુળતાસ્વરૂપ સુખ-સમૃદ્ધિની ઈચ્છાએ પણ, પુનર્જન્મ આદિની માન્યતાને કેટલાક જીવ સ્વીકારતા હોવા છતાં પણ, તેઓ વાસ્તવિક સુખને પામી શકતા નથી. કદાચ
Page #5
--------------------------------------------------------------------------
________________
કેઈ સત્કાર્યના ફળરૂપે તેવાઓને સાંસારિક અનુકુળ સામગ્રી પ્રાપ્ત થઈ જતી હોવા છતાં, તે સામગ્રીના ઉપભોગ દ્વારા તેઓ પાપપ્રવૃત્તિમાં ધકેલાઈ જઈ દુર્ગતિના ભોકતા બને છે.
વળી સાંસારિકભાવોથી વૈરાગ્યવાસિત બની, મોક્ષપ્રાપ્તિના ધ્યેયવાળા છે પણ, આત્માનું વાસ્તવિક શુદ્ધસ્વરૂપ, આત્માના જ્ઞાન અને દર્શનાગુિણો, તે ગુણોનું આચ્છાદક કર્મ, વગેરેની યથાર્થ સમજને આપ્તપુરૂષોના વચનાનુસારે જ્યાં સુધી પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેવા જીવોની પણ મોક્ષપ્રાપ્તિ માટે કરાતી સાધના તે સફળ બની શકતી નથી.
ઈચ્છિત સ્થાને પહોંચવાના લયપૂર્વક તે માટે યોગ્ય પ્રયત્નની પ્રવૃત્તિ હોવા છતાં પણ, માર્ગદર્શક નિપુણ ભોમીયાની અપેક્ષારહિત. ચાલવાથી તેમાં કાયકષ્ટ સિવાય કંઈપણ સિદ્ધિ થઈ શકતી નથી. તેવી રીતે તત્ત્વઅંગે હેયર્ય અને ઉપાદેયના વિવેક વિનાની, અને જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતી ક્રિયા, આત્માની વાસ્તવિક સિદ્ધિને માટે બની શકતી નથી.
આત્મિકગુણ, આત્માનું સ્વરૂપ, આત્માની સ્વાભાવિક દશા, આ ત્રણેયથી અજાણ આત્મા, આત્મશ્રેયની સાધનામાં ઉત્સુક બની રહેવા છતાં પણ, આત્મશ્રેય સાધી શકતા નથી.
ચિત્ર આલેખવાને ઉત્સુક બનેલ ચિતાર, ચિત્રના વાસ્તવિક સ્વરૂપના ખ્યાલવિના તથા ચિત્રસ્વરૂપને હૃદયસમુખ ધારિત બનાવ્યા વિના, ચિત્રને જેમ પ્રગટ કરી શકતો નથી, તેમ આત્મિક ગુણના
ખ્યાલ વિનાના સાધકની આત્મસિદ્ધિ અંગે પણ સમજવું. માટે આત્મશ્રેય ઈચ્છક આત્માએ આત્માના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યસ્વરૂપ ગુણેને, તેની પૂર્ણતા અને અપુર્ણતાને, પુર્ણતરોધક તને અને તેવા તત્વને હટાવવાના ઉપાયને, પ્રથમ ખ્યાલ પ્રાપ્ત કર્યા
Page #6
--------------------------------------------------------------------------
________________
પછી જ તે પ્રમાણે સફલતા મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. તત્ત્વવેત્તાઓએ આ રીતે ધર્મારાધકો માટે, તત્ત્વજ્ઞાનના વિષયનું જ્ઞાન, સંપાદન કરવાનું જરૂરી કહ્યું છે.
આત્મિજ્ઞાનને સમજાવનારૂં જ્ઞાન, તે જ સાચું તત્ત્વજ્ઞાન છે. તેવા તત્ત્વજ્ઞાનથી જ વિશ્વનો ઉદ્ધાર છે. વિશ્વશાંતિ છે. અલ્પજ્ઞાની એવા મેં, આવા તત્વજ્ઞાનના વિષયને જ લગતી હકિકત, પુર્વ મહાપુરૂષોએ રચિત આધ્યાત્મિક ગ્રંથને અનુસરે, અલ્પઅંશે આ પુસ્તકમાં આળેખી છે. તેમાં જે કંઈ સારું છે, તે પુર્વ મહાપુરૂષોને જ આભારી છે. અને જે કંઈ ક્ષતિ છે, તે મારી બુદ્ધિમંદતા કે જ્ઞાનની અધુ રાશના કારણે છે. ભાષામાં શબ્દસંસ્કારે જરૂરી છે. એવી ભાષાવાળું લખાણ જ વિદભોગ્ય બની શકે છે. પરંતુ મારી આ લેખનશૈલીમાં વ્યાકરણના વિદ્વાનોની દ્રષ્ટિએ ખૂબ જ ખામી જણાશે. તેમ થવામાં મારા ભાષાઅભ્યાસની જ ન્યૂનતા છે.
કોઈપણ વસ્તુનું વિવેચન કરવામાં છવાસ્થને તાત્વિક વિષય અગે પણ ભૂલ આવવાનો સંભવ છે. કેમકે સર્વગુણ તે વીતરાગ છે. વીતરાગના જેવા ગુણો, છઘસ્થમાં ક્યાંથી હોય? છદ્મસ્થ જીવો તો વીતરાગ પ્રભુની વાણીના અનુસાર, સ્વપરના કલ્યાણ માટે તાત્વિક સાહિત્યનું સર્જન કરે છે. તેમાં પિતાના કરતાં વિશેષ જ્ઞાનવાળાને શાસ્ત્રોથી કંઇક ઉલટું લખેલ માલુમ પડે, અગર કોઈક ઠેકાણે સુધારવાનું માલુમ પડે, એમ પણ બની શકે છે. તો તે પ્રમાણે આ પુસ્તકમાં ભૂલચૂક થઈ હોય તો, વિદ્વાને સુધારશે. અને શુભ આશયથી લખેલ આ પુસ્તકમાંથી હંસચંચુંની પેઠે સારભાગ ગ્રહણ કરશે, એવી આશા રાખું છું.
આવા ગહન તાત્વિક વિષયને લખવા માટે કલમ ઉપાડવામાં ખરેખર તો હું અગ્ય જ છું. પરંતુ પુર્વાચાર્યોએ લખેલ સાહિત્ય
Page #7
--------------------------------------------------------------------------
________________
માંથી જ્યારે મેં, જે કંઈ વાંચ્યું, વિચાર્યું, અને તે સમયે ટુંકમાં જે નોંધસંગ્રહ થતો રહ્યો, તેને નવીન યોગ્ય વસ્ત્રપરિધાન કરાવીને, શ્રી સર્વજ્ઞ ભગવંતના વચન પ્રત્યેની બહુમાન દ્રષ્ટિએ આ પુસ્તકરૂપે રજુ કર્યું છે. વાંચકોને મારી રજુઆત એગ્ય લાગશે કે કેમ ? તે તો વાંચકે પોતે જ વિચારવાનું છે.
આ વિષયમાં મારા અલ્પજ્ઞાનના કારણે, ભગવાન શ્રી જિનેશ્વર દેવોના વચનથી વિપરીત કંઈ મારાથી લખાઈ ગયું હોય, તે તેનો
ખ્યાલ મેળવવા માટે, આગમરસિક અને ઘટ્રદર્શનવેત્તા પરમપુજ્ય મુનિવર્ય શ્રી જંબુવિજ્યજી મહારાજ સાહેબને આ પુસ્તકના મુદ્રિત ફરમાઓ જોવા માટે મોકલેલ. તેઓશ્રી આગમસંશોધનના કાર્યમાં અહર્નિશ અને અવિરત, કાર્યશીલ હોવા છતાં, મારા પર કૃપા કરીને તે મુદ્રિત ફરમાઓ વાંચીને, મને કેટલીક અમૂલ્ય સુચનાઓ આપી છે તે માટે તે પુજ્યશ્રીને હું હાર્દિક આભાર માનું છું. અંતે વિષયની વિચારણા, લખાણ અને મુદ્રણ સુધીના પ્રસંગ દરમિયાન જે કંઈ ખલન થવા પામી હોય, તે સર્વ માટે “મથ્યા મે દુષ્કૃતમ” ઈચ્છી વિરમું છું.
વાવ (બનાસકાંઠા) ] વિક્રમ સંવત ૨૦૩૫
કે વીર સંવત ૨૫૦૫ પિષ શુકલ પંચમી |
પારેખ ખુબચંદ કેશવલાલ
Page #8
--------------------------------------------------------------------------
________________
કિંચિત
श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ श्री शांतिनाथाय नमः ॥ श्री सद्गुरुदेनेभ्यो नमः ॥
સચ્ચિદાનંદ પરમાત્મપદની પ્રાપ્તિ, એ જ માનવજીવનને મુખ્ય ઉદ્દેશ છે. હકીક્તમાં આ જીવાત્મા તે પરમાત્મસ્વરૂપ છે જ, છતાં અનાદિકાલીન અજ્ઞાન (અવિદ્યા) તથા અજ્ઞાનજન્ય (અવિદ્યામૂલક) વાસનાદિ વિવિધ વિકારથી તેનું મૌલિક પરમાત્મસ્વરૂપ સદા ઢંકાયેલું જ રહેલું હોવાથી આ સંસારની વિવિધ યોનિઓમાં તેણે ફરજિયાત પરિભ્રમણ કરવું જ પડે છે. અને વિવિધ એનિઓનાં દુઃખે અને યાતનાઓના ભાગ તેને અનિચ્છાએ પણ બનવું જ પડે છે. આ અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે માનવજન્મ એ એક જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસર છે, એમ સર્વ ધર્મશાસ્ત્રોએ તથા સર્વ સંતપુરૂષોએ પોકારી પોકારીને કહ્યું છે. માત્માજ્ઞાન માં :વમાત્માને દુન્યતે –[ચોપરાસ્ત્ર ૧/૩] “સવે દુઃખે આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને સવે દુઃખ આત્માના જ્ઞાનથી નષ્ટ થાય છે,
પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે બહિરાત્મદશાનો ત્યાગ કરીને અંતરાત્મદશામાં સર્વ પ્રથમ આવવું પડે છે. અંતરાત્મદશામાં સ્થિર થઈને જ પરમાત્મદશાની સાધના કરી શકાય છે. અંતરાત્મદશાની સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ઘણું ઘણું વિવિધ ભૂમિકાઓ હોય છે. આ બધાનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી આવે છે. પરંતુ શાસ્ત્રોને સમુદ્ર અગાધ છે, અને ધર્મશાસ્ત્રની ભાષાનું જ્ઞાન પણ ઘણું શ્રમસાધ્ય છે. એટલે બહુજનસમાજ ઉપયોગી ભાષામાં, સરળતાથી અને સ્પષ્ટતાથી આત્મા સંબંધી ધર્મશાસ્ત્રની વાત
Page #9
--------------------------------------------------------------------------
________________
સમજાય એવું પુસ્તક, મેગ્ય અધિકારીના હાથે લખાય તે ઘણાને ઉપકારક બને. આ દષ્ટિથી, વાવ (બનાસકાંઠા)ના સુશ્રાવક માસ્તર ખૂબચંદભાઈ કેશવલાલે આત્મ વિજ્ઞાન અંગેનાં પુસ્તક લખવાનો જે પ્રારંભ કર્યો છે, તે ઘણો આવકારપાત્ર છે.
આત્મવિજ્ઞાન ભાગ પહેલામાં આત્માના અસ્તિત્વની વિસ્તારથી સિદ્ધિ કરીને, તથા આત્માનું સહજ અજરામર સચ્ચિદાનંદ સ્વરૂપ શાથી ઢંકાયેલું રહે છે, અને તેણે વિવિધ શરીરે કેમ ધારણ કરવાં પડે છે, તેનું પદ્ધતિસર વિવેચન કરીને આ આત્મવિજ્ઞાન ભાગ બીજામાં તેમણે આત્માના સમ્યગૂજ્ઞાન આદિ ગુણનું વિસ્તારથી ક્રમસર વર્ણન કર્યું છે. તે પ્રસંગે, સામાન્ય માણસને ચક્રાવામાં નાખી દે તેવી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવર્તતી વિવિધ અટપટી વિચારધારાઓનું અત્યંત સરળ અને વિશદ ભાષામાં વિવેચન કરીને, જેનદર્શનના અનેકાન્ત વાદને આશ્રય લેવાથી બધા વાદોને કેવી રીતે ઉકેલ આવી જાય છે અને સમન્વય સધાય છે તેનું સુંદર આલેખન તેમણે કર્યું છે.
અનેકાન્તવાદ એ જૈનદર્શનને મુદ્રાલેખ છે. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, વિભજ્યવાદ, મધ્યમપ્રતિપદા વગેરે તેનાં જ જુદાં જુદાં નામ છે. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પણ Relative Reality સાપેક્ષ “સત્ય છે એમ કહીને અનેકાન્તવાદને જ સ્વીકાર કર્યો છે.
સ્યાદ્વાદ એ ખરેખર તવચર્ચા પુરતે જ માત્ર વાદ નથી. એ તે સત્યને જાણવાની તથા સુંદર અને ઉત્તમ જીવન જીવવાની એક અનોખી દિવ્યદૃષ્ટિ છે. જીવનમાં સ્વસ્થતા, સમતા-રાગદ્વેષ રહિતતા, તથા સત્ય–ગ્રાહકતા પ્રગટાવવા માટે જીવનમાં સ્યાદ્વાદ વણી લીધા વિના ચાલે તેમ જ નથી. સત્યના ઉપાસકે દૃષ્ટિ અને જીવન, બંનેને સ્યાદ્વાદમય બનાવવાં જોઈશે. સમગ્ર લેક વ્યવહાર પણ ખરેખર તો અનેકાન્તવાદ ઉપર જ ચાલી રહ્યો છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તથા
Page #10
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક સાધનામાં એને ઉપયોગ કરવામાં આવે તે જીવન ખરેખર ધન્ય બની જાય. કર્મવાદ પણ એવી જ ઘણું મહત્ત્વની છતાં અટપટી વસ્તુ છે.
આ પુસ્તકમાં સ્યાદ્વાદ, સપ્તભંગી, નય, નિક્ષેપ વગેરે અનેકાન્તવાદને લગતી ઘણી ઘણી વાતો તથા કર્મવાદનું ઘણું સુંદર અને સરળ વિવેચન વાચકોને એક જ સ્થળેથી જાણવા મળશે. ઘણું ઘણું વિષયે આ પુસ્તકમાં ક્રમે ક્રમે પદ્ધતિસર આવરી લેવામાં આવ્યા છે.
માસ્તર ખૂબચંદભાઈનો ખાસ પરિચય અને સં. ૨૦૩૩ ના વાવ (બનાસકાંઠા)ને ચેમાસામાં જ થયો. તેમનું વાંચન વિશાળ છે. ચિંતન-મનન પણ ઘણું છે. તેઓ શ્રદ્ધાયુકત છે. તથા સત્યના જિજ્ઞાસુ હોવાથી અનાગ્રહી છે. ધાર્મિક પાઠશાળાના શિક્ષક તરીકે ઘણું દીર્ધકાળને (ચાલીશ વર્ષ સુધીની તેમને અધ્યાપક તરીકે અનુભવ છે. એટલે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે વિચારોની અને વિષયની રજુઆત કરવી તેની તેમને સારી હથેટી પ્રાપ્ત થયેલી છે. આ પૂર્વે પણ તેમણે અનેક પુસ્તકો, લેખો લખેલાં છે, અને તે લોકપ્રિય તથા લેકોપયોગી બન્યાં છે. આ પુસ્તકમાં પણ તેમની લેખન કળાનો -તથા તેમના અનુભવજ્ઞાનને અને બહુશ્રુતપણાનો વાંચકોને અનુભવ થશે. તેમનું આ પુસ્તક પણ દેવ-ગુરૂ કૃપાએ સફળ થાઓ એ શુભેચ્છા.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મદ્વિજય આદરિયાણા સિદ્ધિ સૂરીશ્વર પટ્ટાલંકાર–પૂજ્યપાદ વિ. સં. ૨૦૩૫, આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂપિષ સુદિ ૧૦ રીશ્વર શિ–પૂજ્યપાદ ગુરૂદેવ-મુનિ
રાજ શ્રી ભુવનવિજયાતે વાસી મુનિ એ જ મૂવિજય
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈનેતર વિદ્વાનોની દ્રષ્ટિએ સ્યાદ્વાદ
આજના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સ્યાદ્વાદને સિદ્ધાંત સર્વોચ્ચ મનાય છે. પ્રોઅલ્બર્ટ આઈન્સ્ટિને કરેલ “ોરી ઓફ રિલેટિવિટી”ને આવિષ્કાર તે આ યુગને એક મહાન આવિષ્કાર મનાય છે. ભારતીય હિન્દી લેખકેએ રિલેટિવિટીને અર્થ “અપેક્ષાવાદ” જ કર્યો છે.
આ સ્યાદ્વાદની રહસ્યગર્ભિત તાત્વિકતા આજે ચુસ્તમાં ચુસ્ત ગણુતા દાર્શનિકો-મતવાદિઓની વિચારશ્રેણીને નિર્મલ તેમ જ ઉદાર બનાવી રહી છે. તેવા કેટલાક જૈનેતર વિદ્વાનોના, ચાદ્વાદ વિષયિક ઉદ્ગારે અહિં જણાવીએ છીએ.
- (૧) સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ વિદ્વાન મહામહોપાધ્યાય પંડિત શ્રી રામમિત્ર શાસ્ત્રીજીએ “સુજન સંમેલન” નામના જૈનધર્મ સંબંધી પ્રથમ વ્યાખ્યાનમાં સ્વાદાદ સંબંધે ઉલ્લેખેલા શબ્દો જ અહિં ટાંકી બતાવી છીએ.
સજજનો ! અનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે. અને સ્વીકારી પણ છે. વિષ્ણુપુરાણ અધ્યાય - દ્વિતીયાંશમાં લખ્યું છે કે –
नरक स्वर्ग संज्ञे वै, पाप पुण्ये द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय, सुखायेजिवाय च । कोपाय च यतस्तस्माद् वस्तु वस्त्वात्मकं कुतः ॥१॥
| | જોવ–કર છે અહિં પરાશર મહર્ષિ કહે છે કે “વસ્તુ વસ્યાત્મક નથી.” આને અર્થ જ એ છે કે કોઈપણ વસ્તુ એકાંતે એકરૂપ નથી. જે વસ્તુ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
એક સમયે સુખને હેતુ છે, તે જ બીજા ક્ષણમાં દુ:ખનું અને છે. અને જે વસ્તુ કોઈપણ વખતે દુઃખનું કારણ બને છે, જ વસ્તુ ક્ષણમાત્રમાં સુખને હેતુ પણ થાય છે.”
કારણ
તે
સજ્જતા ! આપ સમજી શકયા હશે! કે અહિં અનેકાંતવાદ’ કહેવામાં આવ્યા છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપશે. જેઓ સજ્મ્યામનિર્વચનીય નતૂ (આ જગત સદ્ અથવા અસત્ બંનેમાંથી એક રીતે કહી શકાય નહીં ) કહે છે, તેમને પણ વિચારદ્રષ્ટિથી જોવામાં આવે તે “ અનેકાંતવાદ ''તે માનવામાં હરકત નથી. કારણ કે જ્યારે વસ્તુ સત્ નથી કહી શકાતી અને અસત્ પણ કહી શકાય નહિં, તેા કહેવું પડશે કે કોઈ પ્રકારથી સત્ હાઈ ને પણ કોઈ રીતે તે અસત્ પણ છે. એટલા માટે ન તે સત્ કહી શકાય અને ન અસત્ . એટલે અનેકાંતતા સિદ્ધ થઈ.
'
કે
સજ્જને ! નૈય્યાયિકો અંધકારને “ તેજો અભાવ સ્વરૂપ ” કહે છે. અને મીમાંસક તથા વૈક્રાંતિકો તેનું ખંડન કરીને જોર જેસથી તેને ‘ ભાવસ્વરૂપ ’કહે છે. તા હવે જોવાની વાત એ છે કે આજ સુધી એના કોઈ ફેંસલા થયા નથી કે કોણ ખરાખર કહે છે? ત્યારે તેા મેની લડાઈમાં ત્રીજાના પાબારા છે. અર્થાત્ જૈનસિદ્ધાંત સિદ્ધ થયા. કારણ કે તે કહે છે વસ્તુ અનેકાંત છે. તેને કોઈ રીતે ભાવરૂપ કહે છે, અને કોઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કોઈ આત્માને જ્ઞાનસ્વરૂપ કહે છે, અને કોઈ નાનાધારસ્વરૂપ કહે : છે. ત્યારે હવે કહેવું જ શું ? અહિં પણ અનેકાંતવાદે સ્થાન મેળવ્યું. એવી રીતે જ્ઞાનને ક્રોઈ “ દ્રવ્યસ્વરૂપ માને છે, તેા કોઈ ગુણસ્વરૂપ. - કોઈ જગતને ભાવસ્વરૂપ' કહે છે, તેા કોઈ “ શુન્યસ્વરૂપ.” ત્યારે તે અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થયા,
<<
""
66
,,
(૨) કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમ વિદ્વાન પ્રે॰ આનંદશંકર બાપુભાઈ ધ્રુવે, પોતાના એક વખતના...
Page #13
--------------------------------------------------------------------------
________________
- વ્યાખ્યાનમાં “સ્યાદ્વાદ” સંબંધે કહ્યું હતું કે–સ્યાદ્વાદ એ એકીકરપણનું દ્રષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે, મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે–વિવિધ દ્રષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ, એ, ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાકે “સંશયવાદ” કહે છે, એ હું નથી માનતો. “સ્વાહાદ” સંશયવાદ નથી. કિન્તુ તે એક દ્રષ્ટિબિંદુ અમને મેળવી આપે છે, વિશ્વનું અવલોકન કેવી રીતે કરવું જોઈએ એ અમને શીખવે છે.
(૩) કાશી વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ અધિકારી M. A.એ જણાવ્યું હતું કે સ્યાદ્વાદને વિષય ઘણું મહત્ત્વપૂર્ણ અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જેનધર્મની વિશેષતા તરી આવે છે. અને એ જ સ્યાદાદ, જૈનદર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે. છતાં કેટલાકોને મન, સ્યાદ્વાદ એ
એક ગૂઢ શબ્દ, તથા કેટલાકને તો ઉપહાસાસ્પદ પણ લાગે છે. • જૈનધર્મમાં એ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યો છે, તે ન - સમજી શકવાથી જ કેટલાકોએ ઉપહાસ કર્યું છે. એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકોએ તેમાં દોષ તથા ભિન્ન ભિન્ન અર્થોનાં આરેપણ કર્યા છે. હું તો એટલે સુધી કહેવાની હિમ્મત કરું છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરૂષ પણ એ દોષથી અળગા રહી શક્યા નથી. તેમણે પણ એ સ્યાદ્વાદધર્મ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ યોગ્યતાવાળા માણસો એવી ભૂલ કરે તે તે માફ કરી શકાય. પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તે હું કહીશ કે ભારતના એવા મહાન વિદ્વાન માટે એ અન્યાય સર્વથા અક્ષમ્ય છે. જે કે પોતે એ મહર્ષિ પ્રત્યે અતિશય આદરભાવથી નિહાળું છું, તથાપિ
Page #14
--------------------------------------------------------------------------
________________
१३
મને એમ ચેખું દેખાય છે કે “વિવસન સમય” અર્થાત નાગા લોકોને સિદ્ધાંત એવું જે અનાદર સૂચવતું નામ, જૈનધર્મના શાસ્ત્રો વિષે વાપર્યું છે, તે કેવળ મૂળ જેનગ્રંથને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે.
(૪) હિંદી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખક અને ધુરંધર વિદ્વાન પંડિત શ્રી મહાવીરપ્રસાદજી દ્વિવેદીએ “સરસ્વતી” માસિકમાં “પ્રાચીન જૈન લેખસંગ્રહ”ની સમાલોચના કરતાં લખ્યું હતું કે –
प्राचिन ढर रेके हिंदु धर्मावलंबी बडे बडे शास्त्री तक अब भी नहीं जानते कि-जैनियोंका स्याद्वाद किस चिडियोंका नाम है ।
धन्यवाद है जर्मनी और फान्स-इग्लेंडके कुछ विद्यानुरागी विशेष. कोंको, जिनकी कृपासें इस धर्मके अनुयायियोंके कीर्तिकलापकी खोज,
और भारतवर्षके साक्षर जनोका ध्यान आकृष्ठ हुआ. यदि ये विदेशी विद्वान, जैनोंके धर्मग्रथों आदिकी आलोचना न करके, यदि ये उनके . प्राचिन लेखकोको महत्ता न प्रगट करते तो हम लोग शायद आज भी पूर्ववत ही अज्ञानके अंधकारमें ही डूबे रहते.
(५) महोपाध्याय पंडित गंगनाथ M.A.D.L.L. मामाવાળાએ એક વખત લખ્યું હતું કે –
जबसे मैंने शंकराचार्य द्वारा किया हुआ जैनसिद्धांत पर खडनको पढा है, तबसे मुजे विश्वास हुआ कि इस सिद्धांतमें बहुत कुछ है, जिसको वेदान्तके आचार्योने नहीं समजा. और जो कुछ अभी तक मैं जैनधर्मको जान सका हु उससे मेरा यहविश्वास गढ हुश्रा है कि यदि वह जैन धर्मको उसके असली ग्रंथोंसे देखनेका कष्ट उठातो तो उनको जैनधर्मसे विरोध करनेकी कोई भी बात नहीं मिलती.
(૬) મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન थाय छे. तेथा सृष्टि असत्य-अस्तित्वरहित हेवा (पर्यायमेहे). पण:
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો તે રૂપે છે, એમ પણ કહી શકીએ છીએ તેથી તે સત્ય પણ છે. (વસ્તગતે). તેથી તેને સત્યાસત્ય કહો તે મને અડચણ નથી. એથી મને એનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર હું જે રીતે સ્થાદ્વાદને ઓળખું છું, તે રીતે માનનારે છું. પંડિતે મનાવવા ઈચ્છે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોયું છે કે મારી દ્રષ્ટિએ હું હંમેશાં સાચે હોઉં છું. અને મારા પ્રમાણિક ટીકાકારની દ્રષ્ટિએ હું ઘણીવાર ભૂલેલે ગણાઉં છું. એ જાણવાથી હું કઈને સહસા જુઠો કપટી વિગેરે માની શકતું નથી, સાત આંધળાઓએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દ્રષ્ટિએ સાચા હતા, અને એક બીજાની કએિ જુઠા હતા. તે જ્ઞાનીની દ્રષ્ટિએ સાચા તથા ખોટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનોની પરીક્ષા મુસલમાની દ્રષ્ટિએ, ખ્રીસ્તીની પરીક્ષા તેની દ્રષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કઈ ખોટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષે પૂર્વે રેષ ચઢો. હવે તેઓનું દ્રષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું. તેથી તેમની ઉપર પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.
ઉપરોક્ત અભિપ્રાય ઉપરાંત બીજા પણ અનેક જૈનેતર વિદ્વાનોના અભિપ્રાય બહાર પડી ચૂક્યા છે. આજથી પચાસેક વર્ષ પહેલાં જેનાચાર્ય ન્યાયાંનિધિ શ્રીમદ વિજયાનંદસૂરી (અપરનામ) શ્રીમદ આત્મારામજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજ્યજી મહારાજે સંગ્રહિત “જૈનેતર દ્રષ્ટિએ જેન” નામનું પુસ્તક છપાઈ બહાર પડેલ તે જૈનેતરવિદ્વાનોના અભિપ્રાયથી ભરપૂર છે. તે ચારસો પાનાંનું દળદાર પુસ્તક છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
肉肉凍肉 猪肉肉
米米米米米米米
天天天天天天
સ્વસ્થ દોશી રીખવદ ત્રીભાવનદાસ na[muzi]
3qlCli
સંવત્ ૨૦૦૫ ના પાષ વદી પાંચમ
黑膠肉粥粥
Page #17
--------------------------------------------------------------------------
________________
વાવમહેન શ્રી અજીતનાથ પ્રભુની
સ્તવના કરતા સ્વર્ગસ્થ દેશી છોટાલાલ રાખવચંદ
ર રદ
દકકોલર
સ્વર્ગવાસ :
સંવત્ ૨૦૩૪ ના ફાગણ વદી આઠમ
Page #18
--------------------------------------------------------------------------
________________
ધન્ય એ ભાગ્યશાલી પિતા-પુત્ર
પ્રશમરસમાં ઝીલતી અને ભવ્યજીને વિશુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી કરાવતી શ્રી અજીતનાથ ભગવાનની પરમ પાવનકારી મૂર્તિથી સુશોભિત જીનાલયવાળા, વાવ (બનાસકાંઠા) નગર નિવાસી એ પુણ્યવાન ભાગ્યશાલી પિતા-પુત્ર તે(૧) દોસી રાખવચંદ ત્રીભવનદાસ અને (૨) તેમના સુપુત્ર દોસી છોટાલાલ રીખવચંદ.
દરેક જીવ પ્રત્યે વાત્સલ્યભાવની સુવાસને પ્રસરાવતી તેમની મુખમુદ્રા જાણે અત્યારે પણ નજર સન્મુખ જ ખડી ન હોય!
વાહ! શું તેમની નમ્રતા, શું તેમની લઘુતા ! અને શું તેમની પરમાર્થવૃત્તિ! તથા શું! તેમની દેવ–ગુરૂ પ્રત્યેની પરમ ભક્તિ! આ બધા સગુણથી જ તેમનું જીવન ધન્ય ધન્ય બન્યું છે.
ઉપરોક્ત સદ્ગુણેથી પોતાના જીવનને પવિત્ર બનાવી આજે તે તે પિતા-પુત્ર, પરલોકના પંથે સિધાવી ગયા છે. પરંતુ તેઓશ્રીના સદ્ગુણસુવાસની સેરમને વાવનગર નિવાસીઓ કેવી રીતે ભૂલી શકે!
પરમશાંતિ પ્રાપ્ત થાઓ એ ભાગ્યશાલી- પિતા-પુત્રને.
Page #19
--------------------------------------------------------------------------
________________
મુદ્રક ઃ જયંતિલાલ મણીલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રાડ : અમદાવાદ
Page #20
--------------------------------------------------------------------------
________________
આત્મ વિજ્ઞાન
ભાગ બીજે
૧–સત્યની શોધ વિશ્વના સમગ્ર મનુષ્ય સત્યને જ ઈચ્છે છે. સર્વને સત્ય જ પ્રિય છે. અસત્ય કેઈને પ્રિય નથી. સર્વને પ્રયત્ન સત્યની પ્રાપ્તિ માટે જ હોય છે.
સામાજીક, આર્થિક, રાજકારણુય, નૈતિક, કેળવણું વિષયક, આધિભૌતિક, ધાર્મિક અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેની ઉન્નતિને આધાર સત્યતા ઉપર જ રહે છે. સત્ય એ સૈને
સ્વીકાર્યું હોવા છતાં આ બધા ક્ષેત્રે અંગેના આચાર અને વિચારની સત્યતામાં અનેક ભેદો પ્રવર્તે છે. દરેક જણ પિતાને સાચા અને બીજાને ખોટા માને છે. દરેક મનુષ્ય પોતાના અભિપ્રાયના સમર્થન માટેની નવી નવી દલીલેને પિતાના મનમાં શેતે જ રહે છે. સત્ય એમના એકલાના જ ખિસ્સામાં છે, બીજે ક્યાંય નથી, એવી માન્યતાને ખૂબ જ કટ્ટરતાથી અને ચુસ્તપણે માનીને રહે છે. તે એટલા માત્રથી જ સંતોષી બની બેસી નહીં રહેતાં, અન્ય સર્વલેકે એમની જ માન્યતા સ્વીકારે તે જ લેકોને ઉદ્ધાર થશે, તે જ સુખી થશે, તે જ સંસારવ્યવહાર શાંતીથી ચલાવી શકાસે,
આ. ૧
Page #21
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એવી દ્રઢ વિચારધારાને વળગી રહે છે. આવા પૂર્વગ્રહના હિસાબે જ મિમિત્ર વચ્ચે, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, દિયર-ભેજાઈ, અને આડોશી-પાડોસી વચ્ચેના સંબંધોમાં વૈમનસ્ય, કલેશ, ખૂબ જ પ્રસરી રહે છે, તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. રાજકારણમાં પણ એવી જ જાતની ખેંચતાણ ચાલતી રહે છે. એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મિક તત્વજ્ઞાનની બાબતમાં પણ કંઈક આવું જ છે. એમાંય ભિન્ન ભિન્ન વિચારધારાઓ આપણને જોવા મળે છે. એ વિચારધારાની ભિન્નત્તા કેટલીક વખત યાદવાસ્થલી પણ સજે છે. કેળવાયેલા અને બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં પણ એટલા જ આગ્રહી અને ઝનુની મતમતાંતરો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણમહષિ, શ્રી અરવિંદ ઘોષ, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રી રામદાસ, અને બીજા અનેક સંત પુરૂના કેળવાયેલા અનુયાયીઓ અલગ અલગ મળતાં એ દરેક મતવાળા પિતે સ્વીકારી લીધેલ મત જ, યા તે જ મતના તત્વજ્ઞાનને પરિપૂર્ણ સત્ય માની તેમ જ અન્યને ભેળવવાની ઉમેદ ધરાવે છે.
આજે વિના લેવા-દેવાએ પણ ઘણુલેકે ઘણી જાતની ચર્ચાઓ કરતા હોય છે. કેઈ કઈ લેકે કેઈક પ્રકારના નિશ્ચિત અભિપ્રાય લઈને, પૂર્વગ્રહ બાંધીને આવતા હોય છે. આવું બધું કોઈ એક જ ક્ષેત્રમાં બને છે, એવું પણ નથી. ઘણુસ્થાને આ રીતે બનતું આપણે જોઈએ છીએ. એકને જે દેખાય છે, કે સમજાય છે, તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એમની સાથે જરા વાત કરી જોઈએ તે
Page #22
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
ર
જાણવા મળશે કે એ દરેક જણ પોતાને સાચા અને બીજાને બેટા માને છે. મતભેદોને શમાવવાને પ્રબલ પુરૂષાર્થ અનાદિકાળથી મહાપુરૂષના હાથે થતો આવ્યો હોવા છતાં આપણે જોઈએ છીએ કે મતભેદો ઓછા થવાના બદલે વધતા જ ચાલ્યા છે.
કેઈક વારસાગત અભિપ્રાય ધરાવતા હોય છે. કેઈક બાબાવાક્યપ્રમાણવાળા હોય છે. તે વળી કઈ કઈ લેકે “હમ ભી કુછ હૈ” ની અહંભાવજનિત વૃત્તિઓ લઈને કુદાકુદા કરી રહેતા હોય છે.
મતભેદોને આ સમૂહોમાં કેટલાક સ્થાને કંઈક સત્ય પણ હોય છે. પરંતુ તે સત્ય, અમુક અંશે કે અમુક અપેક્ષા પુરતું જ હોઈ તે અપૂર્ણ સત્યને સંપૂર્ણ સત્ય માની લઈ, તે સિવાય અન્ય-રીતે-અન્ય અંશ—અને અન્ય સ્થાને વર્તતા અન્ય. સત્યની ઉપેક્ષા થતી હોવાથી પિતાની દ્રષ્ટિમાં વર્તતું અ૫સત્ય પણ સત્યાભાસ બની જાય છે. જેથી એવા સંગમાં વાસ્તવિકસત્ય નહિં સમજાતાં અહંભાવ–કદાગ્રહ-ઈર્ચા–હિંસા, ઈત્યાદિ સર્જાય છે.
આપણી ચારે તરફ જ્યારે આવી પરિસ્થિતિ દેખાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આ પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે “આપણે શું માનવું ?” સત્યપ્રાપ્તિ અને અસત્યથી બચવાને કઈ રીતે ખરે? કઈ વિદ્વાન, કેઈસંત, કઈ વિજ્ઞાનિક, અગર કઈ તત્ત્વવેતાએ આવિષ્કારિત કેઈ એ સિદ્ધાંત જોવામાં આવે છે? કે જેથી સત્યને પામી શકાય અને અસત્યને દૂર કરી શકાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
આના પ્રત્યુત્તરમાં કેટલાકોનું કહેવું એવુ પણ છે કે વિવિધ વ્યક્તિએ પેાતપાતાની વાતને સત્યરૂપે પ્રતિપાદન કરવા ગમે તેટલી જહેમત ઉઠાવતા હેાવા છતાં પણ યુ'ત્રવાદના આ યુગમાં બુદ્ધિવાદ અને વિજ્ઞાન, જેને ન સ્વીકારે તેને કોઈ કબુલ નિહ રાખે; આ જમાનામાં જેની સાબીતી પ્રયેગશાળાઓમાંથી ન મળી હાય, બુદ્ધિ જેને સમજી ન શકતી. હોય, એવી કોઈપણ વાતને સત્યરૂપે સ્વીકાર કરવા કોઈ ભાગ્યે જ તૈયાર થશે. જીની પુરાણી અને બુદ્ધિને અગમ્ય એવી કોઈપણ વાતને વિશ્વાસુમનુષ્યા પાસે સત્યસ્વરૂપે પરાણે પકડાવી લેવાના કંઈપણ અર્થ નથી.
સત્યની સાબીતી અહિ' બુદ્ધિ અને વિજ્ઞાનના સિદ્ધાંતથી જ થતી હોવાનુ` કહેનારને પ્રથમ આપણે બુદ્ધિઅંગે પૂછી શકીએ કે જે બુદ્ધિથી સત્ય સિદ્ધથયું કહેવાતુ હાય તે બુદ્ધિ શું? સંપૂર્ણ અથવા અપરિમિત છે? તે પછી જે બુદ્ધિ પૂર્ણ નથી તે બુદ્ધિ જ જેને સ્વીકારે તે વાત જ માનવી, અને જે વાતને એ અપૂર્ણ બુદ્ધિ સમજી પણ નહિ' શકે એ વાતને માનવાના ઈન્કાર કરવા, એમાં તેા કહેવુ જ પડશે કે એ બુદ્ધિવાદ નહિ પણ “ અહુવાદ, ” અને એમાંથી જન્મેલા “ ઈન્કારવાદ જ કહેવાય.
''
,,
બુદ્ધિવાદને જ મુખ્ય માનનારાઓએ સમજવું જરૂરી છે કે બુદ્ધિના સંબધ ઇંદ્રિયા સાથે છે. ઇંદ્રિયોની શક્તિ એક સરખી ધારણ કરવાવાળા પણ દ્રષ્ટાપુરૂષાની દૃશ્યપદાર્થ જોવાની રીતમાં પણ ભિન્નતા હાય છે. કારણ કે ઇંદ્રિયવડે
Page #24
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
જેતા હોવા છતાં પણ જેના મનમાં જેવા પ્રકારના સંસ્કાર હોય તેવા સંસ્કારને અનુરૂપ તે પુરૂષનું જેવાપણું હોય છે. રસ્તે ચાલતી યુવતિને કામીપુરૂષે વિકારદષ્ટિએ જુએ છે, જ્યારે સંયમીપુરૂષ ત્યાગદ્રષ્ટિએ જુએ છે. માટે સત્યની પરીક્ષાને આધાર કેવળ બુદ્ધિના જ આધારે હોવાનું માનવામાં ભ્રમણ છે.
હવે વર્તમાન વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય એમ કહેનારાઓએ સમજવું જરૂરી છે કે પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાનાથી જાણી ન શકાય તે બધી જુઠી જ છે, એવું વલણ અગ્ય જ છે. વર્તમાન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સર્વનિયમે કંઈ સર્વદાસ્થિર અને સત્ય રહ્યા નથી. દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિકે એ પદાર્થના જે ભાગને અભેદ્ય, અછેદ્ય, અને સૂક્ષ્મતમ માની પરમાણુ તરીકે નક્કી કર્યો હતો, તે પરમાણમાં પાછળથી એલેકટ્રોન અને પ્રોટીનના વિભાગ સમજાયા. અને ત્યારબાદ તે પ્રોટોનમાં પણ ન્યૂટોન અને પિજીન સમજાયા.
ઈંગ્લાંડના આજના મહાન વિચારક ડો. કેબવેકરે કહ્યું છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે તે જ સાચું અને બીજું બધું બેટું, એવી દલીલ કરનાર મૂજ છે.
શેધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણધ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કેઈપણ એક સાયન્સ
Page #25
--------------------------------------------------------------------------
________________
un
આત્મવિજ્ઞાન-ભાગ ૨
યા તે કોઈપણ એક વિષયના પદ્ધત્તિસર શાસ્ત્રને વિજ્ઞાન કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેતાઓને પૂછે તે તેઓ કહેશે કે અમને અમારા વિષયમાં હજુ બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધરવિદ્વાનને પૂછે તે તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ હજાર વર્ષ સુધી પ્રયત્ન કરી માનવમનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને તે વિષયમાં માલુમ પડ્યું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક, અમને માલુમ નથી. મેટામેટા ચિકિત્સકે જુના અનુભવને લાભ ઉઠાવીને તથા પોતાનું સમસ્ત આયુષ્ય તે જ વિષયની અનુભવપ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહોંચે છે કે, અમને હજુ શરીરનું બહુ જ ઓછું જ્ઞાન છે. કેઈને કોઈ રેગ એવો પણ આવી જાય છે કે તેમને સર્વ જ્ઞાનને અજ્ઞાનમાં પરિ વર્તન કરી દે છે. અને સમજાય છે કે જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને શરીરવેત્તાઓને પણ પત્તો હોતો નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞાનશાસ્ત્રના પણ એ જ હાલ છે. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે ? જેઓ પોતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાનવૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવા જ મનુષ્યનાં ઉદાહરણ અહિં વિચાર્યા છે.
બુદ્ધિને નહિં સ્વીકારવી કે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી રહેતી જબર કાંતીને નિરર્થક કહી ઉડાવી દેવાને હેતુ અહિં નથી અહિંતે કહેવાની મતલબ એ જ છે કે બુદ્ધિની સાર્થકતા
Page #26
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ તે સંસ્કારોને જ આધીન છે. સંસ્કારને અનુરૂપ રીતે જ સત્યને નીરખવાનું કામ બુદ્ધિ કરતી હોવાથી વિપરીત સરકારના ગે સત્યને સમજવામાં બુદ્ધિથી નિષ્ફળતા પણ મળે. વળી વિજ્ઞાન તે દશ્યજગત સુધી જ સીમિત હવાથી વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાંત વિજ્ઞાનની દ્રષ્ટિમાં આવી શકતા નથી. માટે જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગ હોવાથી સદાના માટે સર્વાગીપણે સત્યને બતાવી શકે જ નહિં.
દ્રશ્ય જગતમાં પણ પ્રત્યક્ષરૂપે સમજાતી અને દેખાતી સર્વ હકિક્તો પૈકી કેટલીક હકિક્તો ક્યારેક સત્યને બદલે કેઈ આભાસ ઉપર પણ બની રહે છે.
જેમકે રેલ્વે ટ્રેઈનમાં મુસાફરી કરનારને ચાલતી ગાડીએ બહાર નજર કરતાં તેને જમીન, ઝાડ, વગેરે બધું જ દોડતું દેખાય છે. ખરી રીતે એ બધું સ્થિર અને જ્યાંનું ત્યાં જ હોવા છતાં દોડતું એટલે ગતિશીલ દેખાય છે. વળી કઈ નાના સ્ટેશન ઉપર સમાંતરે ઉભી રહેલી બે ગાડીઓ પૈકીની પાછળની ગાડી જ્યારે ચાલવા માંડે છે, ત્યારે એકાએક આપણે બેઠા હોઈએ એ ગાડી ચાલવા માંડી હોવાનો આપણને ભાસ થાય છે. બીજી તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણી સામેનું બધું જ જેમનું તેમ ઉભું અને સ્થીર હોય તે આપણને દેખાય છે. તે વખતે આપણને ખાત્રી. થાય છે કે આપણે બેઠા છીએ તે ગાડી ચાલતી નથી પણ આપણું પાછળની બાજુવાળી ગાડી ચાલવા લાગી છે. આ રીતે
Page #27
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ કેટલાક પ્રસંગે વાસ્તવિક હકિક્ત નહિં બની રહેતાં આભાસરૂપે બની રહેવાની શકયતાના કારણે, ઈદ્રિય પ્રત્યક્ષતાના સિદ્ધાન્તથી પણ નિશ્ચયરૂપે સત્યને સાબિત કરી શકાય નહિં.
સર જેમ્સજીન્સનામે એક વૈજ્ઞાનિક લખે છે કે પરમાણુ વિભાજન જ વીસમી સદીને મહાન આવિષ્કાર નથી. પરંતુ “વસ્તુઓ જેવી આપણને દેખાય છે, તેવી નથી,” એ જ આ સદીને મહાન આવિષ્કાર છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચી શક્યા નથી.
એક સર્વમાન્ય અભિપ્રાય એ પણ છે કે આપણે જે કંઈ સમજીએ અથવા માની લઈએ એ બધું સતર્કસુતક યુક્ત દાખલા દલીલે સાથે સુસંગત હોવું જોઈએ. કેઈપણ બાબતને તર્ક દ્વારા સમર્થન મળતું ન હોય તે એ વાતને બેટી સમજીને ફેંકી દેવી જોઈએ.
આ જાતની માન્યતામાં એક અતિ મહત્ત્વની વાત ભૂલાઈ જાય છે. તે વાત એ છે કે, જેને તક માનવામાં આવે છે, તે શુદ્ધ અને સંપૂર્ણ છે ખરે? કેઈ કોઈ ઠેકાણે માણસ વિનાવિચાર્યું ધૂનથી અગર વાસનાથી પ્રેરાઈને કંઈક કામ કરી બેસે છે. પછી પોતે જે કર્યું તેને વ્યાજબી ઠેરાવવા તેના માટે દલીલે શેધી કાઢે છે. અહિં નિર્ણય અથવા કાર્ય પ્રથમ થાય છે, અને તકે પાછળથી આવે છે. જેમ ઘોડાની આગળ ગાડી રાખવાથી ગાડી ચાલતી નથી. તેવી જ રીતે નિર્ણય અથવા કાર્ય કર્યા પછી તે નિર્ણયને સત્યરૂપે જ પૂર
Page #28
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
વાર કરવા માટે ઉપયોગમાં લેવાતા તર્ક તે તર્ક નહિં પણ સ્વાર્થ પરાયણ દલીલબાજી છે.
તર્ક કરવામાં પૂર્ણ રીતે ઘડાયેલી વિવેક બુદ્ધિ ન હોય, અને માનસ જે પૂર્વગ્રહથી યુક્ત હોય, તથા પિતાનામાં અહંભાવની છાયા હોય તે એનાં પરિણામે સારાં આવે જ નહિં. માટે તર્કદ્વારા જ વસ્તુની સત્યતા પૂરવાર કરવાના સિદ્ધાન્તને પકડીને પણ બેસી ન રહેવાય. વળી આજના યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે. તે પણ સમજવું જરૂરી છે કે કેટલીક વાતો એવી હોય છે કે તેમાં એકલી તર્કબુદ્ધિ કામ આવતી નથી. એટલે જ ગીવર્ય મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજે ભગવાન શ્રી અજીત નાથજીની સ્તવના કરતાં કહ્યું છે કે –
તર્કવિચારે રે વાદ પરંપરા, પાર ન પહોચે કોય; અર્થાત્ તકૅની મદદથી માર્ગને સમજવાનો પ્રયાસ કરવા જતાં તે વાદ-વિવાદને લાંબેનેલાં તાર ફેલાવા લાગી જાય છે. તેને છેડો જ આવતું નથી.
સત્યને સમજવા માટે તે તર્ક બુદ્ધિ સાથે આંતરદ્રષ્ટિ પહેલી હોવી જોઈએ. આંતરદ્રષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને ત્રિલેકને જીતવાના પ્રયાસ કરતે આવ્યા હોવાથી કેટલીકવાર કંઈક અંશે તેને સફલતા ભલે મળતી રહેતી હોય, પરંતુ જગતને ઈતિહાસ કહે છે કે એ સફળતાની ‘બ્રમણનું જ્ઞાન, માનવીને હંમેશાં પાછળથી થાય છે. આમ થવામાં તેને આંતરદ્રષ્ટિની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદ્રષ્ટિ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨જો
તા કેવળ વિજ્ઞાનથી પણ કેળવાય છે. જ્યારે આંતરદ્રષ્ટિતા આંતરદ્રષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપિત તત્ત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે.
સત્ય પ્રાપ્તિના માર્ગ અંગે ભૌતિકપ્રનેાની વિચારણા પણ આધ્યાત્મિક વિચારણાથી જુદી પડતી નથી. સત્યમાટેના જે સિદ્ધાન્તની શોધ, ભૌતિક વિચારણા માટે કરાસે તે જ સિદ્ધાંતથી આધ્યાત્મિક વિચારણાનુ' સત્ય પણ પ્રાપ્ત કરી શકાસે. આધ્યાત્મિક અને આધિભૌતિક ખાખતા જુદી હેાવા છતાં બન્નેનું અસ્તિત્વ તે માનવજાતના હિત માટે જ ગણાય છે. વિજ્ઞાનીઓના દાવા છે કે અમારો પ્રયત્ન જગતના ભલા માટે જ છે. જ્યારે આધ્યાત્મિક ગુરૂએએ પણ માનવજાતના હિત અને કલ્યાણને, દ્રષ્ટિસન્મુખ રાખીને જ વાતા કરી છે. ફરક છે તે સુખ અને કલ્યાણ વિષેની કલ્પનામાં, સમજણમાં.
આ બધી ડુક્તિ અંગે વિચાર કરતાં ભારતના પૂર્વમહિષ એએ એક વાત સ્પષ્ટ બતાવી છે કે સત્ય પ્રાપ્તિ માટે કેવળ બૌદ્ધિક, અગર તાર્કિક, કે વૈજ્ઞાનિકદ્રષ્ટિ કરતાં તે બધાને જો તત્ત્વજ્ઞાનદ્રષ્ટિ સાથે જ વિચારવામાં આવે તે જ સ્વ અને પરને લાભદાયક છે.
તત્ત્વજ્ઞાન અંગે વિચારીએ તેા તત્વજ્ઞાન પણ જગતમાં સમય સમય પર અનેકપ્રકારનું જોવામાં આવે છે. અને એ તત્ત્વજ્ઞાનની પ્રરૂપણા કરનાર વિવિધ દેશના (સિદ્ધાન્તા ) આ જગતમાં દ્રષ્ટિગોચર થાય છે. દરેક તત્ત્વજ્ઞાનના આવિષ્કારકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં પણ લેાકસેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ, તપ,
Page #30
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
૧૧ આદિ જોવામાં આવે છે. તે તેમાં વિવિધ દર્શનકારેએ પ્રરૂપિત વિવિધ તત્વજ્ઞાન પૈકી કયા તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ સત્યરૂપે સ્વીકારવું, એ પ્રશ્ન ઉપસ્થીત થાય તે સ્વાભાવિક છે. એટલે તે માટે હવે વિચારીએ.
જીવનના મૂળતત્ત્વનું અધ્યયન કરવું, તેને સમજવાનો પ્રયત્ન કરે. અને વિવેકની કસોટી પર કસાએલ તત્તાનુસાર આચરણ કરવું, એજ દરેકદર્શનનો જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે.
માનવજીવનની આસપાસની પરિસ્થિતિઓ અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણોની અનુકુળતા પ્રતિકુળતાના અનુસાર આગળ વધે છે. સ્વભાવ વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દાર્શનિક વિચારધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. એટલે વસ્તુ ચિંતનમાં જેવા ઢંગથી સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ચિંતનની શરૂઆત થાય છે.
મનુષ્યને પ્રાકૃતિક કૃતિઓ અને શક્તિએની પાછળ કાર્ય કરવાવાળી કઈ શક્તિ પ્રત્યક્ષ રૂપે દ્રષ્ટિગોચર નહિં થવાથી ઉત્પન્ન થતા આશ્ચર્યને લીધે આગળ વધતી વિચાર ધારાને યુક્તિયુક્ત કલ્પનાઓ દ્વારા સંતુષ્ટ કરવાનો મનુષ્યને પ્રયત્ન પણ “દર્શન” ના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકોએ કરેલ દાર્શનિક નિર્માણ એ “આશ્ચર્ય” ના આધારે જ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
પોતે સ્વયંના અસ્તિત્વ પર અથવા બાહ્ય જગત અંગે ઉત્પન્ન થતા સંદેહથી મનુષ્યની વિચારશક્તિદ્વારા આલંબિત માર્ગ પણ દર્શનનું રૂપ ધારણ કરે છે. પશ્ચિમમાં અર્વાચિન દર્શનને પ્રારંભ સંદેહથી જ થાય છે. તેઓ ધાર્મિક ઉપદેશોને પણ સંદેહની દ્રષ્ટિથી દેખે છે.
કેઈ દર્શન એવા પણ છે કે આશ્ચર્ય અને સંદેહ પ્રત્યે બિલકુલ વિચારધારા નહિં કરતાં પિતાને દ્રષ્ટિકોણ ભૌતિક્તા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્ત રજુ કરે છે. જે “વ્યવહારિકતાવાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરંપરામાં આ દ્રષ્ટિકોણ વાળું દશન તે “ચાર્વાક દર્શન” કહેવાય છે. આ વિચારધારાવાળું દર્શન આધુનિક વિજ્ઞાનની જ અધિક સમીપ ગણાય.
આ રીતે આશ્ચર્ય, જિજ્ઞાસા, અને સંશયાદિના કારણથી ' ઉત્પન્ન થયેલાં દર્શને તે મુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે.
ભારતીય પરંપરામાં તે દર્શનશાસ્ત્રનું મુખ્ય પ્રજન દુઃખથી મુક્ત થવાનું છે. તેમાં પ્રાયઃ આધ્યાત્મિક જ પ્રેરણા છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઈત્યાદિ જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શક્તિથી બહાર છે, અને જેનું મૂલ્ય, વ્યવહારીક અંશને પણ ક્યારેક કયારેક માર્ગદર્શન કરનારૂં છે, એવા આધ્યાત્મિક યા આંતરિક જીવનથી જ
Page #32
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
૧૩
મનુષ્યત્વની મહત્તા છે. આધ્યાત્મિક દ્રષ્ટિમાં જ ભવિષ્યકાલીન ઉજ્જવલતાનું દર્શન છે. ભારતીય દર્શનનું નિર્માણ આવા પ્રકારની પ્રેરણાથી જ થયેલું હોય છે.
શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું દર્શન તે જ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્યચક્ષુ દેખી ન શકે તેને આધ્યાત્મિક દર્શન ઈચ્છે છે. જેને સાધારણ ઈદ્રિય પામી ન શકે એવી વસ્તુને તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યક્તિ આવી આધ્યાત્મિક્તાથી બહ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. તે પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચું છે. જગતના મૂળ તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન આવા આધ્યાત્મિક દર્શન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
ભારતીય સર્વ આધ્યાત્મિક દર્શનેને મુખ્ય ઉદેશ દુઃખને નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિને જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનેએ તે દુઃખ જ ગયું છે. સદાકાળ આત્માની સાથે સંબંધીત બની રહેનારા સુખને જ સુખ માન્યું છે. અને એવું સુખ તે આધ્યાત્મિક સુખ છે. જેને વિયેગ કદાપી થતું જ નથી. આ સુખની પ્રાપ્તિમાં સાધનસુત નીવડનાર ભૌતિક અનુકુળતાવાળી સામગ્રીની આવશ્યક્તા આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ સુધી જ સ્વીકાર્ય ગણી અંતે તે તેને પણ ત્યાજ્ય ગણી છે. પરંતુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તે વ્યવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણું છે..
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એટલે ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ-દુઃખના મૌલિકતત્ત્વની પણ બહુ જ સ્પષ્ટ અને તલસ્પર્શી વિચારણા તે ભારતીય દર્શનેમાં જ આલેખાઈ છે.
આ બધાં દર્શને તરફ દ્રષ્ટિપાત કર્યા પછી આપણે પહેલાં તે, એ વિચાર કરે જરૂરી છે કે સત્યશોધનની જિજ્ઞાસાવૃત્તિના વિકાસમાંથી ઉપલબ્ધ થયેલાં વિવિધ દાર્શનિક તત્વજ્ઞાને પૈકી નક્કર સત્ય કયાંથી મેળવવું? કારણ કે તે દરેક દાર્શનિકેએ નિર્ણિત વિચારધારાઓ પણ કેટલીક . બાબતેમાં પરસ્પર ભિન્નતા દર્શાવે છે.
દીર્ધદષ્ટિથી વિચાર કરતાં સમજાશે કે દયેય એક સરખું છતાં પણ સત્યપ્રાપ્તિના સિદ્ધાંતમાં ભિન્નતા હોવાનું કારણ, તે તે તત્ત્વજ્ઞાનના આવિષ્કારમાં બુદ્ધિશક્તિની મર્યાદા, અપૂર્ણતા અને અહંભાવને જ ખ્યાલ આપણને અચૂક સમજાશે. માટે જ શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે :
મતમત ભેદે રે જે જઈ પૂછીએ, સે સ્થાપે અહમેવ”
દર્શનિક ક્ષેત્રમાં વિચારધારાઓની ભિન્નતા દેખી નિરાસ થવા જેવું નથી. મતભેદો અને મતાંતરે તે સદા ચાલ્યા જ કરતા હોય છે. તો પણ સાથે સાથે “સાચું શું છે?” એ જાણવા માટે માનવીની જિજ્ઞાસા પણ ચાલુ જ હોય છે. અને તેથી જ ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનેને હિસાબે વિચારધારાઓની ભિન્નતાએ કરીને મતભેદ વર્તતા જ રહેતા હોવા છતાં અનેક મહાપુરૂષો સત્યને શોધીને અને તેને આચરીને શાશ્વતસુખને પામ્યા છે. આપણે પણ ભિન્ન ભિન્ન
Page #34
--------------------------------------------------------------------------
________________
સત્યની શેાધ
૧૫
વિચારધારક દર્શને જોઈ ને મુંઝાઈ નહિ' જતાં કોઈ ઠેકાણે છીરાગી બની રહેવું નહિં. તટસ્થભાવી બની પૂર્વગ્રહ (બાંધી લીધેલા અભિપ્રાયા ) ના ત્યાગ કરવા. અહુ ભાવથી મુક્ત અનવું. ઇંદ્રિયાક્રિક વૃત્તિ સાથે સબંધ ધરાવતા ભૌતિક સ્વાથી દૂર રહેવુ.. ઈંદ્રિયાની ગુલામીથી સ્વતંત્ર અનવું. વિવેક બુદ્ધિને જાગૃત રાખવી. અને સમગ્ર જગતપ્રત્યે કરૂણાભાવ તથા મૈત્રીભાવ કેળવીને સહિષ્ણુતાની પરમપાવક જ્યોતિને પ્રગટાવવી. એ રીતે સત્યની પરીક્ષાનો માર્ગ આપણે, આપણને માટે સરલ બનાવી શકીસુ.
ઉપરક્ત રીતે યાગ્યતાયુક્ત જીવન બનાવ્યા પછી સત્યની પરીક્ષા, તે યથાર્થ તત્ત્વથી અને યથા તત્ત્વની પરીક્ષા તે તત્ત્વના પ્રરૂપકકારથી થઈ શકસે. તત્ત્વ પરૂપકમાં પ્રમાણિકતા તથા સંપૂર્ણ જ્ઞાનની જ્યાં સુધી લેશ માત્ર પણ ન્યૂનતા હોય ત્યાં સુધી તેનું પ્રરૂપક તત્ત્વજ્ઞાન તે પૂર્ણ સત્યવાળુ કહી શકાય જ નહિ. માટે તત્ત્વપ્રરૂપકની પરીક્ષા પહેલી હાવી જોઈ એ. તત્ત્વ પ્રરૂપકની પરીક્ષામાં છેતરાઈ જનારાએ સત્યતત્ત્વની પ્રાપ્તિથી સદાના માટે વંચીત રહે છે. કેટલીક વખત મનુષ્યેા કેટલાક અલ્પજ્ઞમાં પણ એવા ષ્ટિરાગી બની જાય છે કે પછી પૂર્ણ તત્ત્વજ્ઞથી દૂર જ ભાગે છે.
આત્મસાધના માટે મંત્ર, જપ, યાગ કે ધ્યાન ઈત્યાદિને કોઈ માગ લઈને બેસી જનારાઓમાં કયારેક કોઈને કોઈક પ્રકાશનુ કુંડાલું દેખાય એટલે તે
આત્મસાક્ષાત્કાર
,,
થઈ ગયા ” અને પૂર્ણ સત્યતાને પામી ગયાના અહંભાવી
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો.
અની જાય છે. કોઈની માનસિક શક્તિ, યેાગબળે વધતાં કંઈક ચમત્કાર કરતી થઈ જાય એટલે હવે સંશાધનના છેડા આવી ગયાનું સમજીને નાચવા લાગી જાય છે. મનુષ્ય સ્વભાવની એક ખાસીયત છે કે કોઈપણ વ્યક્તિ કંઈક નવું કરી બતાવે અર્થાત્ કશુંક ચમત્કારીક જેવું કાર્ય કરી બતાવે, કશીક સિદ્ધિઓનુ પ્રદર્શન કરે એટલે અનુયાયીઓનુ` માટુ ટોળું એની આસપાસ ઝપાટાબંધ ભેગું થઈ ખુશામત કરવા લાગી જાય છે. એ ખુશામત જોઈ ને ઘેલા મનુષ્ય હવે પેાતાને વિકાસપૂર્ણ થઈ ગયાનુ” અને “ કશુંય કરવાનું આકી રહ્યું નથી ” એમ માનતા થઈ જાય છે.
66
,,
મનુષ્યસ્વભાવની ખીજી ખાસીયત “ અતિશયાક્તિ કરવાની છે. જોએલી તથા જાણેલી વાતને મેટું સ્વરૂપ આપવાની તથા સાંભળેલી વાતને પાતે જાતે જોઈ હાય એવી રીતે વીસ્તારીને કહેવાની માણસને ટેવ અનાદિકાળની છે. એ વૃત્તિની પાછળ પેાતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ભાવ જન્મ ઇચ્છા રહેતી હાય છે. અસીમ બુદ્ધિશાલીઓ, મહાન ચેાગીએ, અને વૈજ્ઞાનીકેનું પણ જ્યાં આવું જ બને છે, ત્યાં સામાન્ય જનસમુદાયની તે વાત જ કયાં કરવી ?
""
તત્ત્વપ્રરૂપકમાં જગતનાં સદૂષણરહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાનતારહિતપણું, શુદ્ધતત્ત્વનિરાબાધતત્ત્વ વકતાપણું, અને સનતા આદિલક્ષણ અવશ્ય હાવાં જોઈ એ. એ લક્ષણાની પરીક્ષા તેમની જીવનક્રીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસારપરિભ્રમણના અંતીમ
Page #36
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
૧૭
જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, અને તૃષ્ણાદિ દુર્ગુણને કર્તાવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, ભેળપદાર્થની તૃષ્ણામાં આસક્ત બની મસ્ત ન રહ્યા હોય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મજીવન વ્યતીત કરવામાં આકાંક્ષી રહ્યા ન હોય, આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે એવા પ્રપંચથી લેકને ઠગવાને જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી સુઅવસરની પ્રાપ્તિમાં સંસારીક પ્રપંચને ત્યાગ કરી, રાજ્ય, ધન, સ્ત્રીપુત્રાદિ કુટુંબ પરિવારને વસ્ત્રપર પડેલી ધૂળનીમાફક દુર કરી, ઘેર તપશ્ચર્યાકરી, અણસમજુ લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહો–કષ્ટો-ઉપદ્ર-તાડના–તર્જન–અપમાન તથા ઉપસર્ગોને એકાંત ક્ષમાભાવથી, રાગદ્વેષરહિત, પ્રસન્ન અંતઃ કરણથી દ્રઢતાપૂર્વક સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં કર્મોને આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ કંચનવત્ નિષ્કલંક આત્મસ્વરૂપને, અનંતજ્ઞાનને, જેઓએ પ્રાપ્ત કર્યું હોય, અને ફક્ત આત્મિક શુદ્ધ સચ્ચિદાનંદની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધારને માટે શુદ્ધ ઉપદેશ કર્યો હોય, તે જ પુરૂષ પરમાર્થથી પૂર્ણ સત્યસ્વરૂપે તત્વમરૂપક હોઈ શકે. એવા પુરૂષોને પરમાત્મા, વીતરાગ અને જીનેશ્વર કહેવાય. એવા પરમાત્માઓનાં જ વચન પ્રમાણિક હોય.
આ રીતે શુદ્ધતા યા યથાર્થતા તે કેના પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી, તેને ખ્યાલ જે ન રખાય તે વિપરીતમાગે દેરવાઈ
સ. ૨
Page #37
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જવાય. માટે યથાર્થ સત્યગ્રહણમાં પ્રથમ પરીક્ષા સત્યની નહિં, પણ સત્ય પ્રરૂપક વીતરાગ જીનેશ્વરની કરે. આવા જીનેશ્વરીએ આવિષ્કારિત દર્શન તેને જ જૈનદર્શન કહેવાય.
શ્રી જીનેશ્વર ભગવાનકેવલજ્ઞાની–સર્વજ્ઞ હોવાથી રૂપી અરૂપી સર્વ પદાર્થ અને તેના સર્વ પર્યાયના જાણકાર છે. કઈ લકે પોતે સ્વીકારેલ ઈષ્ટદેવને અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. પણ સહ સર્વજ્ઞ જ માનવા તૈયાર છે. અને તે માની લીધેલ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપાએલ તત્વે જ યથાર્થ સત્ય હોવાનું સ્વીકારે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે પરીક્ષા કર્યા વિના સર્વનો સ્વીકાર થઈ જ શકે નહિં. તેથી જ મહાપુરૂષેએ કહ્યું છે કે :
भव बीजाङकुर जनना, रागाद्याः क्षय मुपागता यस्या; ब्रह्मा वा विष्णु र्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
ભાવાર્થ–સંસારરૂપી બીજાંકુર પેદા કરનાર રાગાદિદેષ જેને નષ્ટ પામ્યા છે, તેઓ નામથી તે ભલે બ્રહ્મા, વિષ્ણુ હો, હર હો, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો.
અહીં જૈનદર્શનમાં સાચા સર્વજ્ઞને સ્વીકારવામાં કેટલે નિષ્પક્ષપાત છે, અથવા કદાગ્રહરહિતપણું છે, તે વાંચકે સ્વયં સમજી શકશે. વ્યક્તિરાગ નહીં હતાં, ગુણરાગની પ્રચુરતા આમાં કેટલી છે ? તે સ્પષ્ટપણે સમજાઈ શકાય તેવું છે. આમાં મારું તે સાચું નહિં, પણ સાચું તે મારૂં છે. વળી પણ કહ્યું છે કે –
Page #38
--------------------------------------------------------------------------
________________
સત્યની શેાધ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||
૧૯
અહિં એટલું તે સમજવું જરૂરી છે કે જૈન દર્શનમાં યથા તત્ત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે. અને યથા તત્ત્વના સ્વીકાર અગે શ્રદ્ધાનું કથન છે. પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કસોટી મુજબ કસીને, જે તત્ત્વપ્રરૂપકને સ્વીકાર્ય માન્યા, આત્માને આદર્શરૂપ લાગ્યા, પછી તેા તેમના વચનમાં શ્રદ્ધાળુ જ અનવુ' જોઈ એ. કારણ કે સજ્ઞ એવા જિનેશ્વર દેવાની પ્રમાણિકતામાં તેમણે કહેલા તત્ત્વાની પ્રમાણિકતા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કાનુસારીએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી તત્ત્વની પણ પરીક્ષા કરવાની છૂટ છે. પરંતુ તર્ક કે બુદ્ધિ જ્યાં ન ચાલે ત્યાં તે સજ્ઞકથિત આજ્ઞા પ્રમાણે જ માન્ય કરવાથી સત્યને ગ્રહણ કરી શકાય છે. કારણ કે શુદ્ધતકને પેાતાના જ મનની પ્રયોગશાળાદ્વારા સિદ્ધ કરવા બધાના માટે શકય નથી. માટે જેમણે પોતાના તમામ પાપાને ક્ષય કરીને આ જગત તથા જગત બહારના તમામ આધિભૌતિક મામતાને કેવળજ્ઞાન દ્વારા જોઈ છે, અને જગત સમક્ષ રજુ કરી છે, તેમના આશ્રય તે આપણે લેવા જ પડશે.
જૈન ધર્મ અને જૈનતત્ત્વજ્ઞાનને કેટલાક પાશ્ચાત્ય વિદ્વાના માને છે તેમ તે ફક્ત અઢી હજાર વર્ષથી જ પ્રચલિત નથી. જૈનાના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના કાળથી જ જૈન તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું એમ પણ નથી. શ્રી
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ મહાવીરસ્વામી તે આ યુગના છેલ્લા વીસમા તીર્થંકર હતા, ચડતી-પડતીની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચાતા કાળપૈકી દરેક વિભાગમાં વીશ વીશ તીર્થકર થાય છે. તેને ચોવીશી તરીકે કહેવાય છે. કાળચકનું વહેણ અનાદિકાળથી એ બે વિભાગ સ્વરૂપે વહેતું જ રહે છે. ચડતા કાળને ઉત્સર્પિણી અને પડતા કાળને અવસર્પિણકાળ કહેવાય છે. એવી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વ્યતીત થયા હોવાથી તીર્થકરદેવેની વીસીઓ પણ અનંત થઈ ગઈ છે.
ચાલુ મુખ્ય કાળવિભાગની વીસીના પ્રથમ તીર્થકર શ્રી રૂષભદેવને થઈ ગયે પણ અગણિત વર્ષો વીતી ગયાં છે. શ્રી રૂષભદેવથી શ્રી મહાવીર સ્વામી સુધીના તીર્થકરેના કાળ પહેલાં પણ જૈનધર્મ અસ્તિત્વમાં હતો. જેનદર્શનના. પ્રરૂપ શ્રી તીર્થંકર પરમાત્માઓ જ હોઈ દરેક તીર્થકર દેના શાસનમાં જે કહેવાનું હોય તે સરખું જ હોય. કાળભેદે આચારની વ્યવસ્થામાં કંઈક ભિન્નતા હોય, પરંતુ તત્વની. પ્રરૂપણામાં કદાપી ભિન્નતા ન હોય. જૈન દર્શનાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે, પણ તત્વની ભિન્નતા હોઈ શકે જ નહિં. તત્ત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર જૈન કહી શકાય જ નહિ. અનત જિનેશ્વરોએ જે કહ્યું તેજ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્ત્વને સ્વીકાર તે મહાવીરપણાના અંગે નહિં, પણ જિનેશ્વરપણાના અંગે છે. માટે જ “વીરjન્નતંતd” નહિં કહેતાં fપન્નર કહેવાય છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ હોઈ શકે.
Page #40
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપિત જૈનદર્શનના તત્વજ્ઞાનની ખાસ મહત્વની બાબત એની તક પદ્ધત્તિ છે. એ તર્ક પદ્ધત્તિ એટલી સંપૂર્ણ અને યથાર્થ છે કે જગતભરના જે વિદ્વાને એના પરિચયમાં આવે છે, તેઓ એનાથી મહીત થઈ જાય છે. શ્રી હર્મન જેકેબી, ડો. સ્ટીનકેને, ડે. સીટોરી, ડ. પારેલ્ડ અને બર્નાડ જેવા પશ્ચિમના વિદ્વાને પણ આ તત્ત્વજ્ઞાનથી મુગ્ધ બની ગયા છે. આ તક પદ્ધતિથી જ જગતના નાનામોટા તમામ ક્ષેત્રોમાં અને પ્રશ્નોમાં માણસની સમજણ, માણસનું જ્ઞાન, પૂર્ણસત્ય શોધી અને સાધી શકે, એ માટે જેનતત્ત્વવિશારદેએ જે માર્ગ દર્શાવ્યું છે, એ માર્ગ અન્ય કેઈએ દર્શાવ્યો કે જાણ્યો નથી. જૈનદર્શને એ માર્ગને અનેકાંતવાદ અને સ્યાદ્વાદના નામે ઓળખાવ્યું છે. સ્યાદ્વાદનું શિક્ષણ જે તત્ત્વજ્ઞાન આપે છે, તેવું તત્ત્વજ્ઞાન બીજે ક્યાંયથી મળવું અસંભવિત છે. આ તત્ત્વજ્ઞાનના પાયામાં જે મુખ્ય બાબત છે, તે એ છે કે કેઈપણ એક જ દષ્ટિબિંદુથી જ કેઈપણ વાતને વિચાર ન કરે. પરંતુ જે આબતેને વિચાર કે નિર્ણય કરવાનું હોય એની બીજી પણ કઈ બાજુઓ છે કે કેમ તેને પણ વિચાર કરો. એ રીતે પૂર્ણ સત્ય સમજવાની, શેધવાની અને પચવવાની રીત, જૈનદર્શને ચાદ્વાદના સિદ્ધાન્તદ્વારા જ જગતને જેવી આપી છે, તેવી રીતે અન્યક્યાંય પણ જોવા મળતી નથી, એ વાતને સ્વીકાર તે આજે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સમર્થ વિદ્વાનો પણ કરવા લાગ્યા છે. આ રીતનું અનેકાંતવાદ યા સ્યાદ્વાદનું અપૂર્વ તત્ત્વજ્ઞાન, જગતને ભેટ આપનાર સર્વતીર્થકર
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨
ભગવંતે બધાય દોષમાંથી મુક્તિ મેળવી પૂર્ણજ્ઞાન–કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ તેઓ આ બધી હકીકત જગત સમક્ષ રજુ કરે છે.
આ ઉપરથી સમજાશે કે કેઈપણ વસ્તુનો નિર્ણય કરવા માટે એની જુદી જુદી બાજુઓ તરફ, એના ઘણા છેડાઓ તરફ નજર નાખવી પડશે. કારણ કે એક જ વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે. તદુપરાંત એ પ્રત્યેક વસ્તુમાં “પરસ્પર વિધી” એવાં પણ તત્ત્વ એકી સાથે રહેલા હોય છે. એટલે વસ્તુમાત્ર, પરસ્પર વિરોધી એવા અનેક ગુણ ધર્માત્મક છે. આ વિરોધી ગુણધર્મો, એકાંતદષ્ટિથી નહિં દેખાતાં અનેકાન્ત દષ્ટિથી જ જોઈ-સમજી શકાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના સંગ્રહરૂપ જૈનાગમાં વિવિધતનું વિવિધ સ્વરૂપે વર્ણન દર્શાવતાં, એકએક તત્વને વિવિધ જગ્યાએ કઈકઈ જાતની વિવિધ દષ્ટિને અનુલક્ષીને વર્ણન કરાયેલું છે, તેની સમજ પ્રાપ્ત કરનાર જ જૈનાગના તત્વજ્ઞાનને સત્યરીતે સમજી શકે. કારણ કે જૈનતત્ત્વજ્ઞાનને પાયે જ સાપેક્ષવાદ યા સ્યાદ્વાદ અને અનેકાંતવાદ ઉપર ચણાયેલે છે. માટે જ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજે જૈનપણાનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે –
સ્યાદ્વાદ પૂરણ જે જાણે, નયગર્ભિત જસ વાચા ગુણપર્યાય પ્રવ્ય જે બુઝે, સેહી જૈન હૈ સાચા. પરમગુરૂ! જન કહે કયું હવે.
Page #42
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
એકાન્તદષ્ટિએ તત્વની પ્રરૂપણું કરનાર વ્યક્તિ તે અસત્યને પ્રરૂપક છે. પૂર્ણ-સ્વતંત્ર-સર્વગ્રાહ્ય અને સર્વ–વ્યાપક એવું જેનતત્ત્વજ્ઞાન તે અનેકાન્તદષ્ટિ પૂર્વકનું હેઈ એકાન્તદષ્ટિએ જોવાથી તેનું સત્ય ગ્રહણ કરી શકાતું જ નથી. જૈન હોય કે જૈનેતર હોય તે પણ એકાન્તદષ્ટિએ કોઈપણ તત્વની પ્રરૂપણ કરનારને જૈનદર્શનમાં નિન્દવ અને મિથ્યાત્વી તરીકે ગણાવ્યો છે.
જેમ જમાલી તે મેક્ષતત્વ, કેવલજ્ઞાનમયઆત્મા, છકાય, છ દ્રવ્ય વગેરે બધું માનતે હતે. પણ એકાદ વચન એટલે ૪ માળે હે એ અનેકાન્ત વચનમાં તેને અવિશ્વાસ થે. અને તે વિષય અંગે પિતે એકાન્તદષ્ટિથી જ પ્રરૂપણ કરવા લાગે. આ જમાવી તે કઈપણ જૈનેતર નહિં પણ જૈનદર્શની હતા. એટલું જ નહિં પણ તે જૈન સાધુ અને તેમાંય વર્તમાન જૈનશાસનપતિ પ્રભુ શ્રી મહાવીરદેવને ગૃહસ્થપણાનો જમાઈ હોવા છતાં પણ તેને મિથ્યાત્વી કહી વડી કાઢયે. એવી રીતે જીવ-અછવાદિ સર્વ તને માન્ય રાખનાર “ગષ્ટા માહિલે” પણ આત્માના સંબંધને ક્ષીર-નીરની જેમ નહિ, પણ કંચુકવત્ માન્યું. તેને પણ નિન્દવ ગયે.
જ્યાં સત્યને પક્ષપાત છે, ત્યાં વ્યક્તિનો પક્ષપાત હોઈ શકે જ નહિં. વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રોડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જૈનદર્શનમાં તે યથાર્થ તત્વને પક્ષપાત છે, વ્યક્તિને પક્ષપાત નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જૈનદર્શનને માન્ય દેવ-ગુરૂ-ધર્મને અનન્યરાગી વ્યક્તિ પણ, તત્વની પ્રરૂપણ લેશ માત્ર પણ જે વિપરીત પણ કરે તેવાઓને મિથ્યાત્વી ગણી વખોડી કાઢયા છે.
પટ્ટશલ નામના પરિવ્રાજકને તત્ત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણા વડે હરાવી વિજય મેળવનાર જૈન સાધુને તેના ગુરૂએ તેની બેટી પ્રશંસા નહિં કરતાં, વિપરીત પ્રરૂપણે અંગેની માફી નહિં માગવાથી તેને સંઘ બહાર મૂકી દીધાની હકિકત જૈનઈતિહાસમાં દર્શાવાઈ છે. આવી છે જનદર્શનની પ્રમાણિક્તા અને સત્યના સંરક્ષણ માટેની નીડરતા.
જૈનદર્શન જ એક એવું દર્શન છે કે તેમાં જુદાં જુદાં દષ્ટિબિન્દુઓ સિધુમાં મળતી સરિતાઓની માફક સમાએલાં છે. માટે જ તેના તત્વજ્ઞાનને અનેકાન્તવાદ–સ્યાદ્વાદ અપેક્ષાવાદ વગેરે નામથી જૈનદાર્શનિકે ઓળખાવે છે.
તત્વચિંતક મહાપુરૂષોએ સત્યના સાક્ષાત્કાર માટે રજુ કરેલ અનેકાનેક સિદ્ધાન્ત પૈકી સ્યાદ્વાદ યા અપેક્ષાવાદને સિદ્ધાન્ત મુખ્યરૂપે સર્વમાં શિરમણ છે. સ્યાદવાદી યા સાપેક્ષવાદીઓ જ સત્યને પામી શક્યા છે, અને પામી શકશે.
અજ્ઞાનથી, રાગદ્વેષથી કે હવૃત્તિથી નિર્માણ થયેલાં કલ્પિત સત્યને ઉડાવી દઈ, રાગદ્વેષથી પર રહી શુદ્ધ રીતે પ્રતિપાદન કરતાં પૂર્ણ સત્ય અને આંશિકસત્યને માન્ય રાખવામાં સાપેક્ષવાદ જ ઉપયોગી બની રહે છે. પારમાર્થિક, આધ્યાત્મિક, અને વ્યવહારિક સાંસારિક, ઈત્યાદિની સત્યતાના સર્વ માર્ગોમાં એક સરખે જ ઉપયોગી બની રહેનાર આ
Page #44
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
૨૫
સાપેક્ષવાદ-સ્યાદ્વાદ યા અનેકાન્તવાદ જ છે. તે સ્યાદ્વાદ શું છે? સત્ય પ્રરૂપણામાં અને સત્ય પામવામાં તથા વિશ્વશાંતિ માટે તે કેવે અને કેવી રીતે ઉપયોગી છે, અને વિવિધસ્વરૂપે તે કેવી રીતે ગ્રાહ્ય છે, તેની સવિસ્તૃત હકિકત આગળ વિચારાશે. અહિં તે માત્ર એટલું જ જાણવું ઉપયેગી છે કે વસ્તુતત્વમાં યથાર્થ સત્યની શોધ તે આ અનેકાન્તવાદ ચા સ્યાદ્વાદથી જ થઈ શકે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ઉપેક્ષાવાળા ભૈતિક
આવિષ્કારમાં સુખની ભ્રમણ વસ્તુ તત્વના યથાર્થ સત્યપ્રાપ્તિ માટેના જે સિદ્ધાન્તની શોધ, આધ્યાત્મિક વિચારણા માટે કરી શકાય છે, તે જ સિદ્ધાન્તથી ભૌતિક પદાર્થનું સત્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. તેવા સિદ્ધાન્તને અનેકાન્તવાદ કહેવાય છે. એવા અનેકાન્તવાદની દષ્ટિપૂર્વક પદાર્થમાત્રનું સ્વરૂપપ્રરૂપક દર્શન, તે અનેકાન્ત દર્શન યા સ્યાદ્વાદદર્શન કહેવાય છે.
અનેકાન્તદર્શનના આવિષ્કારકે, જિન–વીતરાગ-સર્વજ્ઞા જ હોઈ શકે છે. કારણ કે વસ્તુની પૂર્ણતાનું સ્વરૂપ જાણવાની શક્તિ તે સર્વજ્ઞમાં જ હોય. સર્વજ્ઞ એટલે સંપૂર્ણજ્ઞાની. તેમના જ્ઞાનમાં લેશમાત્ર ન્યૂનતા હોઈ જ ન શકે. કારણ કે તેઓશ્રીએ તેમની જ્ઞાનશક્તિના આચ્છાદક તત્વને પરમ પુરૂષાર્થથી સંપૂર્ણપણે ક્ષય કરી પૂર્ણજ્ઞાનને પ્રગટાવ્યા બાદ જ તેઓ તત્વની પ્રરૂપણ કરતા હોવાથી તેમની દ્રષ્ટિમાં– જ્ઞાનમાં, વસ્તુસ્વરૂપને લેશમાત્ર અંશ પણ અજ્ઞાત રહેતો નથી. માટે ભૌતિક અગર આધ્યાત્મિક, યા જડ અગર ચેતન, એમ બન્ને પ્રકારના પદાર્થનું સત્ય અને સંપૂર્ણ નિરૂપણ, સંપૂર્ણજ્ઞાની એવા સર્વજ્ઞ ભગવાને કથિત, સ્યાદ્વાદ માર્ગથી જ સમજી શકાય છે.
જડતે શારીરિક યા ભૌતિકઅને ચેતન તે આત્મિક યા આધ્યાત્મિક શક્તિ સમજવી. સ્કૂલ હેવાના કારણે જડશક્તિ
Page #46
--------------------------------------------------------------------------
________________
ભૌતિક આવિષ્કારમાં સુખની ભ્રમણ
૨૭:
તે ઈન્દ્રિયગમ્ય છે. અને અતિ સૂક્ષ્મ હોવાના કારણે ચૈતન્યશક્તિ તે અતિન્દ્રિય છે. ઈન્દ્રિયગમ્ય વસ્તુ તે અનુભવ
ગ્ય છે. અને અતિન્દ્રિપ્શમ્ય એ ચૈતન્યભાવ તે અનુમાનગમ્ય છે.
જડજગતની સારી શોધ કરવા દ્વારા આજના વિજ્ઞાને જગતને મુગ્ધ બનાવી, વિશ્વના મનુષ્ય માટે અનેકવિધ સુખ સગવડતાનાં સાધન ઉપસ્થીત કર્યા હોવા છતાં પણ, દુઃખની વાત એ છે કે જડ સિવાય ચેતન ભાવ જેવું બીજું કેઈક મૌલિક તત્ત્વ, આ ધરતી પર હોવાનું વાસ્તવિક રીતે આજના વિજ્ઞાનના ખ્યાલમાં હજુ આવી શક્યું નથી. તેઓ હજી એ સમજી શક્યા નથી કે જડને સૂક્રમ પરમાણુની શકિત કરતાં ચેતન તત્વના પરમાણુમાં હજારો ગણી શકિત ભરી હોય છે. એટલું જ નહિં પણ જડ પરમાણુની શક્તિને આવિષ્કાર તે ચેતનશક્તિના આધારે જ છે.
ચેતન શક્તિ પિતાના સંકલ્પ બળથી પણ જડપદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. એક ચેતન શક્તિ ધારક પ્રાણિ કોઈ પણ જાતના બાહ્યપ્રગવિના આંતરિક સંકલ્પ બળથી અન્ય પ્રાણિઓના દિલને આકષી શકે છે. દુશ્મનને મિત્ર બનાવી શકે છે. હિંસક ભાવથી મુક્ત બનાવી શકે છે. વિશ્વના પ્રાણિયમાં મૈત્રી ભાવનાને પ્રસરાવી વિશ્વશાંતિ પણ સ્થાપન કરી શકે છે. પરંતુ આ શક્તિને સાચી દિશામાં પ્રયોગ થાય તે જ જડ પદાર્થની સહાય વિના બધાં કાર્યો પાર પાડી શકાય છે. આપણા
Page #47
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો પૂર્વજો આવું જ્ઞાન ધરાવતા હતા. પણ આજે તે જ્ઞાન, માત્ર ગ્રંથમાં જ પુરાઈ રહ્યું છે.
આજનું વિજ્ઞાન કે આજને વિદ્વાન, જડજગતની આસપાસ જ આંટા મારે છે. પણ તેને ખબર નથી કે ચેતનની અનંતશક્તિને અને તેની પ્રગટ કરવાની પ્રક્રિયા આદિને ખ્યાલવિના, માત્ર જડપદાર્થોના સોગ દ્વારા થતા સુખમાં લેશમાત્ર આંતરિકસુખ હેવાનું યા જડપદાર્થોના આવિષ્કાર દ્વારા વિશ્વશાંતિ પ્રસરાવવાનું ધ્યેય, એ તે અગ્નિ દ્વારા શીતલતા પ્રાપ્ત કરવાની યા પાણીમાંથી માખણ કાઢવાની અભિલાષા જેવું છે.
ચેતનની અનંતશક્તિથી અજ્ઞાત એવા માત્ર ભૌતિકવિજ્ઞાનથી આકર્ષિત બની રહેલા ભારતીય નાગરિકના જીવનમાંથી પણ બીજાના સુખે સુખી થવાની ભાવના લગભગ ભુંસાઈ ગઈ છે. સામાજીક રીતે સંયુક્તકુટુંબની પ્રથા પણ - હવે લગભગ લેપ થઈ ગઈ છે. વ્યક્તિગત રીતે દરેક ભારતીય સાદાઈને ત્યાગી દઈને એણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી ટાપટીપ, દંભ અને વિલાસિતા વગેરે દૂષણે અપનાવ્યાં હોવાથી પિતાની આર્થિકદષ્ટિએ મેંઘા જીવન ઘેરણને નિભાવી રાખવા માટે એને અનેક પ્રકારના ખોટા અને અપ્રમાણિકમાર્ગો ગ્રહણ કરવા પડે છે.
અહિં સમજવું જરૂરી છે કે ચેતનના લક્ષ્યવિનાના કેવળ જડ પુદ્ગલના જ આવિષ્કારે અને તેને ઉપયોગ -શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયોગીતાની દષ્ટિએ ચેતનાના
Page #48
--------------------------------------------------------------------------
________________
ભૌતિક આવિષ્કારોમાં સુખની ભ્રમણ
૨૯:
જ્ઞાનરહિત કેવળ જડના જ આવિષ્કારે, અને ચેતનનાજ્ઞાનપૂર્વકના જડના આવિષ્કાર, એ બન્નેનું સ્વતંત્ર મહત્વ છે. બન્નેય સત્યની મંજિલ પર પહોંચવા ઈચ્છે છે, પરંતુ ચેતનના ખ્યાલપૂર્વકના જડપુગલના આવિષ્કારને વિકાસ મુખ્યત્વે તે આત્મવાદના રૂપમાં જ છે. એવા વિકાસથી મનુષ્યને ક્ષમા, સંતોષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થાય છે. જ્યારે ચેતનને ભૂલી જઈ જડના જ આવિષ્કારોને વિકાસ આધિભૌતિક જ રહ્યો છે. કેવળ ભૌતિક સામગ્રીથી જ મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, પરંતુ ચેતનને ભૂલી જઈને માત્ર ભૌતિક સાધનોના ઢગલાઓથી વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્તા કદાપિ. પ્રાપ્ત થવાની નથી.
ચેતનના આવિષ્કારની સમજરહિત કેવળ જડના જ આવિષ્કારની દ્રષ્ટિ તે બાહ્યદષ્ટિ છે. અને ચેતનના આવિષ્કાર પૂર્વકની જડના આવિષ્કારની દૃષ્ટિ તે આંતરદૃષ્ટિ છે. આંતરદષ્ટિને પ્રાપ્ત કરવાની પ્રેરણ કરતું પદાર્થવિજ્ઞાન જ આત્માને. શાંતિની નજીક લઈ જાય છે. આંતરદષ્ટિને પ્રાપ્ત મનુષ્ય જ સમજી શકે છે કે જડપદાર્થો કરતાં ચેતન તે અચિંત્યશક્તિધારક છે. ચેતનને પોતાની અચિંત્ય શક્તિઓની પ્રગટતાથી પ્રાપ્ત થતા સુખની આગળ, ભૌતિક સામગ્રીની. અનુકુળતાથી પ્રાપ્તસુખ તુચ્છ છે, ત્યાજ્ય છે, પરાધીન છે, નશ્વર છે.
સામાન્યબુદ્ધિવંત કદાચ માનવા લલચાશે કે જેનાથી એશ આરામ મળતું હોય તેવા જ્ઞાનનું દૃષ્ટિબિંદુ શા માટે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
ન રાખવું ? પરંતુ આ કાચી સમજણ છે. આત્મિકવિદ્યાની પ્રાપ્તિમાં જે અવર્ણનીય આનંદ રહ્યો છે, તેની કલ્પના સામાન્ય બુદ્ધિમાનને આવવી મુશ્કેલ છે. અને તેથી જ તે એશઆરામને સ પૂર્ણ સુખ સમજી લઈ તેની પ્રાપ્તિના જ્ઞાનને જ સાચું જ્ઞાન, સાચું ભણતર અને સાચી કેળવણી ગણી બેસે છે. આવા લોકેને હજુ સમજાયું નથી કે સુખ તે ભૌતિક સાધનમાં નથી. પણ માનસિક આનંદમાં છે. માણસ પાસે બધી જાતની ભૌતિક સંપત્તિ હોવા છતાં તેને ઘણીવાર સુખને અભાવ જ જણાય છે. માટે સમજી લેવું જરૂરી છે કે મન જ સુખ અને દુઃખ સજે છે. એટલે મનને શી રીતે મર્યાદિત રાખવું, એ જ વસ્તુ આપણા માટે અગત્યની બની રહે છે. માનસશાસ્ત્રને અભ્યાસ પણ કહે છે કે સમતા અને સંતોષ એ મનની શાંતિનાં કારણે હોઈ જીવન વ્યવહારની દરેક કિયા કરતી વખતે મનને ખૂબ જ સંતોષી અને સમભાવી બનાવવા પૂર્વક શાંતિમાં રાખવું જોઈએ. પાર્થિવ વસ્તુની આકાંક્ષા ત્યાગી, મનને નિગ આત્મચિંતવનમાં કરવાથી મન સ્થિર અને શુદ્ધ થાય છે. માટે ફેગટ વિચાર અને સ્વાર્થ કામનાદિથી મનને હઠાવી પરમાત્મામાં– આત્મશુદ્ધસ્વરૂપ ચિંતવનમાં, શમ અને સંવેગભાવનામાં, મનને એકાગ્ર બનાવી રાખવાથી વિષયની વાસનાઓ, ઇન્દ્રિયની લેલુપતાઓ દૂર થશે. અને આત્મા પરમ સમાધિ અનુભવશે.
ચેતન જ્ઞાતા છે, જ્યારે જડ, રેય છે. જ્ઞાતા તે પિતાની જ્ઞાન–શક્તિની પ્રગટતા અનુસાર તે ય પદાર્થને જાણ શકે છે. જ્ઞાતાની ચેતનશક્તિ જ્યાં સુધી જૂનાધિક પ્રમાણમાં
Page #50
--------------------------------------------------------------------------
________________
ભૌતિક આવિષ્કારમાં સુખની ભ્રમણ
૩૧ પણ આચ્છાદિત યા સુષુપ્ત છે, અપ્રગટ છે, ત્યાં સુધી રેય પદાર્થોનું જ્ઞાન કરવામાં તેને ચક્ષુ આદિ ઇન્દ્રિયરૂપ સાધનની આવશ્યકતા રહે છે. પદાર્થોનું જ્ઞાન કરવામાં વર્તતી આ પરાધીનતા એ જ પણ દુઃખ છે. પરંતુ ચેતનનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મા જ્યારે પુરૂષાર્થથી પિતાની ચેતનશકિતની પૂર્ણતાને સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ પ્રગટ કરે છે, ત્યારે વિશ્વના કેઈ પણ પ્રકારના સ્થલ કે સૂક્ષ્મપદાર્થોને જાણવામાં તેને ઈદ્રિરૂપ સાધનોની કે કેઈયાંત્રિક સાધનની આવશ્યકતા રહેતી નથી. તેને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલા સમસ્ત પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓનું જ્ઞાન અંજલિમાં રહેલ જળની માફક આત્મ પ્રત્યક્ષ વતે છે. આવા જ્ઞાનીઓ તે કેવલજ્ઞાની યા સર્વજ્ઞ કહેવાય છે. આવી જ્ઞાન શક્તિ પ્રગટ કરવા પહેલાં કોધ, લેભ, ભય, હાસ્ય, આદિ દોષોથી જીવન મુક્ત બનાવી વીતરાગ દશાની પ્રાપ્તિ બાદજ સર્વજ્ઞતા આવી શકે છે. કોઈના કહેવા માત્રથી કે દ્રષ્ટિરાગથી પ્રેરાઈને કંઈ તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા, સ્વીકારાતી નથી. પરંતુ તે ગુણેની પ્રાપ્તિને સિદ્ધ કરતા તેમને જીવનને કમબદ્ધ સ્પષ્ટ ઇતિહાસ હોય છે. આ વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ, એજ આત્મવાદી દર્શનને આરાધકેનું ધ્યેય હોય છે. તેમને પ્રાપ્ત ભૌતિક અનુકૂળતાને ઉપભોગ આત્માની આ રીતની વિકાસ સાધનામાં જ હોય છે. માટે જ કેવળ ભૌતિક સામગ્રીની પ્રચુરતા માત્રથી સંતુષ્ટ નહિં બની રહેતાં, તે સામગ્રીને ઉપભોગ, આત્મવિકાસના માર્ગે વાળી આત્માની સંપૂર્ણ સ્વભાવ દશાને પ્રગટ કરવાની ભાવનાપૂર્વક પ્રયત્નશીલ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨
બની રહેવાને, ભારતના આત્માવાદી દર્શનને મુખ્ય આદર્શ હોય છે. અને તેમાં જ શાશ્વત શાંતિ સુખની પ્રાપ્તિ છે.
વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પદાર્થના વિવિધ સ્વરૂપે થતા આવિષ્કારના પ્રયત્નમાં આપણે વિરોધ નથી. તેના દ્વારા જે જે અંશે લોકોનું અહિક હિત સાધવામાં પણ વાંધો નથી. પરંતુ તે બધી પ્રવૃત્તિમાં માત્ર વર્તમાન ભવ. પૂરતા જ સુખનું યા દૈહિક સુખ પુરતું જ દષ્ટિબિન્દુ નહિ રાખતાં, હિંસા અને અહિંસાના વિવેકપૂર્વક ચેતનની અનંત શક્તિને અને તે શક્તિને વિકસાવવાને ખ્યાલ તે ચૂકાવ ન જ જોઈએ.
દૈહિક અનુકૂળતા યા પ્રતિકૂળતામાં માત્ર જડ પ્રકૃતિનું જ અધિપત્ય સ્વીકારી લઈ, તેની જ પ્રવૃતિ દ્વારા ફેલાતા સંસ્કારોથી તે માનવ સમુદાયના જીવન ઉપર જડ પ્રકૃતિના થરો વધુને વધુ પ્રમાણમાં ખડકાતા જશે. અને તે દ્વારા માનવ સુખશાંતિની પ્રાપ્તિને બદલે દિનપ્રતિદિન માનસિક દુઃખની ભયંકર ગર્તામાં ધકેલાતે જશે. માટે સાચી સુખશાંતિની પ્રાપ્તિ માટે, માનવ-માનવ વચ્ચે અને જગતના સર્વપ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રસરાવવા માટે, સ્વાર્થભાવને ત્યજી, પરમાર્થભાવને પ્રચલિત બનાવવા માટે, વિશ્વશાંતિના અમોઘ સાધનરૂપ આત્મજ્ઞાનને પ્રસરાવવાની આવશ્યકતા, વિશ્વના દરેક રાષ્ટ્રોએ પિતાના રાષ્ટ્રહિત માટે પહેલી સ્વીકારવી પડશે.
રાષ્ટ્રીયકાનુનેદ્વારા માનવસમુદાયના જીવનમાંથી જે દુર્ગણનષ્ટ નહિં કરી શકાય, તે દુર્ગણેની નષ્ટતામાં મુખ્ય
Page #52
--------------------------------------------------------------------------
________________
સત્યની શોધ
૩૩
રૂપે તે આત્મિક સદ્ગુણોના સંસ્કાર વિકસાવનાર આત્મિકજ્ઞાનના ફેલાવા માટે દરેક રાષ્ટ્રોએ પહેલે પ્રયત્ન કરે જોઈએ. અને તેમાં આત્મહિતના સાધકે એવા આધ્યાત્મિકસંતની નિશ્રા સ્વીકારવી જોઈએ.
વિશ્વશાંતિના અમેઘ ઉપાય સૂચક, જીવનને આત્મ સંતોષી બનાવવામાં માર્ગદર્શક, અને વિશ્વના પ્રાણિ માત્ર પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવી તે પૂર્વકાળે ભારતના સંતે જ હતા. એ સંતના પ્રભાવે જ વિશ્વના દરેક ભાગમાં ભારત. દેશની મહત્તા હતી. એવા સંતથી જ ભારત દેશ ગૌરવશાલી હતે. ભેગ કરતાં ત્યાગની મહત્તા ત્યારે વધુ હતી. મહાન ભેગી પણ ત્યાગીના ચરણોમાં શીર ઝુકાવી પોતાની ભેગલાલસાને કંગાલીયત ગણતે. શરમીદો બની રહે.
આજે તે બધું વિસરાઈ ગયું છે. અને સંતની ઉપેક્ષા કરી, સંતપણાને ગૌણમાની રાજ્યસત્તા યા રાજ્ય હોદ્દાને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે. બાહ્ય આડંબરી નશ્વરસુખની. પ્રાપ્તિ માટે થતા પ્રયત્નમાં જ રાષ્ટ્રને વિકાસ માની લઈ, રાજ્યદ્વારી તંત્ર પણ પ્રજાના હિતના ઉપાયની ઉપેક્ષા કરી, સ્વસત્તા અને સ્વાર્થવૃત્તિને ટકાવવામાં જ, પ્રજાહિતના કૃત્રિમ ઓઠા હેઠળ પ્રયત્નશીલ બની રહી સ્વસ્વાર્થને જ સાધી લેતા આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એ આપણું ભારતદેશ માટે ઓછું શોચનીય ન ગણાય. આ બધાનું કારણ એકમાત્ર આત્મિક જ્ઞાનને અભાવ જ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩–આત્મિક ગુણાની સમજ
આત્માનું અસ્તિત્વ જ્ઞાનથી સમજાય છે. અને તે અનુભવ કરતાં માલુમ પડે છે. આત્મામાં સર્વ પદાર્થને જાણવાની જ્ઞાનશક્તિ, તેમજ સર્વ પદાર્થાને દેખવાની દનશક્તિ, અને પેાતાના શુદ્ધસ્વભાવે વવાની ચારિત્રશક્તિ, એમ ત્રણે શક્તિએ સત્તારૂપે રહેલી છે. અનાદિકાળથી કાઁવરણ વડે આચ્છાદિત બની રહેલ એ જ્ઞાન-દન-ચારિત્રરૂપ ત્રણે ગુણાને પ્રકાશ થાય, અર્થાત્ તે ગુણત્રય ઉપરનુ` કમ સમૂહ પડેલ સર્વથા નાશ થાય—વિખરાઇ જાય, ત્યારે વાદળ છાયા રહિત સૂર્યના તેજની જેમ તે ગુણત્રય, પરિપૂર્ણ પ્રકાશે છે. જ્યાં સુધી તે ગુણત્રયનુ આચ્છાદક ક પડલ, સંપૂર્ણ નષ્ટ ન પામે ત્યાં સુધી પણ જે જે જ્ઞાનાદિનાં આવક ના જે જે અંગે નાશ થાય, તે તે અશે વ્યક્તિપણાની અપેક્ષાએ ક્ષયેાપશમભાવે ગુણત્રય યુક્ત આત્મા કહેવાય. અને તે જ્ઞાનાદિઆવરણ કર્માંના સર્વથા નષ્ટ થયેથી સાયિક ભાવે ગુણત્રયયુક્ત આત્મા કહેવાય. આવા ક્ષાયિકભાવે ગુણત્રયપ્રાપ્તિયુક્ત આત્મા, પરમાત્મા કહેવાય.
અનાદિકાળથી સ’સારમાં ભ્રમિત જીવાને દુઃખી બની રહેવામાં, આ ગુણત્રયની આચ્છાદિત અવસ્થા જ કારણભૂત છે. જેટલે જેટલે અંશે ગુણત્રયની નિરાવરણદશાની પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માને દુઃખ એછું. અને ગુણત્રયની સ`પૂર્ણ
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણાની સમજ
નિરાવરણ દશાની પ્રાપ્તિમાં આત્મા, લેશમાત્ર પણ દુ:ખ વિનાના કાયમી `પૂર્ણ સુખી.
૩૫
જેમ જવરાદિ વ્યાધિથી પીડાતા મનુષ્ય, તે વ્યાધિની ન્યૂનાધિકતાનુસાર, ન્યુનાધિક્તાએ પણ દુઃખી તો ખરો જ. અને વ્યાધિની સંપૂર્ણ નષ્ટતાએ શારીરિક દ્રષ્ટિએ સ'પૂર્ણ સુખી ગણાય. તેમ આત્મિક દ્રષ્ટિએ યા આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્માનુ સુખીદુઃખી પશુ', ક`પડલસમૂહની ન્યૂનાધિકતા અને સર્વથા નષ્ટતાના અનુસારે સમજવું. માટે જ વિવેકી આત્માના મુખ્ય પુરૂષાર્થ, મુખ્યધર્મ, એ ગુણત્રયીની પ્રગટતા માટેના જ હાવા જોઈ એ. એ ગુણત્રયસ્વરૂપ આત્મિક ગુણાના, આત્માના સ્વરૂપને અને આત્માની સ્વાભાવિકદશાને ખ્યાલ જ્યારે જીવને થાય—સમજાય—સ્વીકારાય, ત્યારે જ મનુષ્યને તે માટેના પુરૂષાર્થ કરવાની ઉત્કંઠા જાગે.સયેાગાનુસાર પ્રયત્નશીલ અને, અને પોતાના તે ગુણાની સ`પૃષ્ણ પ્રગટતા ન થાય, ત્યાંસુધી તેની પ્રગટતાના જ ખ્યાલવાળા—લક્ષ્યવાળા અની રહે. ભારતનાં વિવિધકાળે વત્તતાં વિવિધ આસ્તિક યા આધ્યાત્મિક આત્મવાદી દેનામાં પણ મનુષ્યને જ્યાંસુધી આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણાનુ ભાન ન આવે, એ ગુણા જ આત્માના સ્વસ્વરૂપી હાવાની શ્રદ્ધા ન જાગે, ત્યાંસુધી સંસારિક ભાગ સામગ્રીના સથા ત્યાગ પૂર્ણાંક ચેાગીપણું સ્વીકારી, અનેક રીતે તપ-જપ આદિ કાયકષ્ટ સહન કરવા છતાં પણ આત્માની સ્વભાવ દશારૂપ વાસ્તવિકસુખની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ આત્માના આ ગુણોને સ્વીકાર, છદ્મસ્થ (અસર્વજ્ઞ) જીવે માટે આપ્તપુરૂષના વચન વિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણ થઈ શકે છે.
જ્ઞાન એ પદાર્થ સ્વરૂપની વિશેષબોધક ચેતનશક્તિ અને દર્શન એટલે પદાર્થ સ્વરૂપની સામાન્ય બોધક ચેતનશક્તિ રૂપ છે.
વસ્તુતાએ તે બને જ્ઞાનસ્વરૂપે જ છે. પરંતુ સેયપદાર્થને સામાન્ય સ્વરૂપે જાણવા ટાઈમે વર્તતી ચેતના તે દર્શનસ્વરૂપે ઓળખાય છે. અને રેયપદાર્થને વિશેષરૂપે સ્પષ્ટરૂપે જાણવાટાઈમે વર્તતી ચેતના તે જ્ઞાનસ્વરૂપે ઓળખાય છે.
યપદાર્થ, ઈન્દ્રિયગ્રાહ્ય થવા ટાઈમે પ્રથમ તે એ અમુક વસ્તુ છે. એટલે જ જીવને જે ખ્યાલ આવે છે, તે દર્શન છે. અને ત્યારબાદ તે વસ્તુ આવી છે, આવા રવરૂપે છે, માટે અમુક હોવી જોઈએ, અને આ તે જ વસ્તુ છે, એમ સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ જીવને પેદા થાય છે, તે જ્ઞાન છે. દ્રષ્ટાંતતરીકે કોઈ વસ્તુ ઉપર દ્રષ્ટિ પડવા ટાઈમે આ વસ્તુ, તે, માણસ છે કે અન્ય કઈ ચીજ છે, એટલે જ
ખ્યાલ પેદા થાય છે. પરંતુ ત્યાર બાદ તે વસ્તુ અન્ય કઈ નહિં પણ માણસ જ છે, અને તે પણ અમુક વ્યક્તિ છે, આવા સ્વભાવવાળે છે કે આવા ગુણ અને દષવાળે છે, એ પ્રમાણે તે માણસ અંગે અતિસ્પષ્ટતા પૂર્વકને ખ્યાલ પેદા થાય છે. એવી રીતે સ્પર્શેન્દ્રિયગ્રાહ્ય રસનેન્દ્રિયગ્રાહ્ય, ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય, અને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય પદાર્થ અંગે પણ સમજવું.
Page #56
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણની સમજ
૩૭
- વસ્તુ ઇન્દ્રિયગ્રાહ્ય બનવા ટાઈમે, દર્શન બાદ જ્ઞાન ( વિશેષબોધ) થવામાં કંઈ વધુ ટાઈમ લાગતું નથી. ઇંદ્રિયગ્રાહ્યશકિત વધુવાળાને આ રીતે દર્શન (સામાન્ય બેધ) બાદ જ્ઞાન થવામાં વર્તાતે ટાઈમ અતિ અલ્પ હોય છે. છતાં યપદાર્થનું જ્ઞાન, છદ્મસ્થ જીવને કેવા કર્મો થાય છે, તે હકિકત જૈનદર્શનમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણાસ્વરૂપે અતિસ્પષ્ટપણે સરલતાથી સમજી શકાય તેવી રીતે દર્શાવાઈ છે.
પહેલું દર્શન અને પછી જ જ્ઞાન, એ નિયમ છદ્મસ્થ (સર્વજ્ઞ) જીવો માટે જ છે. સર્વને તે પહેલું જ્ઞાન અને પછી દર્શન સ્વરૂપે ઉપગ વર્તે છે, કારણ કે સર્વને સર્વ રૂપી–અરૂપી યપદાર્થનું જ્ઞાન, ઈન્દ્રિવડે નહિ થતાં આત્મસાક્ષાત્કારરૂપે થાય છે. તેમાં તેમને ઈન્દ્રિયેની અપેક્ષા રહેતી નથી.
વિશ્વમાં બે જાતના પદાર્થો છે. (૩) વર્ણ—ગંધ-રસ અને સ્પર્શયુક્ત અર્થાતૃ રૂપી અને (૨) વર્ણાદિ રહિત અર્થાત્ અરૂપી. તેમાં રૂપી પદાર્થો જ ઇન્દ્રિયગ્રાહ્ય બની શકે છે. અરૂપી પદાર્થો તે ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતા નહિં હોવાથી તેવા પદાર્થોનું જ્ઞાન તે સર્વજ્ઞ બનેલાઓને જ હોય છે.
જ્ઞાનગુણના આચ્છાદક તત્ત્વનું પડલ ન્યૂનાધિકપણે જ્યાં સુધી આત્માની જ્ઞાનશકિતને આવરીને રહેલું હોય છે, ત્યાં સુધી ઇન્દ્રિયની સહાય વિના પદાર્થને આત્મા જોઈ જાણી શકતું જ નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
ઇંદ્રિયે વડે -જે પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકવાની આત્માની જ્ઞાનશક્તિમાં પણ ન્યૂનાધિકતા હોય છે. સર્વ સંસારી જીવની ચૈતન્યશક્તિ (યશકિત) કંઈ એક સરખી જ હતી નથી, એવું આપણે વિવિધછમાં સ્પષ્ટ અનુભવીએ છીએ. વળી પદાર્થજ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ અનુભવ્યા બાદ પણ સ્મૃતિદ્વારા તે પદાર્થનું સ્વરૂપ ચિંતનસ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. એક વખત જોયેલી મુંબઈ-કલકત્તા કે દિલ્હીની બજારને અમુક ટાઈમ બાદ ઘરે બેઠાં પણ તે બજારનું ચિત્ર, સ્મૃતિદ્વારા આપણી સામે આપણે ચિંતવી શકીએ છીએ. આમાં પણ આત્માની જ્ઞાનશકિત કામ કરતી હોવા છતાં, સ્મરણશકિત પણ કંઈ સર્વ જીની અને એકના એક જીવને પણ સદાને માટે એક સરખી હોઈ શકતી નથી. શીખેલું ભૂલી જવાય અને બહુ પ્રયત્ન તેને યાદ પણ કરી શકાય. કોઈની યાદશકિત બિલકુલ મંદ હાય, અને કેઈની અતિ તીવ્ર પણ હોય, આ બધું આત્માની જ્ઞાનશક્તિની જૂનાધિતાનાઆધારે છે. આવી બધી જાતની શકિતને જેન દર્શનમાં મતિજ્ઞાન તરીકે ઓળખાવી છે.
વળી કેઈની પાસે સાંભળીને પણ વસ્તુ સ્વરૂપને ખ્યાલ આપણને પેદા થાય છે. દૂરદૂર દેશની મુસાફરીમાં અજાણ્યા એવા તે પ્રદેશના નકશાઓ જોઈને આપણે તે સ્થાનમાં હરવાફરવાની અનુકુળતા મેળવી શકીએ છીએ. વળી વિવિધ જાતનું વિષયવિજ્ઞાન આપણે તે તે વિષયના સાહિત્ય દ્વારા અગર તે વિષયના અભ્યાસીના મુખેથી આપણે જાણી શકીએ છીએ. દાર્શનિક શાસ્ત્ર દ્વારા આત્મા આદિ આધ્યાત્મિક
Page #58
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણની સમજ
વિષયનું જ્ઞાન પણ આપણે જાણી શકીએ છીએ. આ રીતે વર્તતી જ્ઞાનશકિતને શ્રુતજ્ઞાન કહેવાય છે,
વળી કેટલાક છદ્મસ્થ (અસર્વજ્ઞ) છે, ઈન્દ્રિય પ્રત્યક્ષવિના દૂર દૂરના પણ કેટલાક રૂપીપદાર્થોને આત્મસાક્ષાત્કાર જાણ અનુભવી શકે છે. પરંતુ તે જ્ઞાન, દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ સ્વરૂપે મર્યાદિત હોય છે. અર્થાત્ વિશ્વનાં સર્વ દ્રવ્ય પૈકી અમુક રૂપી દ્રવ્ય, અમુક સ્થાન સુધીનાં જ દ્રવ્ય, અમુક ટાઈમથી મર્યાદિત દ્રવ્યો અને અમુક સ્વરૂપ પૂરતાં જ જાણી શકે છે. આવું જ્ઞાન ધરાવનારાએમાં આવી જ્ઞાનશક્તિ પણ સદાના માટે એક સરખી જ અને કાયમી ચાલુ રહે જ તેવી હેઈ શકતી નથી. અને અન્યાન્યજીમાં પણ પરસ્પર આવી જ્ઞાનશક્તિની સમાનતા પણ હોઈ શકતી નથી. આવા જ્ઞાનને જૈનદર્શનમાં અવધિજ્ઞાન, તરીકે દર્શાવ્યું છે.
વળી કેટલાકની જ્ઞાનશક્તિ એવી પણ વિકસેલી હોય છે કે અન્યના વિચારને પણ તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને અને ભાવની અમુક મર્યાદાપૂર્વક કેઈપણ જાતની બાહ્ય સામગ્રીયંત્રાદિની સહાય વિના સ્વયં આત્મસાક્ષાત્કાર જાણી શકે છે. આવું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
વળી કોઈપણ જાતની બાહ્યસામગ્રીની સહાય વિના, પ્રગવિના, ઇંદ્રિયેની સહાય વિના, સ્વયં ઈન્દ્રિય પ્રત્યક્ષ કે ઇકિયપક્ષ એવા સમગ્ર વિશ્વમાં રહેલા રૂપી અને અરૂપી સર્વ પદાર્થો અને તેની વિકાલિક અવસ્થાને સંપૂર્ણપણે આત્મસાક્ષાત્કાર
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જાણી શકનાર જ્ઞાનને કેવલજ્ઞાન કહેવાય છે. માટે જ કેવળજ્ઞાની તે સર્વજ્ઞ છે. તે કેવળજ્ઞાન સદાકાળ શાવતું વતે છે. જીવની જ્ઞાનશક્તિની તે અતિમ પરાકાષ્ટાન છે. તેથી આગળ, કોઈપણ જાતની વિશેષ જ્ઞાનશક્તિનું અસ્તિત્વ હેઈ શકતું નહીં હોવાથી તે જ્ઞાન, પૂર્ણજ્ઞાન છે. દરેક સર્વજ્ઞનું આ જ્ઞાન, એક સરખું જ હોવાથી કોઈપણ સર્વજ્ઞપ્રરૂપિત તત્વજ્ઞાનમાં અન્ય સર્વ પ્રરૂપિત તત્વજ્ઞાનથી વિપરીતતા અગર જૂનાધિકતા હતી જ નથી.
આ રીતે આત્માની જ્ઞાનશક્તિ, વિવિધ સ્વરૂપે આત્મામાં દેખાય છે. પાંચજ્ઞાને પૈકી જેને સંપૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાનઅનંતજ્ઞાન કહેવાય છે, તેવું જ્ઞાન, દરેક જમાં પ્રચ્છન્નભાવે સત્તારૂપે તે રહેલું જ છે. પરંતુ વાદળઘટાથી આચ્છાદિત રહેલ સૂર્યનાં કિરણોનું તેજ, વાદળઘટાના વિખરાઈ જવાથી જ પ્રકાશિત બને છે, તેવી રીતે કર્યાવરણથી આચ્છાદિત જ્ઞાનશક્તિ, જેમ જેમકમવરણ ઓછું થતું રહે છે, તેમ તેમ તે વધુ પ્રકાશિત બને છે. અને આવરણના સંપૂર્ણક્ષયે પૂર્ણભાવે પ્રગટ છે. વાદળઘટાથી આચ્છાદિત બની રહેવા ટાઈમે સૂર્યકિરણોના તેજનું કંઈ નાસ્તિત્વ નથી. પરંતુ પ્રચ્છન્નભાવે અસ્તિત્વ તે છે જ. અને વાદળઘટા વિખરાઈ ગયા બાદ તે સૂર્યકિરણોનું તેજ આવિર્ભાવે અર્થાત્ પ્રગટરૂપે વર્તે છે. એવી રીતે કર્યાવરણુટાઈમે આત્માનું જ્ઞાન, પ્રચ્છન્નભાવે, અને કમવરણની નષ્ટતાએ તે જ્ઞાન આવિર્ભાવે પ્રગટે છે.
જ્યાં સુધી પૂર્ણભાવે, જ્ઞાન પ્રગટ ન થાય, ત્યાંસુધી આવરણ કમની ન્યૂનાધિકતાને અનુસારે આત્માની જ્ઞાનશક્તિ, અપૂર્ણ
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણની સમજ
૪૧
અને વિવિધ પ્રકારની વસ્તી રહે છે. તેમાં કેવળજ્ઞાન સિવાય આકીના ચાર પ્રકારના જ્ઞાનોપૈકી તે પ્રત્યેક પ્રકારના જ્ઞાનના પણ વિવિધભેદ જૈનદર્શનમાં જણાવેલ છે. આવી વિવિધતાવાળું જ્ઞાન તે શપથમિકભાવનું જ્ઞાન કહેવાય છે.
પાંચમું કેવળજ્ઞાન તે જ્ઞાનશક્તિની પૂર્ણતારૂપે હોવાથી તેતે એક જીવમાં પણ સદાનામાટે, અને તે જ્ઞાનને પ્રગટ કરનાર દરેક જીવમાં અન્ય સમાનભાવી અને શાશ્વત હોવાથી સર્વનું કેવળજ્ઞાન સદાના માટે એક જ જાતનું હોય છે. જેથી તેમાં કંઈ પણ ભેદ સંભવી શકે નહિં. કેવળજ્ઞાનીને લેશમાત્ર પણ કર્યાવરણ બાકી રહેતું નહિં હોવાથી તે જ્ઞાન, ક્ષાયિકભાવે કહેવાય છે.
જ્ઞાન એ આત્માને મુખ્યગુણ છે, સ્વભાવ છે. જેથી કેઈપણ દશામાં વત્તતે આત્મા, જ્ઞાનરહિત અર્થાત્ જાણપણાની શક્તિ રહિત તે હેતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલી જ્ઞાનશક્તિ તે સ્વભાવજ્ઞાન છે. અને અપૂર્ણ જાણશક્તિ તે વિભાવજ્ઞાન છે. સ્વભાવ જ્ઞાન તે કોઈપણ પ્રકારના આચ્છાદનરહિત છે. અને વિભાવજ્ઞાન તે ન્યૂનાધિકરીતે પણ કર્મથી આચ્છાદિત છે. ' હવે દર્શન અંગે વિચારતાં દર્શન એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલપૂરતા જ્ઞાનને (જાણવાપણુને) જ દર્શન કહેવાય છે. વસ્તુના જાણપણની પ્રથમભૂમિકા તે દર્શન છે. નિર્વિકલ્પ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જૈનશાસ્ત્રોમાં દર્શનને સામાન્યાપયેાગ, નિરાકારાપયેગ વીગેરે નામેાથી પણ ઓળખાવેલ છે. જ્ઞાન તે સાકાર અને સવિકલ્પ છે. દન તે નિરાકાર અને નિવિકલ્પ છે.
૪૨
ઉત્ત્પત્તિની દ્રષ્ટિએ જ્ઞાનની પહેલ દર્શીન હેાવા છતાં પણ નિણૅયાત્મકના કારણે જ્ઞાન, અધિકમહત્ત્વવાળું હાવાથી આત્માનાગુણાપૈકી જ્ઞાનને સર્વપ્રથમ ગુણતરીકે ગણાવ્યું છે.
દર્શીન એ છદ્મસ્થના જ્ઞાનની પ્રારભ ભૂમિકા છે. જેથી વસ્તુનું સામાન્યધ બાધકજ્ઞાન એ જ દર્શન છે. વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે. જેમ દેવદત્તનામે કોઈ વ્યક્તિમાં મનુષ્યપણું એ સામાન્ય છે. અને તે દેવદત્ત છે, અમુકગામના છે, આવા દેખાવવાળા છે, અમુક સ્વભાવી છે, એ બધુ' તેનામાં વિશેષપણુ` છે. એવી રીતે માસ બી તે ફળસ્વરૂપે સામાન્ય છે. અને તે અમુકગુણકારી છે, અમુક આકારની છે, ખાટી છે કે મીઠી છે, થાડા રસવાળી છે કે ઘણારસવાળી છે, તે બધુ... તેનામાં વિશેષ છે. આ પ્રમાણે દરેક વસ્તુ અંગે સામાન્ય અને વિશેષપણું સમજી લેવુ'.
ચેતના જ્યારે વસ્તુના વિષયને દર્શનરૂપે અર્થાત્ સામાન્યરૂપે ગ્રહણકરે છે ત્યારે, અને જ્યારે જ્ઞાનરૂપે અર્થાત્ વિશેષરૂપે ગ્રહણકરે છે, ત્યારે, એ દન અને જ્ઞાનકાળે ગ્રાહ્યવસ્તુમાં કંપિણ ખાસ ફેર પડતા નથી; ફેર પડતા હાય તે તે એટલે જ કે જ્યારે અમુક વિષય, દનમાં સામાન્યરૂપે, ભાસિત થાય છે, ત્યારે તેનું વિશેષરૂપ કાયમ હોવા છતાં, માત્ર તે વખતે ભાસિત થતુ નથી. એવી રીતે
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણાની સમજ
જ્ઞાનકાળમાં વિશેષરૂપ ભાસિત થાય છે, અને સામાન્યરૂપ કાયમ છતાં તે વખતે ભાસિત થતું નથી. દાખલા તરીકે માસ બી લઈએ. તે જ્યારે સામાન્ય ગ્રહણમાં ફળ (ફૂટ) આદિ સામાન્ય સ્વરૂપે ભાસે છે, ત્યારે તે મીઠાશ, ખટાસ, ગુણકારક, આદિ ભિન્નભિન્ન વિશેષાની અપેક્ષાએ તે વિશેષાત્મક હેાય છે જ; માત્ર એ વિશેષે તે વખતે ભાસમાન નથી હાતા. તેથી ઉલટું, જ્યારે ઉક્તવિશેષાવિશેષગ્રહણકાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ફ્ળ પણું અર્થાત્ સામાન્યસ્વરૂપ હાય છે જ, છતાં તે વખતે તે ભાસમાન નથી થતું. એવી રીતે આત્માઅગે લઇએ તે તે જ્યારે સામાન્યગ્રહણમાં ચૈતન્યઆદિ સામાન્યસ્વરૂપે ભાસે છે, ત્યારે તે ઔપામિક, ક્ષાયિક આદિ ભિન્નભિન્ન વિશેષાની અપેક્ષાએ તેમાં વતું વિશેષાત્મક હોવા છતાં માત્ર એ વિશેષા તે વખતે ભાસમાન નથી હાતા. તેથી ઉલટું, જ્યારે તે આત્માના ઉક્તવિશેષા, વિશેષગ્રહણ કાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ચૈતન્યઆદિ તેનું સામાન્યસ્વરૂપ હોવા છતાં, તે વખતે તે ભાસમાન નથી થતુ. સારાંશ એ છે કે, દર્શીનકાળમાં વિષયને વિશેષઅંશ અભાસમાન હાઈ ગૌણ છે, અને જ્ઞાનકાળમાં તેને સામાન્યઅશ ગૌણ હાય છે.
૪૩
દન એ છદ્મસ્થનાજ્ઞાનની પ્રારંભ ભૂમિકા, અને જ્ઞાન એ પછીની વતી વસ્તુના વિશેષસ્વરૂપની બેધક ભૂમિકા છે. બન્ને ભૂમિકામાં જ્ઞાન તે છે જ, પર`તુ એક ભૂમિકામાં વસ્તુના સામાન્ય સ્વરૂપે અને ત્યાર પછીની ભૂમિકામાં વિશેષ
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨
સ્વરૂપે છે, એટલે જ ભેદ હોવાના કારણે દર્શન અને જ્ઞાન- સ્વરૂપે ભેદો છે. એટલે સામાન્ય મનુષ્યને એ જ વિચાર આવે કે જેટલા જ્ઞાનના ભેદો દર્શાવ્યા છે, તેટલા જ ભેદો દર્શનના પણ હોવા જોઈએ. કારણ કે જ્ઞાનની પ્રારંભ ભૂમિકામાં દર્શન છે જ. એટલે જ્ઞાન તે પાંચભેદે દર્શાવ્યું છે, તેમ દર્શન પણ પાંચભેદે હોય. પરંતુ આ રીતની સમજણ વ્યાજબી નથી. કારણ કે શામાં આત્માના જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ સમજાવવા સાથે જ્ઞાનના પાંચભેદ દર્શાવી, દર્શનના ચારભેદ દર્શાવ્યા છે. અને તે જ વ્યાજબી છે. તેની સમજણ નીચે મુજબ વિચારવાથી સ્પષ્ટ સમજી શકાશે.
(૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન - અને (૪) કેવળદર્શન એમ ચારભેદે દર્શન છે. અહિં જ્ઞાનમાં જેમ મતિ અને શ્રુત સંજ્ઞા આવી તેમ દર્શનમાં તે બન્નેમાંથી એકેય સંજ્ઞાવાળું દર્શન નથી. એવી રીતે જેમ મન:પર્યવની સંજ્ઞાવાળું જ્ઞાન છે, તેમ તે સંજ્ઞાવાળું પણ દર્શન નથી. તેની સ્પષ્ટતા દર્શાવતાં કહ્યું છે કે, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ પ્રાથમિક ભૂમિકા છે. પરંતુ તે બનેનાં નામ મતિદર્શન નહીં હોવાનું કારણ એ જ છે કે દર્શનમાં
ચક્ષુઇન્દ્રિયનું મહત્ત્વ અધિક છે. ચક્ષુના મહત્ત્વના કારણે એક - ભેદ ચક્ષુના નામે અને બીજે ભેદ, શેષ ઈન્દ્રિયે અને મનના
હિસાબે અચક્ષુનામે રાખે છે. વળી શ્રુતપ્રાપ્તિમાં વર્તાતી ચૈિતન્યશક્તિ હંમેશાં સવિકલ્પક હોવાથી શ્રુતજ્ઞાનની માફક મૃતદર્શન પણ હોઈ શકતું નથી. સવિકલ્પકપણું તે વિશેષ ધબ્રાહ્ય છે. એ પ્રમાણે મન:પર્યવદર્શન પણ ન હોય. કારણ
Page #64
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણાની સમજ
૪૫.
કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે તે મનઃવજ્ઞાન એ અવધિજ્ઞાનના જ વિશેષ વિકાસ છે. અવવિધજ્ઞાન અને મનઃ૫વિજ્ઞાન, એક જ ઉપયાગ ( ખ્યાલ–લક્ષ્ય )ની એ ભૂમિકાએ છે. તેમાં મનેદ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે, ત્યાંસુધીની ભૂમિકા તે અધિજ્ઞાનની છે. અને તેના ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મનઃપ`વજ્ઞાન કહેવાય છે. ચિ'તનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દન હોઈ શકે નહિ. મનેાદ્રવ્યને દેખવા ટાઈમે દન હેાય, પણ તે તે અવિધદનમાં ગણાય. એટલે મનઃ પવદન - હાઈ શકતું નથી. એ માટે (૧) ચક્ષુદĆન (૨) અચક્ષુદČન (૩) અવધિદર્શન અને (૪) કેવલદન એમ દનના ભેદ ચાર સંજ્ઞાથી યુક્ત છે, તે જ ખરાખર છે. છદ્મસ્થ અને સર્વજ્ઞના જ્ઞાન તથા દર્શનના ક્રમમાં ભેદ છે. કારણ કે સજ્ઞના જ્ઞાનની પ્રારભ ભૂમિકા જ્ઞાનાયેાગસ્વરૂપે છે. એ રીતે ભૂમિકા ભેદ હોવા છતાંપણ સÖજ્ઞમાં કેવલજ્ઞાનની માફક કેવલદન પણ છે.
જૈનશાસ્ત્રમાં દર્શનશબ્દ ખાસ પારિભાષિક છે. એની. પરિભાષા પ્રમાણે તે શબ્દના બે અર્થ ખાસ લેવાય છે. એક તેા સાકારથી અર્થાત્ વિશેષથી ભિન્ન એવા નિરાકાર ઉપચેાગ–સામાન્ય ઉપયેગ; અને બીજો અથ શ્રદ્ધા.
પહેલા અ વિષે આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીજી મહારાજાએ સન્મતિ પ્રકરણ ગ્રંથમાં જણાવ્યું છે કે, દન શબ્દના અ, જ્ઞાનશબ્દના અદ્ભૂત સાકાર ઉપયોગ કરતાં.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
ભિન્ન, નિરાકાર ઉપયાગ એવા નથી. પણ જ્ઞાનશબ્દ પ્રતિપાદ્ય ઉપયાગ જ અપેક્ષા વિશેષે દર્શનશબ્દને પ્રતિપાદ્ય બને છે.
દનશબ્દને બીજો અર્થ શ્રદ્ધાના વિષયમાં પણ આચાર્ય શ્રી સ્પષ્ટતા કરતાં કહે છે કે મેાક્ષના ત્રણ ઉપાયા પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્મૠન જે સમ્યજ્ઞાનથી જુદુ મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન જ સભ્યગ્ઝન છે. અલખત્ત કર્યું સમ્યગ્યુજ્ઞાન, સમ્યગ્દર્શન માનવુ એ જ પ્રશ્ન થશે; પણ તેના ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વ વિષે જે અપાયાત્મક નિશ્ચય હાય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દન એ વિશિષ્ટ રૂચિરૂપ છે, પણ રૂચિ
:
એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. જિનેાકત પદાર્થો વિષે જે • વાસ્તવિક અને અટલ નિશ્ચય થાય છે, તે જ મતિરૂપ જ્ઞાનરૂચિ હાઈ સભ્યઢČન છે.
એ તેા ખરૂ છે કે જે જે સમ્યજ્ઞાન છે, તે બધાં સમ્યગ્દન છે જ; પણ બધાં દાનિક શાસ્ત્રા કઈ સભ્યજ્ઞાન નથી. કારણ કે, જે સિદ્ધાંતા એકાંતવિષયક રૂચિરૂપ હાય, તે મિથ્યાજ્ઞાન હેાઈ સમ્યજ્ઞાન નથી હેતુ; માત્ર અનેકાંત વિષયક રૂચિરૂપ દાર્શનિક સિદ્ધાન્તા જ સભ્યજ્ઞાન હાય છે. છેવટે ફલિત એ થાય છે કે, જિનેાકત તત્ત્વવિષયક યથા દન, તે અનેકાંતરૂચિરૂપ હેાવાથી સભ્યજ્ઞાનરૂપ જ છે, નહિ કે સમ્યગ્નાનથી જુદું; માટે સમ્યગ્દર્શનના અથી એ અનેકાંતતત્ત્વના અવધારણ વાસ્તે જ પ્રયત્ન કરવા જોઈએ.
Page #66
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણોની સમજ અનુમાન પ્રમાણથી કેવળજ્ઞાન અને કેવીદશે. નની સિદ્ધિ –
વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા (૧) જડ અને (૨) ચેતન, એમ બે પ્રકારના પદાર્થો પૈકી સુખ-દુઃખ, શુભ-અશુભ-શુદ્ધ -અશુદ્ધ લાગણીઓ તથા પદાર્થસ્વરૂપને ખ્યાલ અર્થાત્ 3યપદાર્થનું જ્ઞાન, તે ચેતનશકિતધારક એવા જીવમાં જ હોઈ શકે છે. જડ પદાર્થોમાં ઉપરોકત લાગણીઓ અને યપદાર્થનું જ્ઞાન, હોઈ શકતું જ નથી. જડ પદાર્થો તે લાગણુ રહિત જ હોય છે. જ્યારે કોઈપણ જીવ, ચૈતન્ય (જ્ઞાન) રહિત તે હોઈ શકે જ નહિં.
આ ચૈતન્ય યા જ્ઞાનગુણનો વિકાસ દરેક જીવમાં, યા તે એકના એક જીવમાં એક સમયથી અન્ય સમયમાં, જૂનાધિક રીતે પણ જોવામાં આવે છે. બિસ્કુલ જ્ઞાનના અંશ રહિત તે કઈપણ જીવ, કયારેય હોઈ શકે જ નહિ. અને
એ રીતે હોય તે જીવ અને જડ (અજીવ)માં કંઈ પણ ભિન્નતા કહેવાય જ નહિં. બન્ને સરખાં જ ગણાય. પણ એવું બને જ નહિં.
જ્ઞાનગુણની ઉપરોક્ત ન્યૂનાધિકતા તથા વિકાસતાના હિસાબે તે જ્ઞાન ગુણની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણપણાનું પણ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિ-વૃદ્ધિ (વધઘટપણું) દેખાય તે તે વસ્તુમાં વસ્તુ વિકાસની પ્રકર્ષતા–સંપૂર્ણતા-અન્તિમ વિશેષતા પણ હેવી જ જોઈએ. માટે જ અનંતયને વિશેષ ધર્મને
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨
જણાવનાર જ્ઞાનગુણને પ્રકર્ષ તે કેવળજ્ઞાન, અને અનંત
યના સામાન્ય ધર્મને જણાવનાર દર્શન ગુણને જે પ્રકર્ષ (પૂર્ણતા–અંતિમ અધિકતા) તે કેવળ દર્શન છે. જ્ઞાન અને દર્શન ગુણની આ રીતની પૂર્ણતા, તે, તે, ગુણના આચ્છાદક કર્મપડલ (કર્યાવરણ)ને સંપૂર્ણ નાશ થવાથી જ થતી હોવાના કારણે કેવળજ્ઞાનને ક્ષાયિક ભાવનું જ્ઞાન અને કેવળ દર્શનને ક્ષાયિક ભાવનું દર્શન કહેવાય છે. જ્યારે અન્ય જ્ઞાનેને ક્ષાપશમિક જ્ઞાન કહેવાય છે. અને અન્ય દર્શનેને ક્ષાપશમિક દર્શન કહેવાય છે.
હવે ચારિત્ર અને વિચારીએ તે વસ્તુ પ્રત્યે વર્તતી. રાગદ્વેષરહિત ચિત્તવૃત્તિને અર્થાત્ આત્માના સમતાભાવને ચારિત્ર કહેવાય છે. પિતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે. તથા પિતાથી ભિન્ન એવા અજીવદ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એ જ ચારિત્રની પરિણતિ છે. રાગ અને દ્વેષ એ પરભાવ મગ્નતા છે. અને ઉપશમભાવ–સમતાભાવ–સમાનભાવ તે સ્વધર્મ રમણતા છે. પરભાવ મગ્નતામાં વર્તાતા રાગ-દ્વેષ તે કષાય. સ્વરૂપ છે. આ કષાયના ત્યાગરૂપ ચારિત્રગુણની માત્રા પણ ઉપરોક્ત જ્ઞાનગુણની માફક સંસારી જીવમાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. કષાયની અધિકતામાં ચરિત્ર ગુણની ન્યૂનતા, અને કષાયોની ન્યૂનતાએ ચારિત્રની વિશેષતા વતે છે. આ રીતે ચારિત્રની વિશેષતાને પણ ક્યાંક અંત હવે જોઈએ, કે જેવિશેષતાથી વધીને તે વિશેષતાને સંભવ જ ન હોય
Page #68
--------------------------------------------------------------------------
________________
આમિક ગુણેની સમજ એટલે રાગદ્વેષના સંપૂર્ણ અભાવમાં જ અન્તિમ ઉત્કર્ષતા. સ્વરૂપ ચારિત્રને બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરવો જ જોઈએ. સંપૂર્ણ રાગષના અભાવે અન્તિમ ઉત્કર્ષતારૂપ ચારિત્રને ક્ષાયિક ભાવનું ચારિત્ર કહેવાય છે. કહ્યું છે કે –
द्रष्टो रागाद्य सदभाव : क्वचिदर्थे यथाऽऽत्मन : । तथा सर्वत्र कस्योपि, तदभावे नारित बाघकम् ॥
અર્થ—કોઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ જે દૂર થતે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય તે તેમાં કોઈપણ બાધક નથી.
- જ્યાં સુધી અન્તિમ ઉત્કર્ષતારૂપ ચારિત્રથી ન્યૂનતાવાળું વર્તતું ચારિત્ર, જીવમાં પ્રવર્તે છે, ત્યાં સુધી તે ચારિત્રને ક્ષાપશમિક ભાવનું ચારિત્ર કહેવાય છે.
આ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ઉપરાંત આત્માને ગુણ તે વીર્ય (આત્મિક શક્તિ સ્વરૂપ) સ્વરૂપે પણ છે. શક્તિ યા વીર્યની બાબતમાં આપણી સમજ કેવળ શારીરિક શક્તિ પૂરતી જ મર્યાદિત છે. પણ તે આપણી ગેરસમજ છે. કારણ કે શારીરિક શક્તિની પ્રેરક તે આત્મશક્તિ જ છે. શારીરિક શક્તિ તે માત્ર, સંસારી જીની આત્મશક્તિના. વપરાસમાં સાધન રૂપે કામ કરી રહી છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૦
આત્મવિજ્ઞાન ભાગ ૨
સાધન ગમે તેટલું મજબુત હોય, પરંતુ તે મજબુત એવા સાધનના ઉપગ વડે કરાતી કાર્યસિદ્ધિને આધાર તે સાધનના પ્રવર્તક ઉપર જ છે. શાસ્ત્ર ગમે તેવું પાણીદાર હોય પરંતુ તે વડે વસ્તુ ઉપર કરાતા ઘાની અસરમાં વર્તતી ન્યૂનાધિતાને આધાર તે ઘા કરનાર વ્યક્તિના બળ ઉપર જ નિર્ધારિત છે. ઘા કરનાર વ્યક્તિ નબળો હોય તે તેના વડે કરાતો શસ્ત્રને ઘા, વસ્તુના છે નભેદનમાં ધાર્યું કામ આપી શકતા નથી. તેવી રીતે આત્મિકબળ નબળું હોય તે કેવળ શારીરિક બળના આધારે જ ઇચ્છિત કાર્યસિદ્ધિ થઈ શકતી નથી.
કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ વધુ દેખાવા છતાં આત્મિક બળ અલ્પ પ્રમાણમાં અનુભવાય છે. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં, આત્મિક શૌર્ય વિશેષપણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ ઉપર જ છે. કેટલાંક દુબળાં પ્રાણિ જે નિર્બલ દેખાય છે. તે ક્યારેક
ક્યારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. અને મોટા શરીરવાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એ જ આત્મિક બળના આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢપણ હેય છે. કેમ કે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હેતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પક્ષમાં આત્મિકબળ–વીર્ય જ કામ કરે છે.
વર્તમાનકાળે પણ જૈન ધર્મના અનુયાયીઓમાં થતી દેઢ દોઢ માસ ઉપરાંતની ઘોર તપશ્ચર્યાઓમાં અને અન્યપણ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ૧
આત્મિક ગુણોની સમજ દીર્ઘ તપશ્ચર્યામાં માત્ર શારીરિક બળ જ કંઈ કામ કરતું નથી. દોઢ દોઢ મહિના સુધીમાં તે શરીર, કૃશ બની જતું હોવા છતાં, આત્મિક શક્તિની પ્રચુરતાએ તે તપસ્વીઓ બિલકુલ સમાધીપૂર્વક પોતાની જીંદગી ટકાવી શકે છે.
જૈન દર્શનના શાસ્ત્રોમાં વીર્ય (આત્મિક શક્તિ)ને બે પ્રકારનું જણાવ્યું છે. (૧) અભિસંધિજ વીર્ય અને (૨) અનભિસંધિજ વીર્ય.
આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર તે હાથ વડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ બળની જે આવશ્યકતા રહે છે, એવી એચ્છિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત વિર્ય
અભિસંધિજ વીર્ય' કહેવાય છે.
શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ, શરીરમાંથી વિસર્જિત થાય છે. નિંદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તવીર્યને “ અનભિસંધિજ વીર્ય” કહેવાય છે.
આ બે પ્રકારના વીર્યપૈકી પહેલા અભિસંધિજ વીર્યની સમજ તે આપણે સમજી શકીએ છીએ. બીજા પ્રકારના અનભિસંધિજ વિર્યની સમજ આપણે કદાચ ન સમજી શકીએ તે પણ અનુમાનથી તે તેની સાબિતી થઈ શકે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
પદાર્થ,
ઉપર કહ્યા મુજખ શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ અને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે. અનાવશ્યક શરીરમાંથી વિસર્જિત થાય છે ભેજનના કળીઓ ઉરમાં પ્રવેશ્યા બાદ તે જ કોળીયાનુ રસ-રૂધિર-માંસ-મેદ્ર અસ્થિમજ્જા અને શારીરિકવી, એ સાત ધાતુ રૂપે વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રાજરાજની અનુભવની વાત છે. આ રીતે થતા પરિણમનના આધાર શુ? શારીરિકબળ છે? શરીરમાંથી આત્મા ચાલ્યા ગયા બાદ તે શરીરમાં આહારની વિવિધ વાનગીઓ નાંખવાથી ઉપરોક્ત રીતે થતુ પરિણમન થશે ખરૂ ? જો તે વખતે ઉપરોક્ત રીતનુ પરિણમન • ન થતુ હોય તે, માનવું જ પડશે કે પરિણમન કરવાની શક્તિ ધરાવનાર વસ્તુના શરીરમાં અભાવ હાવાથી ગમે તેટલા આહારને શરીરમાં નાંખવા છતાં કે ઈંજેકશન દ્વારા શારીરિક શક્તિને પ્રગટ કરવામાં નિષ્ફળતા જ નીવડે છે. આવી નિષ્ફળતા જ પરાક્ષપણે વતા આત્મ વીના પુરાવા રૂપે છે. આત્મિક શક્તિના અભાવે શારીરિક શક્તિનું પ્રવર્તીન હાઈ શકતું જ નથી, એટલે દૈહિકપ્રવર્તનમાં પણ અભ્યંતર રીતે તે આત્મિકશક્તિ જ કામ કરી રહી છે.
પર
મન, વચન અને કાયા તેા જડ હોવાથી આત્માના વીર્ય વિના કોઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. અર્થાત્ વિચાર, વચન કે શારીરિક ક્રિયા થઈ શકતી નથી. કારણ કે વિચાર, વાણી અને શારીરિક ક્રિયારૂપ શક્તિ તે પુદ્ગલમાંથી બની રહેતી હાવાના કારણે તે તે પૌગલીકવીય (શક્તિ) કહેવાય છે. આ પૌદ્દગલીકવીયની પ્રકટતાના આધાર, આત્માના વીય ગુણના પ્રકટીકરણ ઉપર જ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
આત્મિક ગુણાની સમજ
૧૩
શરીરગત પૌલિકવી એ બાહ્યવી છે. બાહ્યવી એ આત્મિક વીના અનેક બાહ્ય સાધનેામાંનુ એક સાધન છે. અર્થાત્ આત્મિકવીર્ય પ્રગટ હાવામાં બાહ્યવીય પણ સંબંધ ધરાવે છે.
જેમ છદ્મસ્થ ( અસન ) જીવાને પેાતાના જ્ઞાનગુણના વપરાસ દ્વારા શેય વસ્તુથી જ્ઞાન પ્રાપ્તિમાં દિયાના આધાર લેવા પડે છે, તેમ આત્માને સ્વશક્તિરૂપ વીના વધરાસમાં વિચાર, વાણી અને શારીરિક પ્રવૃત્તિરૂપ બાહ્યવીર્ય ના આધાર લેવા પડે છે.
વિવિધ પ્રાણિયામાં અને એકના એક પ્રાણિમાં પશુ વિવિધકાળે આત્મિકવીયની વિવિધતા જોવામાં આવે છે. આ વિવિધતાનું કારણ તે વીની અપૂર્ણતા છે. અપ્ તામાં જ અલ્પતા યા બાહુલ્યતા સ્વરૂપે વિવિધતા વતે છે. પૂર્ણતામાં તેવી વિવિધતા હાઈ શકતી નથી. અપૂર્ણતામાં પણ કોઈ જીવ કોઈ પણ કાળે બિલ્કુલ વીર્યાં'શહિત તે હાઈ શકતા જ નથી. કારણ કે વીર્યાં શરહિતપણે તે જીવન જીવી શકાતું જ નથી. એટલે કોઈપણ જીવમાં કોઈપણ કાળે ન્યૂનાધિકપણે પણ આત્મિકવીર્યનું અસ્તિત્ત્વ તે અવશ્ય હાય છે જ.
પૂર્વોક્ત જ્ઞાન, દન અને ચારિત્રની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનાદિ ગુણાની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણ પણાનું પણ અનુમાન કરી શકાય છે, તેવી રીતે આ આત્મિક વીયની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તેની અન્તિમ ઉત્કર્ષ તા રૂપ અનન્તવીર્ય ના ( સ‘પૂર્ણ આત્મિકશક્તિના ) પણ બુદ્ધિમાન
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ પુરૂએ સ્વીકાર કરો જ જોઈએ. તે અન્તિમ ઉત્કર્ષતાવાળું આત્મિકવીર્ય, ક્ષાયિક ભાવનું વીર્ય કહેવાય છે. અને અન્તિમ ઉત્કર્ષ તારૂપ અનન્તવીર્યની પ્રકટતા પહેલાં ન્યૂનાવિકપણે વર્તતું સર્વ પ્રકારનું વીર્ય તે લાપશમિક વીર્ય કહેવાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ આત્માના ચારે ગુણની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા તેટલા તેટલા અંશે વર્તતી આત્મદશાને વિભાવદશા કહેવાય છે. જગતના પ્રાણિને સુખ દુઃખનું જો કંઈપણ કારણ હોય તે વિભાવદશા કહેવાય છે. ઉપરોક્ત ચારે ગુણોની પૂર્ણ પ્રગટતાવાળી દશાને સ્વભાવદશા કહેવાય છે. આત્માની સ્વભાવ દશા અને વિભાવદશાને સમજી નહિં શકનાર પ્રાણિને સુખ-દુઃખની પ્રાપ્તિને, તેના સ્વરૂપને, અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ તે વધુને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે. વિભાવદશા તે કર્મથી સંબંધિત છે. અને સ્વભાવદશા તે કર્મસંબંધથી સર્વથા મુક્ત છે.
આત્મા, સ્વભાવદશા અને વિભાવદશાને સમજે, વિભાવદશાના દુઃખને અને સ્વભાવ દશાના સુખને ખ્યાલ કરે, સ્વભાવદશાની પૂર્ણતામાં કેટલી ન્યૂનતા છે, તે વિચારે, તે ન્યૂનતાનું કારણ સમજી પૂર્ણતાને રોકનાર તત્વને હટાવવાને પ્રયત્ન કરે, અને સ્વભાવ દશાની પૂર્ણતાને પ્રાપ્ત, પરમાત્માને દ્રષ્ટિ સન્મુખ રાખે, તે જ આત્મા, વિભાવદશાના બંધનમાંથી મુક્ત બની, આત્માના અનંત ચતુષ્ટગુણોને પ્રગટ કરી શાશ્વત સુખને ભોક્તા બની શકે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ક–સમ્યગ્દર્શને મતિ, શ્રત આદિ પચે પ્રકારનાં જ્ઞાને તે ચેતના શક્તિની વિવિધ અવસ્થારૂપ છે, તે પિતાપિતાના વિષયને પ્રકાશિત કરવાનું કાર્ય કરતાં હોવાથી તે બધાને જ્ઞાન કહેવાય છે. પરંતુ એમાંથી પહેલાં ત્રણ (મતિ, શ્રત, અવધિ) તે જ્ઞાન અને અજ્ઞાન એમ બે જાતનાં હોવાથી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મૃતઅજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન), એમ કુલ્લ છ પ્રકારે છે.
અહિં કોઈને શંકા થવી સંભવિત છે કે મતિ આદિ ત્રણ જ્ઞાનની માફક મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) પણ પિતા પોતાના વિષયને બંધ કરાવતાં હોવા છતાં તેને અજ્ઞાન કેમ કહેવાય ? જ્ઞાન અને અજ્ઞાનતા. પરસ્પર વિરૂદ્ધ અર્થમાં વાચક હોવાથી પ્રકાશ અને અંધકાર શબ્દની માફક એક જ અર્થમાં લાગુ કેવી રીતે પાડી શકાય ?
આનું સમાધાન એ છે કે મતિઆદિ ત્રણે ચેતન પર્યાયે તે લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન જ હોવા છતાં આધ્યાત્મિક શાસ્ત્રને સંકેત મુજબ સમ્યગ્ર દ્રષ્ટિને તે ત્રણે ચેતન પર્યાયે તે જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિના તે ત્રણે ચેતન પર્યાયે અજ્ઞાન છે.
વળી પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે પ્રમાણિક વ્યવહાર, ઇંદ્રિયાદિ સાધનની પૂર્ણતા અને નિર્દોષતા, તથા વિજ્ઞાન,
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અપૂર્વપ્રકાશ નાંખી તેમના સમ્યગદ્રષ્ટિની માફક મિશ્રાદ્રષ્ટિ પણ હાઇ શકે છે, તે પછી મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન
સાહિત્ય આદ્વિ-વિષા ઉપર યથા નિર્ણય કરવામાં
કહેવાનું શું કારણ ?
આનું સમાધાન કરતાં પણ મહાપુરૂષો જણાવે છે કે સંસારી જીવામાં કેટલાક જીવા મેાક્ષાભિમુખ અને કેટલાક જીવા સ’સારાભિમુખ હાય છે. સમભાવની માત્રા અને આત્મવિવેકના કારણે મેાક્ષાભિમુખ જીવાના જ્ઞાનના ઉપયેગ સાંસારિકવાસનાની પુષ્ટિમાં નડુિં થતાં સમભાવની પુષ્ટિમાં જ થાય છે. આવા મેાક્ષાભિમુખ જીવાનુ જ્ઞાન તે લૌકિકદ્રષ્ટિએ ગમે તેટલું અલ્પ હોવાછતાં પણ તેને જ્ઞાન જ કહેવાય છે. જ્યારે સ’સારાભિમુખ જીવાનુ જ્ઞાન તે ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં તે જ્ઞાન ા વાસનાનું પોષક હોવાથી તેને અજ્ઞાન કહેવાય છે. સ’સારાભિમુખ જીવ ગમે તેટલા અધિકજ્ઞાનવાળે! હાવા છતાં આત્માના વિષયમાં તે તે આંધળા હોવાથી એનુ' અધુય લૌકિકજ્ઞાન, આધ્યા ત્મિકદ્રષ્ટિએ તે અજ્ઞાન જ છે. સ’સારાભિમુખજીવના જ્ઞાનના ઉપયાગ, રાગદ્વેષની તીવ્રતા અને આત્માવિષેના અજ્ઞાનને લીધે સાંસારિક વાસનાની પુષ્ટિમાંજ થાય છે. અને રાગદ્વેષની તીવ્રતાના અભાવે તે થાડાપણ લૌકિકજ્ઞાનના ઉપયોગ આત્માની તૃપ્તિમાં થતા હેાવાથી મેાક્ષાભિમુખ જીવના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે.
સ'સારાભિમુખ જીવા પદાર્થના વત્ત માનપર્યાય (અવસ્થા) ને જ જુએ, પણ અતીત અને અનાગતકાળના પર્યાયાને
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૭
સમ્યગ્દર્શન
જીવે નહિ. કારણ કે તેઓ ભૂત-ભાવિ પાંચાને માનતા નથી, પછી જીવે તે શાના ? મોક્ષાભિમુખ જીવા તે વત્તમાનપર્યાયને જોતાં પણ ભૂત અને ભાવિપર્યાયેાની પણ અપેક્ષા રાખે છે. તેઓ દ્રવ્યમાં વત્તમાનપર્યાયની વિશિષ્ટતા જોવા સાથે અતિત અનાગત (ભૃત અને ભાવિ) પર્યાયાની પણ વિચારણાવાળા હોઇ તેઓના પદાર્થ જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. ઘટ, પટ આદિ પદાર્થી જાણવામાં મેાક્ષાભિમુખ અને સંસારાભિમુખ જીવા, એ બન્ને સરખા છે. પરંતુ પિરણામમાં અને વનમાં સંસારાભિમુખ જીવા કહે છે કે આ ઘટ કેટલેા સારા છે ? ત્યારે મેક્ષાભિમુખ જીવા કહે છે કે આ ઘટ હાલે તે સારા છે, પણ જડસ્વભાવ હાવાચી છેવટે તે હેય (ત્યાય) છે.
જ્ઞાન અને અજ્ઞાન એ જ્ઞાતાની દ્રષ્ટિના આધારે છે. જ્ઞાતા જો સભ્યદ્રષ્ટિ હેાય તે તેનું જ્ઞાન તે સાન છે. અને જ્ઞાતા જે મિથ્યાદ્રષ્ટિ હોય તે તેનું જ્ઞાન તે અજ્ઞાન છે. લૌકિકજ્ઞાન જ અજ્ઞાન હોઈ શકે એટલુ જ નહિ', પણ જ્ઞાતા જો મિથ્યાદ્રષ્ટિ વિપરીતદ્રષ્ટિ ભૌતિકદ્રષ્ટિ...વત હાય તે। અધ્યાત્મિક કહેવાતુ જ્ઞાન પણ તેના માટે અજ્ઞાન બની રહે છે.
અભવ્યા જે પદાર્થ જેવારૂપે હોય, તે રૂપે જાણે ખરા પણ માને નિહ. નવતત્ત્વને તત્ત્વરૂપે જાણે પણ માને નિહ. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા જેવા ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતા નથી. કારણ કે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિં અભવ્યા મેાક્ષાદિ તત્ત્વાને કહે ખરા, પરંતુ “જીનેશ્વરે એમ કહે છે” એ
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
રીતે કહે. જેથી તે જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તે ભવ્ય કે અભવ્યને સરખું થવા છતાં, માન્યતા. સરખી હાતી નથી. જેમ ભણાવનાર પિતા તત્ત્વાર્થાદિ ગ્રન્થા ભણાવે ખરા, પણ માને નહિ'.
જ્ઞાન.
જે જ્ઞાન સદ્-અસના વિવેકને જણાવી ન શકે તે જ નથી. પણ અજ્ઞાન જ છે. અને તેથી જ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન. તે અજ્ઞાન જ છે. મિથ્યાદ્રષ્ટિ અને સભ્યદ્રષ્ટિ એ અને ઘટ પટ આદિ, અગર આત્મા, ક આદિ પદાર્થોને સરખી રીતે જાણતા હાવા છતાં પણ સમ્યદ્રષ્ટિ તે હેયાપાદેય (ત્યાજ્ય અને ગ્રાહ્ય)ના આધ્યાત્મિકદ્રષ્ટિએ વિશેષ વિવેક કરે. મિથ્યા દ્રષ્ટિમાં તેવા વિવેક ન હેાય. માટે જ સમ્યગ્દર્શોન (સમ્ય કત્વ)ની પ્રાપ્તિ પહેલાં જીવમાં જે મતિઆદિ અજ્ઞાનરૂપે હાય છે, તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અથવા મિથ્યાદ્રષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપમાં પરિણત થઈ જાય છે. અને પછી. તેને મતિઆઢિ જ્ઞાન કહેવાય છે. જીવને નવપૂર્વ સુધીનુ જ્ઞાન હોય, પરન્તુ સમ્યકત્વરહિત હાય તે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ કહેવાય છે. અને ફક્ત અષ્ટપ્રવચનમાતા. જેટલું જ્ઞાન પણ જો સમ્યકત્વપૂર્ણાંક હોય તે તેટલું જ્ઞાન પણ જ્ઞાન કહેવાય છે. કહેવાના તાપ એ છે કે જ્ઞાનરૂપી. દસ્તાવેજ ઉપર સમ્યકત્વરૂપી છાપ લાગે તે જ તેને જ્ઞાન. ગણી શકાય છે. સમ્યગ્દર્શન (સમ્યકત્વ)નું લક્ષણ બતાવતાં વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય પહેલાના સૂત્ર બીજામાં જણાવ્યું છે કે :
--
Page #78
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન
'
S
तत्त्वार्थ श्रद्धानं सम्यगू दर्शनम् ॥
અર્થ–પથાર્થરૂપથી પદાર્થોનો નિશ્ચય કરવાની જે રૂચિ, તે સમ્યગ્દર્શન છે.
અહિં સમજવું જરૂરી છે કે ધન, પ્રતિષ્ઠા આદિ સાંસારિક વાસના માટે થતી તત્વજિજ્ઞાસાનું પરિણામ તે સંસારવૃદ્ધિ જ હોવાથી તેવી જિજ્ઞાસાને સમ્યગ્દર્શન કહેવાય જ નહિ. પરંતુ આત્માની તૃપ્તિ માટે અને આધ્યાત્મિક વિકાસને માટે થતી તત્ત્વનિશ્ચયની રૂચિમાં જ સમ્યગ્દર્શન છે. આ સમ્યકત્વ તે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે છે.
નિશ્ચયસમ્યકત્વ તે, આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થતા આત્માના પરિણામથી ફેયમાત્રને તાત્વિક રૂપમાં જાણવાની અને હેય (ત્યાજ્ય)ને છોડીદેવાની તથા ઉપાદેય (ગ્રાહ્ય)ને ગ્રહણ કરવાની રૂચિરૂપ છે. અને એવી રૂચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા, એ વ્યવહાર સભ્યત્વ છે.
આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, તે સર્વને કંઈ અલ્પજ્ઞમનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણી શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે આત્મા, કર્મ, વીગેરે કેટલાક સૂક્ષ્મવિષયી પદાર્થોના સ્વરૂપને યથાર્થરૂપથી નિશ્ચય કરવાની. રૂચિ, કેવા પુરુષોએ પ્રરૂપિત તત્વજ્ઞાન દ્વારા કરવી તે આ પુસ્તકના પ્રારંભમાં જ “સત્યની શોધ નામે પહેલા પ્રકરણમાં વિચારાઈ ગયું છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સૂક્ષ્મવિષયે તે ઈન્દ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નહિં હોવાથી તેવા વિષય અંગે, અસર્વજ્ઞ યા છદ્મસ્થજીની પ્રરૂપણામાં ન્યૂનતા અગર વિપરીતતા આવી જવા સંભવ છે. અને તેથી જ આસ્તિક ગણતાં ભારતીય વિવિધ દેશમાં કેટલીક બાબતો અને ધ્યેય, સમાન માન્યતાવાળાં હોવા છતાં સાથે સાથે અન્ય બાબતે અરસ્પર ભિન્ન માન્યતાવાળી પણ જોવાય છે. આ રીતે આત્માભિમુખ બનેલ જેમાં, પદાર્થ સ્વરૂપને યથાર્થરૂપથી નિશ્ચય કરવાની રૂચિ હોવા છતાં, યથાર્થતાને બદલે વિપરીત વિચારધારાવાળા દાર્શનિક ક્ષેત્રમાં અટવાઈ જવાય છે તેવી રૂચિને પણ વિપરીત રૂચિ કહેવાય છે. આવી વિપરીતરૂચિ તે મિથ્યાત્વ છે. અહીં સમ્યકત્વ અને મિથ્યાત્વ તે અધ્યાત્મ માર્ગમાં પ્રરૂપિત સૂક્ષ્મવિષયે પ્રત્યે અનુક્રમે શ્રદ્ધા અને અશ્રદ્ધારૂપ જ છે.
સૂક્ષ્મવિષયને તે વીતરાગ-સર્વજ્ઞપુરૂના વચનામૃતથી સમૃદ્ધ એવા શાર દ્વારા જ જાણુ–સહી શકાય છે. એટલે તેવાં શા પ્રત્યે શ્રદ્ધા અને તે પ્રમાણે વર્તતી તત્વરૂચિમાં જ સમ્યગદર્શન છે. શ્રદ્ધા એટલે સુદ્રઢતા, પરિપૂર્ણ નિશ્ચલતા “તમે સર્વ નિરસ = નિહિં ફર્થ ” “તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનેએ-વીતરાગેએ -સર્વજ્ઞોએ કહ્યું છે.” ઈત્યાદિ ભાવના–શ્રદ્ધા જ ધર્મજીવનને પાયે છે. આધ્યાત્મિક વિષયમાં એવી શ્રદ્ધારહિત જ્ઞાન, ગમે તેટલું ઉચ્ચકોટિનું હોવા છતાં અજ્ઞાન જ છે. અહીં માત્ર જ્ઞાનની નહિ, પરંતુ જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેયની આત્મીયદ્રષ્ટિથી સફલતા તે સમ્યકત્વના આધારે જ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન
૬૧ પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કર્મ જંજીરોને ગેડી નાંખનાર અને કેવળજ્ઞાનને પ્રગટ કરનાર સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય હોવા છતાં, સમ્યગૂદર્શન વિના અન્તિમ ત્રણેયની કિંમત એકડા વિનાના મીંડાં જેવી છે.
જ્ઞાન શુદ્ધિને આધાર દર્શનશુદ્ધિ અર્થાત્ સમ્યકત્વ છે. તેવી રીતે ચારિત્ર શુદ્ધિને આધાર જ્ઞાન શુદ્ધિ છે. જેને જ્ઞાન શુદ્ધિ હોય તેને જ ચારિત્ર શુદ્ધિ હોઈ શકે છે.
આ ઉપરથી સમજી શકાશે કે ચારિત્ર શુદ્ધિના ઈચ્છકે જ્ઞાન શુદ્ધિનું લક્ષ્ય, પહેલું રાખવું જોઈએ. ઉપગ શુદ્ધિ એ જ જ્ઞાનશુદ્ધિ છે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન તે અશુદ્ધ જ્ઞાન છે-અજ્ઞાન છે. અજ્ઞાશામાં ગમે તેટલું ઉત્કૃષ્ટ તપ અને ત્યાગ હોવા છતાં તેનાથી ચારિત્ર શુદ્ધિ હોઈ શકતી નથી. જ્ઞાન, ચારિત્ર અને તપની શુદ્ધિ માટે પ્રથમ સમ્યગૂદર્શનની આવશ્યકતા છે. સમ્યગ્ગદર્શન પૂર્વકનું જ્ઞાન જ સમ્યગજ્ઞાન સ્વરૂપે બની રહે છે. અને સમ્યગૂજ્ઞાન પૂર્વક વર્તતા જ્ઞાને પગમાં જ ચારિત્ર શુદ્ધિ વતે છે.
જ્ઞાનની શુદ્ધિ તે સમ્યકત્વ અને જ્ઞાનની અશુદ્ધિને મિથ્યાત્વ છે. ખરે જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા) ના કારણે જેટલી પરાધીન સ્થિતિ છે, તેટલી જ અશુદ્ધતા છે. શેય પદાર્થના જ્ઞાનમાં છવસ્થ અને અન્ય ઉપર આધાર છે. બુદ્ધિ અને મનનાં ચશ્માં
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
દ્વારા તે જ્ઞાન પ્રકાશિત થતુ હાવાથી બુદ્ધિ અને મન જેટલાં મલીન, અશુદ્ધ અને વિપરીત હેાય છે. આવા જ્ઞાનને જ્ઞાન નહિ પણ અજ્ઞાન કહેવાય છે. અહિં પણ અજ્ઞાન એટલે જ્ઞાનના અભાવ, જડતા, એમ સમજવાનું નથી. પણ જ્ઞાનની વિપરીતતા–અશુદ્ધતાને જ અજ્ઞાન કહેવાય છે.
આત્મા આદિ ઇન્દ્રિયપરોક્ષ વસ્તુઓના યથા વિષયની સમજણુમાં—શ્રદ્ધામાં લેશમાત્ર ન્યૂનતા અગર વિપરીતતા ધારક જીવાનુ લૌકિક યા આધ્યાત્મિક તત્ત્વાનુ · જ્ઞાન તે અજ્ઞાન જ છે. જ્ઞાનીના થેાડા પણ જ્ઞાનના ઉપયોગ (વપરાસ) આત્મિક તૃપ્તિમાં થતા હેાવાથી તે જ્ઞાન, આત્મશાંતિકારક છે. જ્યારે અજ્ઞાન અશાંતિકારક છે. સમ્યગ્નાનથી જ સમ્યક્ ચારિત્રમાં અવાય છે. બુદ્ધિ અને મનની શુદ્ધિમાં જ જ્ઞાન હાવાથી તે બુદ્ધિ અને મનની શુદ્ધતાને લાવનાર · સમ્યકત્વ જ છે. શાસ્ત્રકાર મહારાજા કહે છે :
।
--:
धनहीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्व धनं प्रधान धनं भवेदेक भवे सुखार्थं भवेभवेऽनंत सुखी सुद्रष्टिः ॥
"
અર્થ –બાહ્યધનથી હીન મનુષ્ય હેાય, પણ જેની પાસે સમ્યકત્વરૂપી ધન છે, તે ધનવાન કહેવાય છે. કારણ કે બાહ્ય ધન તા એક ભવના સુખ માટે છે. અને સમ્યકત્વરૂપી સાચુ ધન તેા ભવે ભવે, જન્મ-જન્મને વિષે અનંત સુખને ઃ આપનાર છે. છેવટ મેાક્ષ સુખને આપનાર છે. માટે બાહ્યધન
Page #82
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન કરતાં પણ આ સમ્યકત્વરૂપી ધન તે અધિક ગુણવાળું – ફાયદાવાળું જાણવું.
સમ્યગ્દર્શનની સર્વોપરિ પ્રધાનતા દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે –
दसण भट्ठो भट्ठो, दसण भटूठस्सणत्थि णिव्वाणं । सिझंति चरणरहिआ, दंसणरहिआ ण सिझंति ॥
અર્થ–સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ વ્યક્તિ જ વાસ્તવમાં ભ્રષ્ટ છે. કેમ કે દર્શન ભ્રષ્ટને મોક્ષ નથી. ચારિત્ર ભ્રષ્ટ તે કદાચિત સિદ્ધ થઈ પણ જાય છે, પરંતુ દનહીન (સમ્યકત્વહીન) કયારેય પણ સિદ્ધ હોઈ શકે નહિં.
Page #83
--------------------------------------------------------------------------
________________
૫ સાધ્ય સાધન-સાધના
અને કાર્ય-કારણભાવ અનાદિકાળથી આત્માની સાથે અગ્નિ લેહવત્ સંબંધિત બની રહી આત્માને સંસારચકમાં પરિભ્રમણ કરાવી દુઃખી દુઃખી કરનાર કર્મસમૂહોને આત્મામાંથી સર્વથા નષ્ટ કરી. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ અનંત ચતુષ્ક ગુણોને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા તેનું નામ જ મેક્ષ છે. મેક્ષ એટલે મુક્ત થવું. માટે કર્મથી સર્વથા અને સદાના માટે મુક્ત બની રહેતી આત્મદશાની પ્રાપ્તિને જ મોક્ષ કહેવાય છે. મેક્ષ એ આત્મિક વિકાસની પરિપૂર્ણતા સ્વરૂપ છે. માટે જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ટા એ જ મેક્ષ છે. | શ્રી ઉમાસ્વાતી મહારાજે તત્ત્વાર્થસૂત્રના પ્રારંભમાં જ મોક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી તેને નિર્દેશ. કરતાં જણાવ્યું છે કે – सम्यग्दर्शनज्ञान चारित्राणि मोक्षमार्गः
અર્થ–સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે.
આ ત્રણે સાધનોમાં સાધનાની પ્રથમ ભૂમિકા રૂપે તે સમ્યગ્રદર્શનને જ જણાવ્યું છે. તે સૂચવે છે કે જ્ઞાન અને
Page #84
--------------------------------------------------------------------------
________________
કર્ય-કરણ૯૨ ચારિત્રને સમ્યગૂરૂપે બનાવનાર તે સમ્યગ્દર્શન જ છે. જ્યાં સુધી જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્રપણું નથી ત્યાં સુધી તે જ્ઞાન અને ચારિત્ર ગમે તેટલી ઉચ્ચ કેટિનાં હોવાં છતાં મેક્ષ. પ્રાપ્તિ માટે ઉપયોગી બની શકતાં નથી.
સમ્યગ્દર્શનીને જ નય અને પ્રમાણુથી થનારૂં જીવાદિ તનું જ્ઞાન હોઈ શકે છે. અને તેને જ સમ્યજ્ઞાન કહેવાય. છે. એ સમ્યજ્ઞાનપૂર્વક જ ચારિત્રમાં વર્તતા જીનું ચારિત્ર જ સમ્યકૂચાત્રિ કહેવાય છે. આવું ચારિત્ર તે કાષાયિક ભાવથી નિવૃત અને સ્વરૂપ રમણતારૂપ છે. હિંસાદિ દોષોને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતનું આચરણ પણ સમ્યફચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે. અને તેની નિવૃત્તિથી જ દેને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. માટે અહિંસાદિના પાલનમાં પણ ધ્યેય તે કાષાયિક ભાવથી નિવૃત્તિ અને સ્વરૂપ રમણતાનું જ હોવું જોઈએ.
અહિં સાધ્ય મેક્ષ છે. અને સાધન તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્ર છે. આ સાધન પણ આત્માથી ભિન્ન નહિં હોતાં આત્માની અત્યંતરદશા સ્વરૂપે જ છે.
જ્યાં સુધી આ રત્નત્રયીમાં અપૂર્ણતા વતે છે, ત્યાં સુધી તે સાધનરૂપ છે. અને સંપૂર્ણતા વર્તે છે, ત્યારે તે સાધન જ સાધ્ય બની રહે છે. એટલે એ ત્રણેની પૂર્ણતા તે જ મેક્ષ. છે. આ રત્નત્રયી પૈકી એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઈ શકતું નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જેમ માટી સાધન છે અને ઘડો સાધ્ય છે. છતાં જ્યાં સુધી ઘડો પરિપૂર્ણરૂપે તૈયાર ન થાય ત્યાં સુધી જ તે બનેમાં સાધન અને સાધસ્વરૂપ ભિન્નતા છે. ઘડે પરિપૂર્ણરૂપે તૈયાર થઈ ગયા બાદ પછી તેને ઘડો જ કહેવાતે હાઈ માટી જ ઘડો બની જાય છે.
કાર્યની સિદ્ધિમાં કારણની આવશ્યક્તા રહે જ છે. કેઈ પણ કાર્યની ઉત્પતિ સાથે કારણને સંબંધ તે કાર્યકારણ સબંધ કહેવાય છે. એક મહાત્માએ શ્રી રૂષભદેવ ભગવાનની સ્તવના કરતાં કહ્યું છે કે –
“કારણ જેને કારજ નીપજે છે,
ખીમાવિજય જિનાગમ રીતરે” વળી અધ્યાત્મયોગી શ્રી આનંદઘજીમહારાજે પણ સંભવનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે – કારણ જેગે કારજ નીપજે રે, એમાં કેઈ ન વાદ; પણ કારણ વિણુકારજ સાધિયેરે,
એ નિજ મત ઉમાદ. છે કાર્યસિદ્ધિમાં આવાં કારણે બે પ્રકારે હોઈ શકે છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ.
વિવિધ પરિણામધારા દ્વારા અને અભેદ કાર્યરૂપે જ પરિણામ પામી જનારા કારણને ઉપાદાન કારણ કહેવાય છે. - ઉપાદાનકરણને કાર્યરૂપે પરિણમવામાં જે વ્યાપકરૂપે આવશ્યક સાધનપણે હોય છે, તે નિમિત્તકારણ છે. કાર્યની
Page #86
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણુભાવ
સાધનામાં સીધી સક્રિયસંયોગથી વળગી રહેવું, એ, નિમિત્તકરણની વિશિષ્ટતા છે. કાર્યસિદ્ધિ પૂર્ણ થયે, નિમિત્ત કારણ ખસી જાય છે. જ્યારે ઉપાદાન કારણ તે કાર્યમાં જ સમાઈ જાય છે.
નિમિત્તકારણ પણ બે પ્રકારનું છે. એક પ્રકાર તે કાર્ય સિદ્ધિમાં વ્યાપકરૂપે આવશ્યક સીધો પેગ આપનારૂં હોય તે, અને બીજો પ્રકાર જે કેવળ સાક્ષિભાવે અથવા કર્તા આદિને સગવડરૂપે જેની ઉપસ્થિતિ આવશ્યક હોય છે. આ બીજે પ્રકાર અપેક્ષા કારણ કહેવાય છે. આ અપેક્ષાકારણ તે સહજ રીતે ઉપસ્થિત યા વિદ્યમાન હોઈ સાધારણપણે સર્વ સામાન્ય વેગ આપનાર છે.
કાર્યની સિદ્ધિમાં અસાધારણગ પૂરાવનારને અસાધારણ કારણ” તરીકે નિદેશવામાં આવે છે. આ અસાધારણ કારણ તે કાર્યસિદ્ધિની કમિકગતિનો ખ્યાલ આપે છે. કાર્ય સિદ્ધિની પૂર્વે ઉત્તરોત્તર વિકાસ પામતી જતી ભિન્નભિન્ન પરિણામ ધારા, એ, ઉપાદાનની જ પરિણામ ધારા છે. ઉપાદાનની પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે કાર્ય છે. ઉપાદાન કારણ તે એકદમ કંઈ કાર્યની પૂર્ણતા સ્વરૂપે પરિણમી જતું નથી. પરંતુ કાર્ય સિદ્ધિની કિયા થતી વખતે એક પછી એક જુદી જુદી પરિણામધારા ઉદ્ભવતી જાય છે. એ ભિન્નભિન્ન પરિણામ ધારાઓમાંથી પસાર થયા પછી અને કાર્યસિદ્ધિની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ કાર્યસિદ્ધિ થવા પૂર્વે આ બધી ભિન્ન ભિન્ન
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ પરિણામ સ્વરૂપ સ્થિતિઓમાં અર્થાત્ કાર્યસિદ્ધિની કમિક ગતિઓમાં આગલી સ્થિતિ તે પાછલી સ્થિતિનું કારણ (ઉપાદાન) છે. અને પાછલી સ્થિતિ તે આગલી સ્થિતિનું કાર્ય છે. આ કાર્ય કારણ પરંપરાની સાંકળ ઉપરથી, વિકાસ, કમિક હોવાનું સમજી શકાય છે. આ કમિક વિકાસ દ્વારા જ અને કાર્યસિદ્ધિની પૂર્ણતા થતી હોવાના કારણે તે પ્રત્યેક વિકાસકમને અસાધારણ કારણ તરીકે ઓળખાવી શકાય. આ અસાધારણ કારણ તે ઉપાદાન કારણનું જ એક અંગ છે.
કોઈપણ કાર્યની નિષ્પત્તિમાં (૧) કર્તા (૨) ઉપાદાન કારણ અને (૩) નિમિત્ત કારણ, એ ત્રિપુટી મુખ્ય અને પ્રધાનપણે આવશ્યક છે. ઉપાદાન કારણની માફક દરેક કાર્યસિદ્ધિમાં નિમિત્તકારણને યોગ, અવશ્ય અપેક્ષિત હોય છે. તે કાર્યથી ભિન્ન હોવા છતાં કર્તાના વ્યાપારે કાર્યને નિપજાવવામાં સહકારી થાય છે.
કાર્યસિદ્ધિ માટે કાર્ય અને તેના ઉપાયનું સમ્યજ્ઞાન જોઈએ, તેમ જ તે ઉપાયને પ્રયોગ પણ યથાર્થ રૂપે કરતાં આવડવો જોઈએ. ન્યાય શાસ્ત્રને નિયમ છે કે જ્ઞાનાતિ રૂછતિ તતો ચરતે અર્થાત્ માણસ પ્રથમ જાણે છે, પછી ઈચ્છે છે, અને પછી તે માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે જાણપણું, રૂચિ અને પ્રવૃત્તિ એ ત્રણેના અનુક્રમ દ્વારા, કાર્યસિદ્ધિ માટે યથાર્થરૂપે કરાતા પ્રયોગમાં, કાર્યને બરાબર ખ્યાલ પણ રહેવો જોઈએ. નહિતર એકને બદલે બીજું બની જવાને સંભવ રહે.
Page #88
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણભાવ
કાર્ય પૂર્ણ થયા બાદ, કારણનો અભાવ થાય છે. માટે કારણ તે સાદિ શાંત છે. વળી કર્તા, કાર્ય રૂચિવાળ થાય ત્યારે જ કારણમાં કારણતા ઉપજે છે. કારણપણું પ્રગટે તે જ કાર્ય નિપજે. કારણપણની પ્રગટતા તે કર્તાના જ્ઞાન, રૂચિ અને પુરૂષાર્થના આધારે જ છે. કર્તાને જ્ઞાન હોય પણ રૂચિ અને પ્રવૃત્તિ ન હોય તે કઈ વસ્તુનું કારણપણું પ્રગટી શકતું નથી. વળી સમજ અને રૂચિ બને હોવા છતાં પ્રવૃત્તિ જ ન હોય તે પણ વસ્તુનું કારણ પણું પ્રગટી
કતા નથી.
કેઈપણ કાર્ય સિદ્ધિ
તે
સાંસારિક યા આત્મિક, કોઈપણ કાર્ય સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપર મુજબ કારણેની આવશ્યકતા જરૂરી છે. અહિં તે આપણે વીતરાગતા યા આત્માના પરમાત્મભાવરૂપ કાર્યસિદ્ધિ માટે જ વિચારવાનું છે. છતાં કાર્યકારણને સરળતાથી સમજવા માટે પહેલાં એક સાંસારિક કાર્ય અને કારણ અંગે વિચારીએ.
જેમ ઘડે બનવાના કાર્યમાં કુંભાર તે કર્તા છે. ઘડો તે કાર્ય છે. કુંભારના હસ્તકૌશલ્યથી થતી ઘટના કાર્યમાં પ્રવૃત્તિ તે કિયા છે. માટી તે ઉપાદાન કારણ છે. દંડ અને ચક વગેરે નિમિત્ત કારણ છે. માટીના પિંડમાંથી ઘડો તૈયાર થતાં સુધીમાં જે અવાન્તર આકારે (પરિણામ) થાય છે, તે અસાધારણ કારણ છે. જમીન અને આકાશ તે અપેક્ષાકારણ છે.
હવે આધ્યાત્મ વિકાસ અંગે વિચારતાં આત્મા કર્તા છે. કારણ કે કાર્યપ્રાપ્તિના ધ્યેયને ધારક આત્મા છે. અને
Page #89
--------------------------------------------------------------------------
________________
So
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
ધ્યેયને સિદ્ધ કરવા માટે કારણેાને ફ઼ારણ સ્વરૂપે પ્રવર્તાવવામાં આત્માને જ પુરુષા છે. આત્મા જો પુરૂષાથી –પ્રયત્નશીલ ન અને તા કારણ સ્વયં કઈ કાર્યસિદ્ધિ થવામાં કારણુસ્વરૂપે પ્રવતુ નથી. આત્મા પ્રવર્તાવે તે જ પ્રવો છે. માટે આત્મા કર્તા છે.
આત્માના પરમાત્વભાવ–સ્વસ્વભાવ–વીતરાગતા–સસતા અને મેક્ષ એ કાર્ય છે. આ બધી દશા રત્નત્રયીની પૂર્ણ તારુપ છે.
ઉપરોક્ત કાર્યની પ્રાપ્તિ માટે શુદ્ધ ઉપયાગ, સમતા ભાવ, સદાચાર, સંયમ એ સ, ક્રિયા છે. સંયમ એટલે હિં’સાદિ દોષોને દૂર કરી અહિંસા, સત્ય વગેરે સદ્ગુણાને પામી તેમજ કામ, ક્રોધ, લાભ, અહંકાર જેવી વૃત્તિઓને ખસેડો સાત્ત્વિક શુદ્ધરસ વૃત્તિ અને શમ, સન્તોષ, મૃદુતા, મૈત્રી વગેરે પવિત્ર ભાવેાને ખીલવવામાં તત્ત્પર થવું તે. આને જ સદાચરણ કહેવાય.
સમ્યગૂદન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ ઉપાદાન કારણ (સાધન) છે. પૂર્વ કહેવાયુ તેમ આ રત્નત્રયીમાં જ્યાં સુધી ન્યૂનતા છે, ત્યાં સુધી તે કારણરૂપ છે. અને તેની પૂર્ણતાએ પ્રગટતામાં તે કા રૂપ છે.
સુદેવ, સુગુરૂ, સક્રિયા વગેરેનું અવલંબન તે નિમિત્તકારણ છે. જેમાં ભગવત્ત્તવન હોય, પેાતાનાં પાપાની આલોચના તથા ગણા હોય અને આત્મકલ્યાણ સાધવાની પવિત્ર ભાવના હાય તેવી જ કોઈપણ ક્રિયા શ્રેયસ્કર હાઇ
Page #90
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણભાવ
૭૧. આત્મસાધનાની સિદ્ધિમાં નિમિત્ત કારણ બની શકે છે. સન્તસમાગમ, ક્રિયાનુષ્ઠાન વગેરે, મુખ્ય અથવા પ્રથમ કક્ષાનાં નિમિત્ત કારણ છે. અને મનુષ્ય શરીર વગેરે, ગૌણ અથવા ઉત્તર કક્ષાનાં નિમિત્ત કારણ છે. આ ઉત્તરકક્ષાનાં નિમિત્તે તે અપેક્ષા કારણ છે.
આત્મસાધનાની સિદ્ધિમાં રનત્રયી ગુણની અવાતરવતી વિકાસ પરંપરાને અસાધારણ કારણ કહેવાય છે. પરમાત્વભાવને પ્રાપ્ત કરવા માટે કમિક પ્રયત્નોની–ઉત્તરત્તર વિકાસગામી પ્રયત્નની પરંપરા ચાલે છે. અને તદનુસાર ઉત્તરોત્તર રનત્રયીને વિકાસ સધાતો જાય છે. સમગ્ર દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પૂર્ણતા પ્રાપ્તિરૂપ આત્મસિદ્ધિના કાર્યમાં, એ રત્નત્રયીના ક્ષપશમની થતી કમિક વૃદ્ધિ, એ જ અસાધારણ કારણ છે. આ રીતે થતા ગુણ વિકાસને યથાયેગ કમશઃ ચૌદ શ્રેણિઓમાં દર્શાવી, જૈન, શાસ્ત્રોમાં આ વિકાસકમની ધારાને ગુણસ્થાનકમારેહ તરીકે સમજાવી છે. આ વિષય સૂમ હોવા છતાં તેને સમજવામાં ધ્યાન અપાય તે આત્મસિદ્ધિના સાધકને પ્રસન્નતા ઉપજાવનાર છે. પ્રગતિકમના પથ પર સાધઆત્મા, જેમ જેમ કમશઃ આગળ વધે છે, તેમ તેમ તેને ઉત્તરોત્તર અધિકાધિક વિકાસ સધાતે જાય છે. અને છેવટે એ બધા વિકાસનું પૂર્ણ રૂપ પરમાત્વભાવના પ્રાદુર્ભાવમાં આવે છે. અને ત્યાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણે ક્ષાયે પશમીભાવી. મટીને ક્ષાયિક ભાવનાં બની રહે છે. અને તે સાથે સાથે
Page #91
--------------------------------------------------------------------------
________________
૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
આત્માનું વીર્ય પણ ક્ષાયિક ભાવનું ખની રહેવાથી આત્મા ત્યારે અનંત વીવંત અને છે. તે વખતે વર્ત્તતા ક્ષાયિક વી”માં સમગ્ર જગતને પલટાવી નાખવાની શક્તિ હોય છે, પરંતુ એ રીતે પલટવાનુ` કોઈ કાળે કરતા નથી. કારણ કે તેવી રીતના પ્રગટ વીવત આત્માને એવું કરવાનું કોઈ પ્રયેાજન હેતું જ નથી. એ રીતે સાધકતા પૂર્ણ કરનાર આત્મા કૃતકૃત્ય બને છે.
અહીં કોઈ ને એવા વિચાર ઉદ્ભવે કે આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના પરિપૂર્ણ વિકાસસ્વરૂપ, અનંતજ્ઞાન, અન’તદર્શીન, અનંતચારિત્ર, અને અનંતવીય'ની પ્રાપ્તિમાં જ મેક્ષ છે. અને એના સાધનરૂપ પણ એ સમ્યદર્શીન આદિ આત્માના ખાસ ગુણા જ છે. તે પછી મેક્ષ અને એના સાધનમાં શું તફાવત છે? અને જો એમાં કઈ તફાવત ન હેાય તે માક્ષ એ સાધ્ય અને રત્નત્રય એવું સાધન છે, એવા સાધ્ય –સાધનભાવ કેવી રીતે સમજવા ? કારણ કે સાધ્ય—સાધન સબંધ તેા ભિન્ન વસ્તુઓમાં હાય છે.
આનું સમાધાન એ છે કે સાધક અવસ્થાની એપેક્ષા એ જ મેાક્ષ અને રત્નત્રયના સાધ્ય–સાધનભાવ કહ્યો છે. સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમકે સાધકનુ' સાધ્ય, પરિપૂર્ણ રત્નત્ર્યરૂપ મેાક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ, તેને રત્નત્રિયના ક્રમક વિકાસથી જ થાય છે. માટે આ માન્યતા સાધકને માટે છે. સિદ્ધને માટે નથી. આથી જ આમાં સાધકને માટે ઉપયેાગી એવા સાધ્ય–સાધનના ભેદનું કથન છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણુભાવ
૭૩ આ રીતનું સમાધાન પ્રાપ્ત થયા પછી વળી પણ કેઈને શંકા થાય કે જેમ ઉપરોક્ત રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રના કમિક વિકાસને સાધનરૂપ ગણાવ્યાં, તેમ સામાન્ય બોધસ્વરૂપ દર્શન અને આત્મિકવીર્યને સાધનસ્વરૂપે કેમ ન દર્શાવ્યાં?
આ રીતની શંકાના સમાધાનમાં પણ સમજવું જોઈએ કે સામાન્ય બેધસ્વરૂપ “દર્શન” તે નિવિકલ્પ જ્ઞાનસ્વરૂપ જ છે. વસ્તુસ્વરૂપનું નિર્ણયાત્મક તે જ્ઞાન જ છે. કારણ કે તે સવિકલ્પ છે. લેકવ્યવહારને સમગ્ર આધાર આ સવિકલ્પક જ્ઞાન ઉપર જ છે. છદ્મસ્થ જીવેને સામાન્ય બોધસ્વરૂપ દર્શન થયા પછી જ વિશેષાવધસ્વરૂપ જ્ઞાન વ છે. આ વિશેષાવબેધસમયે સામાન્ય બેધસ્વરૂપ “દર્શન”નું અસ્તિત્વ કંઈ નષ્ટ થઈ જતું નથી. પણ ગૌણપણે વર્તે છે. વળી જ્ઞાનશબ્દ પ્રતિપાદ્ય ઉપગ જ, અપેક્ષા વિશેષે દર્શનશબ્દને પ્રતિપાદ્ય બનતે હોઈ દર્શન (સામાન્ય)ને સમાવેશ જ્ઞાનમાં આવી જાય છે. માટે રત્નત્રયીમાં સામાન્યબોધ સ્વરૂપ દર્શનને, જ્ઞાનથી ભિન્ન કહેવાની જરૂર રહેતી નથી. વળી દર્શનમાં થતા સામાન્યબોધ તે એટલે બધે સમાન્ય પ્રકારના હોય છે કે મિથ્યદ્રષ્ટિ અને સમ્યગ્દષ્ટિના દર્શન (સામાન્ય) માં કંઈ પણ ફેર પડત નહિં હોવાથી તેમાં સમ્યફ કે મિથ્યારૂપે પણ ભેદ હોઈ શક્તા નથી.
વળી આત્મિવીર્યને સાધનરૂપે જુદું નહિં ગણવાનું કારણ પણ એ જ છે કે દરેક જીવમાં જ્ઞાનગુણ પ્રતિસમય
Page #93
--------------------------------------------------------------------------
________________
७४
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ન્યૂનાધિકપણે વર્તે જ હેવા છતાં જ્ઞાનશક્તિને ઉપયોગ, જોયા સિવાય યપદાર્થને જીવ જાણુ શકતું નથી. અને તેવી રીતે યપદાર્થને જાણવા માટે કરવી પડતી કિયા પ્રવૃત્તિ તે આત્માને વીર્યગુણના ફુરણવિના થઈ શકતી નહિં હેવાથી સેયપદાર્થને જાણવા ટાઈમે જ્ઞાનગુણની થતી ક્રિયા પ્રવૃત્તિ ટાઈમે આત્માના વીર્યગુણનું અસ્તિત્વ આવી જ જાય. છે. માટે મોક્ષમાર્ગના સાધનેમાં સમ્યજ્ઞાનથી ભિન્ન, વીર્યગુણને પણ કહેવાની જરૂર રહેતી નથી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર પૈકીનું એક પણ સાધન ન્યૂન હોય, ત્યાં સુધી પરિપૂર્ણ મિક્ષ થઈ શકતો નથી. આ ત્રણ સાધને પૈકી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એક બીજાને છેડીને રહી શકતાં નથી, તેવી રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એક બીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યક્રચારિત્રની સાથે એમનું સાહચર્ય અવશ્યભાવી નથી. કારણ કે સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિને ક્રમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે કે જયાં તે હોય ત્યાં એની પુર્વનાં સમ્યગ્દર્શન. અને સમ્યજ્ઞાન એ બને સાધન અવશ્ય હોય છે. એટલે. સમ્યફચારિત્રની સાથે સાથે એ બન્નેને પણ વિકાસ થત જ રહે છે. માટે જ ગુણસ્થાનકમારેહ તે ચારિત્રના જ વિકાસરૂપે દર્શાવ્યું છે. તેમાં પ્રથમ તો ચારિત્રને સમ્યક્રસ્વ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૫
કાર્ય-કારણભાવ રૂપે બનાવવા માટે સમ્યકત્વની પ્રાપ્તિ અનિવાર્ય ગણાવી, ચારિત્રનીપુર, સમ્યકત્વ પ્રાપ્તિના ટાઈમથી જ આધ્યાત્મિક વિકાસને પ્રારંભ ગણાવ્યું છે. તેના પહેલાંના ગુણસ્થાનકવત્તી જ તે અનુક્રમે મિથ્યાત્વી, સમતિથી પતિત, અને સમ્યગૂમિથ્યાત્વના મિશ્રભાવી, ગણાય છે.
ચેથા ગુણસ્થાનક બાદ દેશવિરતિ (મર્યાદિત સંયમી જીવન), સર્વવિરતિ (વ્યાપક સંયમી જીવન), અપ્રમત્તમહાત્મજીવન, અને પછી ઉચ્ચશ્રેણિનું યેગી જીવન, એ પ્રમાણે પ્રગતિકમના પથ પર, સાધક જેમ જેમ ક્રમશઃઆગળ વધે છે, તેમ તેમ તેના સમ્યફચારિત્રને વિકાસ ઉત્તરોત્તર અધિકાધિક સધાતે જાય છે. અને છેવટે એ બધા વિકાસનું પુર્ણરૂપ, ક્ષાયિકચારિત્રને પ્રાદુર્ભાવ થાય છે. પછી અંતમુહર્ત માત્ર કાળમાં ક્ષાયિકભાવનું જ્ઞાન અને દર્શન અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. અને તે સમયે આત્મિકવીર્યલબ્ધિ પણ ક્ષાયિકભાવે વતી રહે છે.
ગુણસ્થાનકમારેહ તે મોક્ષ મહેલ ઉપર પહોંચવાને પગથીની નસરણી છે. તેમાં કોઈ હળવે તે કેઈ ઉતાવળે એમ યથાશક્તિ આગળ વધવાને પ્રયત્ન કરે છે. ભાન ભૂલી જવાથી અર્થાત્ શ્રદ્ધા અને ચારિત્રથી ચૂકી જવાથી ચડતાં ચડતાં આગળ વધેલા પણ નીચે ગબડી પડી જઈ ચારિત્ર. અને સમ્યકત્વ એ બનેથી ભ્રષ્ટ થાય છે. સમ્યકત્વથી ભ્રષ્ટ. થયેલાનું જ્ઞાન પણ અજ્ઞાન બની જવાથી તે જ્ઞાનથી પણ ભ્રષ્ટ થયેલું ગણાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ઠેઠ અગ્યારમા પગથીઓ સુધી પહોંચેલાઓને પણ મેહને ફટકે લાગવાથી કેટલાક તે માત્ર ચારિત્રથી જ ભ્રષ્ટ થઈ, સમ્યકત્વ સુધી તે ટકી શકે છે. અને કેટલાક તે ચારિત્ર અને સમ્યકત્વ એ બન્નેથી ભ્રષ્ટ થઈ-પતિત થઈ એકદમ નીચે એટલે મિથ્યાત્વરૂપ પગથીએ આવી પડે છે. માટે જ ભગવાન શ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીને સંબોધીને જીને સમર્થ જોય! મા પમાયણ (ગાયમ ! મ કર પ્રમાદ) એ પ્રકારને સુન્દર ઉપદેશ કર્યો છે.
મેહનો ક્ષય નહિં કરતાં મેહના ઉપશમપૂર્વક આગળ વધી અગ્યારમાં ગુણસ્થાને પહોંચેલાને તે નીચે પડવાનું થાય જ છે. પરંતુ આઠમે અને નવમે પગથીએ મેહના ઉપશમની નહિ, પણ ક્ષયની પ્રક્રિયાને પ્રારંભ થઈ જાય, તે પછી નીચે પડવાનું અસંભવિત બની જાય છે. એટલે તે આત્મા, દશમાં ગુણસ્થાનકથી સીધે બારમું ગુણસ્થાનક પામે છે. પછી તે પડવાનું બિસ્કુલ અસંભવિત બની જવાથી, ઉપર કહ્યું તેમ અલ્પકાળમાં તે આત્મા સંપૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા અને અનંતવીર્યને પ્રગટ કરે છે. એ રીતે આત્મવિકાસની પૂર્ણતા પામી અનંતસુખને ભક્તા, તે આત્મા - બને છે.
| દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણના સહયોગથી જેમ નાળ િિાષ્ટિ મોકો વગેરે પ્રાચીન આર્ષ ઉલ્લેખે દ્વારા જ્ઞાન અને ક્રિયા (કિયા એટલે ચારિત્ર)એ બેને સહગને પણ મોક્ષમાર્ગ જણાવ્યું છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણભાવ
૭૭ '
જ્ઞાનમાં શ્રદ્ધાને રસ પુરાય છે, ત્યારે તે બન્ને એક રસ બને છે. જેમ દુધમાં સાકર મળે, તેમ જ્ઞાનમાં મળેલી શ્રદ્ધા એ જ્ઞાનનું વિશિષ્ટ બળ છે. એ પ્રકારનું જ્ઞાન કલ્યાણ સાધનાની મુખ્ય આધારભૂમિ બને છે. એ પ્રકારનું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે. ત્યાં દર્શનને (શ્રદ્ધાન) જ્ઞાનમાં સમાવેશ છે. “જ્ઞાન વિશે સર્ચમ્” એમ પુર્વકાલીન મૃતધર રૂષિઓનું કથન છે.
ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા, શ્રદ્ધા (સમ્યદર્શન)થી પુરીને પણ આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવ જ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર વધતું જાય છે. જોકે શ્રદ્ધાની ઘનિષ્ઠતા વધતી જાય છે. અને જયારે અનુભવજ્ઞાન પુર્ણતાએ પહોંચે છે, ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી અનુભવજ્ઞાનમાં લય પામી જાય છે.
કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અને કોઈ કાર્ય કારણ ભાવના સંબંધમાં સદેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતું હોય ત્યાં શ્રદ્ધા રાખવાનો કે ન રાખવાને પ્રશ્ન આગળ આવે છે, પરંતુ જયારે તે બાબતનું પ્રત્યક્ષરીતે કે પ્રગ સિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે, ત્યારે શ્રદ્ધા હોવાને કે ન હવાને પ્રશ્ન ઉઠતું નથી. આ રીતે પણ શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ને સમાવેશ જ્ઞાનમાં થઈ જતો હોવાથી “જ્ઞાન ક્રિાચાખ્યાં મોક્ષ :” અર્થાત્ મોક્ષના સાધન તરીકે જ્ઞાન અને કિયા એ. બેને જ પણ લઈ શકાય છે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર પ્રણીત સન્મતિ પ્રકરણના તૃતિય કાંડની ગાથા-૬૮માં એકલાજ્ઞાન અને એકલી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે કિયાનું અનુપગી પણું જણાવતાં કહ્યું છે કે –
णाणं किरिया रहियं, किरियामेत्तं च दोवि एगता । असमत्था दाएउ, जम्म-मरणदुक्ख मा भाई ॥
અર્થ–કિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય ક્રિયા એ બનને એકાંતે હેઈ જન્મ મૃત્યુના દુઃખથી નિર્ભયતા આપવામાં અસમર્થ છે. અહિં જ્ઞાનની સાથે કિયાનું આવશ્યકપણું બતાવી એ બન્નેને સમન્વય સાધવા અનેકાંત દ્રષ્ટિને ઉપયોગ કરવાની સૂચના છે.
આત્માની શક્તિઓને એક સરખો વિકાસ સાધ્યા સિવાય કંઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિં. આત્માની શક્તિએ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વીર્ય. એ બનને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજને વિકાસ અધુરે જ રહી જાય છે. તેથી તે બન્ને શક્તિઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. એ રીતનું જીવન ઘડતર તે જ ચારિત્ર અર્થાત્ કિયા સ્વરૂપ છે. જ્ઞાન ન હોય તે જીવન ઘડતર ગ્ય રીતે ઘડી શકાતું નથી. તથા જીવનનું કલ્યાણ, માત્ર જ્ઞાનની વિશાળતા કે અધિકતા ઉપર જ અવલંબિત નથી, પણ તત્ત્વભૂત સમજણને દ્રઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસો અનીતિ-અન્યાય - તથા રાગ-દ્વેષ નહિ કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે. જ્યારે મેટા મોટા પંડિત –શાસ્ત્રીએ કે ફિલસુફ તત્ત્વદ્રષ્ટિને સ્પર્શવામાં અસમર્થ
કે ફિલક છે જ્યારે જીવનમાં તે
Page #98
--------------------------------------------------------------------------
________________
કાર્ય-કારણભાવ
૭૮ રહી ભવસાગરમાં ડુબેલા રહે છે. માટે આચારપૂર્વકનું જ્ઞાનજ જીવને સંસારમાંથી તારનાર છે. એવી રીતે જ્ઞાન ન હોય તે પણ જીવન, એગ્ય રીતે ઘડાતું નથી. અર્થાત્ યથાર્થ આચારની આચરણ માટે જ્ઞાન અગર જ્ઞાનીની નિશ્રાની આવશ્યકતા રહે જ છે. માટે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને કિયા અર્થાત્ સમજ અને જીવન શુદ્ધિની પ્રવૃત્તિ, એ બંને જીવનના છૂટા છૂટા છેડાએ છે. એ બને છેડાઓ યેગ્યરીતે ગેઠવાય, અમલી બનાવાય, તે જ ફળદાયક બને છે. અન્યથા ફળદાયક બનતા નથી. આ બાબતમાં અંધપંગુ ન્યાય પ્રસિદ્ધ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬ વિવિધ દાર્શનિકક્ષેત્રે આત્મિક સ્વરૂપની ભિન્નતા
આત્મા, પુર્નજન્મ, પુન્ય, પાપ, મોક્ષ, ઈત્યાદિ વિષને સ્વીકાર કરવા પૂર્વક સંસારનાં ક્ષણિક સુખને ત્યાગ કરી, સંયમનું પાલન કરી જીવનને કમેકમે વિશુદ્ધ બનાવી. અંતે મેક્ષ મેળવે એ ભારત વર્ષના પ્રત્યેક આસ્તિક દર્શનેને ઉદ્દેશ છે. પરંતુ તેથી કરીને બધાં દર્શનેને તત્વતઃ એક જ હોવાનું સ્વીકારી શકાય નહિં. કારણ કે તાત્વિક વિષયેની માન્યતામાં બાહ્યરૂપથી કેટલીક સમાનતા દ્રષ્ટિગોચર, થઈ શક્તી હોવા છતાં પણ પ્રત્યેકદર્શન તથા તેમના સિદ્ધાંત ભિન્ન અને સ્વતંત્ર છે.
વસ્તુ કે વિષયના અસ્તિત્વને માન્ય રાખવા છતાં વસ્તુના સ્વરૂપની માન્યતામાં ભિન્નતા દર્શાવતાં દર્શનેને અભિન્ન કહી શકાય જ નહિં. વળી જે વસ્તુસ્વરૂપ, પ્રમાણ અનુમાન અને આગમપૂર્વક ગ્રાહ્ય બને, તેવા સ્વરૂપને જ સત્યપણે સ્વીકારી શકાય.
પૂર્વગ્રહ છેડીને સૂક્ષ્મદ્રષ્ટિથી નિહાળીએ તે આત્મા. આદિ વિષયો અંગેના સંપૂર્ણ નિરોડની માહિતી જૈનદર્શનના શાસ્ત્રોમાંથી બહુ જ સ્પષ્ટપણે પ્રાપ્ત કરી શકાય છે. માટે જ દાર્શનિક જગતમાં જૈનદર્શન પ્રતિષ્ઠિત પદ ભેગવી રહેલ છે. તત્ત્વવિદ્યાનાં સર્વ અંગ તેમાં ઉપલબ્ધ હોવાથી જૈનદર્શનને સંપૂર્ણ સત્યદર્શન તરીકે ઓળખાવી શકાય.
Page #100
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
કેટલીક બાબતમાં બૌદ્ધ, વેદાન્ત, સાંખ્ય, ન્યાય, આદિ દર્શનેથી જૈનદર્શનનું સમાનપણું દેખાવા છતાં વાસ્તવમાં તે એક સ્વતંત્રદર્શન છે. તે પિતાના બહુવિધ તત્ત્વના વિષયમાં પોતાનું સંપૂર્ણ તથા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જેન તથા બૌદ્ધ –
જીવનાં સુખદુઃખ તે કર્માધીન છે. જે કંઈ કરીએ. અને જે કંઈ કર્યું છે, તેના લીધે જ સુખદુઃખ પમાય છે અસાર અને માયાવી ભેગવિલાસ, પામર જીવેને મુંઝવી મારે છે. સંસારી સુખની પાછળ દોડનાર જીવ, જન્મ અને જન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ વિસમ દુઃખ-કલેશમાંથી. છૂટવું હોય તે કર્મનાં બંધનને ત્રાંડવાં જોઈએ. કર્મની સત્તામાંથી છૂટવા માટે પહેલાં તે કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવાં જોઈએ. અર્થાત્ ભેગલાલસાના સ્થાને વૈરાગ્ય, તપ અને જપ, તથા હિંસાને બદલે અહિંસા વિગેરે આચરવાં જોઈએ. આ પ્રકારની માન્યતા તે જૈન ધર્મ અને બૌદ્ધધર્મમાં સમાન જ છે. વળી અદ્વૈતવાદને અમાન્ય કરવામાં, ચાકમતના ઈન્દ્રિય ભેગવિલાસને ઝાટકવામાં, જૈન અને બૌદ્ધ દર્શન, એ બન્ને એક જ મત ધરાવે છે. પરંતુ એ રીતે બહારથી તેઓ સમાન દ્રષ્ટિગોચર હોવા છતાં જૈનદર્શન અને બૌદ્ધદર્શનમાં બહુ જ મોટો ભેદ છે. બૌદ્ધદર્શનની અહિંસા તથા ત્યાગને આગ્રહ સમજી શકાય છે. કર્મબંધનને છેદવાની વાત પણ વાસ્તવિક છે. પરંતુ આત્મઅસ્તિત્વની માન્યતામાં બૌદ્ધોનું વલણ ભિન્ન પ્રકારનું છે,
Page #101
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ બૌદ્ધો કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનને ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કઈ સપદાર્થનું અસ્તિત્વ જ નથી. એક પળે જે વિજ્ઞાન કાર્ય રૂપે હોય છે, તે જ પાછું બીજી પળે બીજા વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ તે બીજું કાર્યરૂપ વિજ્ઞાન, તે પછીને વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમુહની અંદર પરંપરારૂપે કાર્ય– કારણ ભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કહે છે. વિજ્ઞાનસંતાન પણ કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય, આત્મા કે જીવ જેવી બીજી વસ્તુ નથી. તેમના મત પ્રમાણે સંસાર એ નિરંતર એકધારે વહેતે વિજ્ઞાન પ્રવાહ છે. અજ્ઞાનમાંથી સંસ્કાર, સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિકદેહ, પછી વિશે, વેદના, તૃષ્ણા, ભય, જન્મ, જરા, મૃત્યુ, વિગેરે કમબદ્ધ જન્મે છે.
બોદ્ધોના આ નિરાત્મવાદ સામે પહેલે વધે તે એજ છે કે ક્ષણિક વિજ્ઞાનસમૂહના મૂળમાં કઈ પણ નિયામક સત્પદાર્થ નથી. પરંતુ બે વસ્તુને જોડનારૂં જે કંઈ ન હોય તે ત્યાં એ બન્ને છૂટી પડી જાય એ સમજાય તેવી વાત છે. એટલે વિજ્ઞાનપ્રવાહ અસંભવિત બને.
આત્મા ન હોય તે ક્ષણિકવિજ્ઞાન સમૂહને વિષે કમવ્યવસ્થા કે શૃંખલા શી રીતે જળવાય? અને શંખલા ન હોય તે સ્મૃતિ (પ્રથમના અનુભવને પુનઃ પ્રબંધ) અને પ્રત્યાભિજ્ઞા (આ તે જ છે) શી રીતે સંભવે ?
Page #102
--------------------------------------------------------------------------
________________
આમિક સ્વરૂપની ભિન્નતા
૮૩ વળી જે આત્માને ક્ષણિક માને અને પ્રત્યેકક્ષણે બદલાતે માને તે પછી સુખ અને દુઃખને અનુભવ શી રીતે સંભવે? તેમ જ બંધ અને મોક્ષ પણ કલ્પના જ ઠરે, કારણ કે ક્ષણવારમાં કઈ કિયા થાય અને તેને બંધ પડે એ બનવું અસંભવિત છે. અને જ્યારે બંધન જ ન હોય પછી મેક્ષ પણ શાને? એટલે આત્માને ક્ષણિક માનતાં તે બંધને –મેક્ષને-સુખને તથા દુઃખને પણ અભાવ થશે. તેથી તે બુદ્ધદેવે સંસારને જે દુઃખ રૂપે કહ્યો છે, અને ચાર આર્ય સત્ય કહી દુઃખમાંથી છૂટવાને જે વિચાર કહ્યો છે, તે ફેગટ જશે, માટે ક્ષણવારની સ્થિતિવાળે આત્માને માનવાથી તે ઉપર જણાવેલ દોષ આવે છે. તેથી આત્મા ક્ષણિક લાગતે નથી.
એક પુરૂષને ભાલાથી વીધેલે, અને તેથી બંધાયેલ કર્મના ઉદયથી બુદ્ધદેવને કાંટો વાગ્યે. એક ક્ષણવારની સ્થિતિમાં પુરૂષને ભાલાથી વિંધનાર આત્માએ કરેલું કર્મ, બુદ્ધદેવના ભવમાં ઉદય આવ્યું. અહિં બંધટાઈમે જે આત્મા હવે તે જ આત્મા બુદ્ધદેવને કે બીજો?
હવે જે આત્માને ક્ષણે ક્ષણે બદલાવારૂપ ક્ષણિક માનશે તે બધટાઈમે જે આત્મા હતું, તે જ આત્મા ઉદય ટાઈમે નહિં માની શકાય. એટલે કર્મ કરે કેઈ અને ભગવે બીજે, એવો સિદ્ધાન્ત ઉપસ્થીત થશે. પણ તેને અન્યાયરૂપ ગણાય. માટે બંધટાઈમે જે આત્મા હતા તે જ આત્મા, ઉદય ટાઈમે બુદ્ધદેવરૂપે માનશે તે તે આત્માને
Page #103
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ક્ષણિક કહી શાસે નહિ,
વળી ઓગણપચાસ દિવસ સુધી બુદ્ધદેવ સમાધિનું સુખ અનુભવ્યાની વાતમાં પણ વિચારવા જેવું છે કે આત્માને ક્ષણવાર સ્થાયી માનવાથી જે સુખ અનંત આત્માઓએ ભગવ્યું તે બુદ્ધદેવે ભગવ્યું, એમ કહેવું છે તે અસત્ય છે. કેમકે આત્માને ક્ષણિક માનવાથી તે વાત ઘટતી નથી.
વળી બૌદ્ધો ચૈત્યવંદનામાં માને છે. એટલે તેમના ધર્મમાં ચૈત્યવંદના એક પુન્યકાર્ય છે. અને તેનાથી સારું ફળ. મળે છે. પણ તેમની ક્ષણિક માન્યતા મુજબ જે ચૈત્યવંદન કરે છે, તે કરનારે બીજીક્ષણે નહીં હોતાં બદલાઈ જાય છે. તે પછી તે ચિત્યવંદનનું ફળ કેણ ભગવશે ? એટલે બનશે એવું કે કરશે એક અને ભગવશે બીજે. માટે ર્યાવિન પણ ભેગવવું પડે અને કરેલું નિષ્ફળ જાય, એ બે સિદ્ધાન્તોથી ક્ષણિકવાદને સિદ્ધાન્ત દૂષિત કહેવાય. જેથી ક્ષણિકવાદ તે ખરું જોતાં કર્મફળવાદના મૂળમાં જ કુહાડો મારે છે. માટે આત્માને ક્ષણિકવાદને સિદ્ધાન્ત ઘટી શકતું નથી.
વળી આપણે બૌદ્ધદર્શનને જ્યારે એમ પૂછીએ કે આપણે કેણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે,
અને જેને સાધ્ય માને છે, તે શું છે? તેને જવાબ સાંભળીએ તે આપણે આશ્ચર્યમુગ્ધ જ બનવું પડે.
તે કહે છે કે “આપણે એટલે શૂન્ય” અર્થાત્ કંઈ નહિં. ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાં જ અથડા
Page #104
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૮૫ વાનું? અને આખરે આપણે અસાર એવા મહાશૂન્યમાં જ સૌએ ભળી જવાનું ?
તે પછી એ મહાનિર્વાણ અથવા અનન્તકાળ વ્યાપ્ત મહાનિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણીએ કઠોર સંયમાદિ શા માટે સ્વીકારવાં? મહાશૂન્યને અર્થે જીવનમાં સામાન્ય સુખ શા માટે જતાં કરવાં? આ જીવન ભલે નિઃસાર હોય, પણ તેના પછી જે મળવાનું છે, તે આના કરતાં પણ વધુ નિસાર હોય તે તે મુલ ઈચ્છવાયેગ્ય નથી, એમ કહેવું જ પડે.
મતલબ કે બૌદ્ધદર્શનને આ ક્ષણિક (અનિત્ય) વાદ અને શૂન્યવાદ, સામાન્ય મનુષ્યને પણ સંતોષ આપી શક્તો નથી. માટે આ મુખ્ય અંગો પર જ બૌદ્ધદર્શનમાં અને જૈનદર્શનમાં ભારે મેટો ભેદ છે.
બૌદ્ધમત શૂન્યને જ વળગી રહે છે. અને જેને ઘણું પદાર્થને માને છે. શૂન્યતાના હિસાબે આત્માનું કાયમી અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા-કાળ અને ધર્મસ્તિકાય તથા અધર્માસ્તિકાયનું અસ્તિત્વ પણ રહેતું નથી. ઈશ્વર પણ નથી. જ્યારે જન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવે છે.
બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું. પણ જનમતમાં તે મુકતજીને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય અને આનંદમય માનવામાં આવ્યા છે. અને એ જ સાચું જીવન છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે વેદાન્ત અને જૈનદર્શન –
આત્મા છે, આત્મા સત્ય છે, એ કોઈએ સજવેલે પદાર્થ નથી, એ અનંત છે, જન્મ-જન્માંતર પામે છે, સુખ–દુઃખ ભોગવે છે. પરંતુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે. જ્ઞાન અને આનંદસંબંધે અસીમ અને અનંત છે. વેદાન્તદર્શનને એ પ્રતિપાઘ વિષય છે.
એ રીતે આત્માનું અસમત્વ તેમ જ અનંત્વને સ્વીકાર કરવામાં વેદાન્તદર્શન તથા જૈનદર્શન, એ બંને અવિરોધદર્શન તરીકે ખ્યાતિ પામે છે. બૌદ્ધદર્શનના ક્ષણિકવાદ અને શૂન્યવાદને નહિં સ્વીકારવામાં અને આત્માની સત્તાની. ઉદ્ઘેષણ કરવામાં જન અને વેદાન્ત એક થઈ જાય છે. તેમ છતાં તે બંને અભેદ નથી. કારણ કે વેદાન્તદર્શન તે જીવાત્માની સત્તા સ્વીકારી એટલેથી જ અટકતું નથી. તે એક ડગલું આગળ વધી ખુલ્લી રીતે કહે છે કે જીવાત્માએની વચ્ચે કંઈ ભેદ નથી. વેદાન્ત મતાનુસાર આ ચિચિન્મયવિશ્વ એ એક અદ્વિતિય સત્તાને વિકાસ માત્ર છે. | વેદાન્તને મેવાતિયમ્ વાદ અતિગંભીર અને જમ્બર છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે, એટલે અનુભવ કરી શકે છે. પરંતુ માણસ-માણસની વચ્ચે એકાન્ત કંઈ ભેદ નથી, વળી પણ બીજા નજરે દેખાતા પદાર્થોમાં કોઈ પ્રકારને ભેદ નથી, આ વાત જૈનદર્શનને
સ્વીકાર્ય નહિં હોવાથી જૈનદર્શન તથા વેદાન્ત દર્શનની માન્યતામાં અહિં ભિન્નતા ઉપસ્થિત થઈ જ જાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૮૭ વેદાન્તનું બીજું નામ ઉત્તરમીમાંસા અને અદ્વૈતવાદ કહેવાય છે. આ દર્શનનું વલણ જગતના તમામ પદાર્થોના એકીકરણ તરફ છે. તે મતમાં પ ત્રહ્મ દ્ધિતી નાસ્તિ એવું વચન છે. એક બ્રહ્મવિના બીજું કંઈ નથી. આધ્યાત્મિકતત્ત્વ એક જ છે. અને સર્વત્ર સમાનરૂપે રહે છે. આત્મા એક અને અદ્વિતિય છે. અદ્વૈત બ્રહ્મ છે. અસંખ્ય જીવાત્માઓ તે એક માત્ર સત્ય અદ્વૈત બ્રહ્મના પરિણામ કિવા વિવર્તન માત્ર છે. બધા જેની અંદર એક પરમાત્મા બિરાજમાન છે. એક આત્મા સિવાય બીજો કોઈ સત્પદાર્થ નથી. અવિદ્યાના કારણે એક જ આત્મા, અનેક આત્માઓના રૂપમાં પ્રતિભાસિત. થાય છે. ટુંકમાં કહેવાનો મતલબ એ જ કે તેમની માન્યતાનુસાર પ્રત્યેક આત્માની સ્વતંત્ર સત્તા નથી.
તેમની આ માન્યતાનુસાર જીવની વિવિધતાને અસ્વીકાર કરવામાં આવે તે મુક્તિને પ્રશ્ન ઉકેલવે અશક્ય બને. કારણ કે બધા જ વસ્તુતઃ એકાન્ત અભિન્ન હોય તે એક જીવ મોક્ષે જતાં બધા જ ક્ષે પહોંચી જાય. અથવા તે જ્યાં સુધી એક પણ જીવ બંધનમાં પડે છે, ત્યાં સુધી. બીજાની મુક્તિ અસંભવીત બને.
વળી એક જીવના સુખે બધા જીવો સુખી થવા જોઈએ.. અને એ જ પ્રમાણે એક જીવના દુઃખે બધા જીવે એટલા જ દુઃખી બનવા જોઈએ. પણ એમ બનતું કે અનુભવમાં આવતું નથી. એટલે સુખ, દુઃખ, જન્મ, મરણ, બંધન, મુક્તિ વગેરે અનેક દશાઓના સંતોષપ્રદ સમાધાન માટે
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યંત આવશ્યક છે.
બ્રહ્માતના મતે તે બંધ, મેક્ષ કે ધર્માધર્મ જેવું કંઈ રહેતું નથી. વળી વેદાન્ત કહે છે કે બંધને સંભવ નથી. બંધ, મેક્ષ, એ બધું કાલ્પનિક છે. બ્રહ્મશુદ્ધ છે. તેમાં બંધને સંભવ નથી.
પરંતુ આત્માને અબંધ માનતાં છતાં કિયા કરવાપણું તે તેમનામાં છે. કરેલ ક્રિયાનું ફળ ભોગવવાનું જ હોય. એટલે ક્રિયા કરવી અને આત્માને અબંધ માનવે એ બને વાત એકી સાથે ઘટી શકતી નથી. જે અબંધ માનીએ તે પછી કરેલ કિયાનું ફળ કેણ ભેગવશે? માટે આત્મામાં બંધ–મેક્ષ માનવો જ પડશે. પાશ્ચાત્ય વિદ્વાનોનો વિશ્વદેવવાદ
પાશ્ચાત્ય વિદ્વાનોમાં પણ થોડા એવા દાર્શનિકે છે કે જે સરજનહાર તથા જીવ એ બેને જુદા પાડી નાખવાથી સરજનહાર પોતે બહુ હાને બની જાય એમ માને છે. એટલે તેઓ ઈશ્વર સિવાય બીજી કોઈ સત્તા કે સત્ત્વને અસ્વીકાર કરે છે. આ દાર્શનિક “પાન થિ-ઈસ્ટ”ના નામે ઓળખાય છે, પ્રાચીન ગ્રીક દાર્શનિક પામેનેડિસ તથા ઈલિયાટીક સંપ્રદાયના દર્શનમાં “પાન–થિ-ઈઝમને આભાસ મળે છે.
પ્લેટોના સિદ્ધાંતને એરિસ્ટોટલે જે નવું રૂપ આપ્યું તેમાં પણ આ પાન-થિ-ઈઝમ અથવા “વિશ્વદેવવાદ” ભર્યો છે. મધ્યયુગમાં આભારેઈસ બહુ વિખ્યાત “વિશ્વદેવવાદી” હતું. તત્વદર્શી-ચૂડામણિ સ્પિનેઝા વર્તમાન યુરેપને વિશ્વ
Page #108
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૮૯
દેવવાદને માટે પ્રવત્તક ગણાય છે. સુપ્રસિદ્ધ હેગલ, શેપન હાર વગેરે જન દાનિકે “ પાન—થિ ઈસ્ટ વિશ્વદેવવાદનું મૂળસૂત્ર એ છે કેઃ—
""
મનાય છે.
“ જીવ કે અજીવ-જગતના બધા પદાર્થો એકાન્ત સત્ છે. અને સમાત્ર ઇશ્વરના વિકાસ તથા પરિણતિરૂપ છે. ઇશ્વર સિવાય બીજું કંઈ જ નથી. જૂજવા જીવા તમને ભલે દેખાય પણ મૂળમાં તેા એક છે. ઇશ્વરની સત્તાને લીધે જ સૌ સત્તાવાન છે. ઈશ્વરના પ્રાણે જ બધા પ્રાણવાન છે. અસ, એક ઇશ્વર છે; બાકી બીજું કંઈ જ નથી. જગત જીદુ' છે, એક પૃથક્ સત્તા છે, એ ભ્રમણા છે.”
આ “ પાન—થિ–ઈઝમ ”ના યુક્તિવાદમાં રહેલા દોષા ઘણા દાનિકોએ વીણી કાઢયા છે. જગતની વસ્તુએ અને ભાવનાઓનું સ્વરૂપ નક્કી કરવું એ તત્ત્વવિદ્યાનેા ઉદ્દેશ છે. એવા પ્રયત્નામાંથી દશન જન્મે છે. વિશ્વદેવવાદ જગતની પ્રકૃતિ નક્કી કરવાને બદલે ઉલટા જગતને જ મૂળમાંથી ઉડાવી દે છે. સંસારની એની વ્યાખ્યા કેટલી વિચિત્ર છે. જગતની વસ્તુએ અને ભાવનાઓની સત્યતા પણ સ્વીકારવાની એ, ના, પાડે છે. આ વાત કને ગળે ઉતરે ? જગતના આટલા બધા પદાર્થાંમાં કોઈ પ્રકારના રૂપભેદ નથી, બધા જ કોઈ એક મહાસત્તા વિકાસ માત્ર છે, બધા એક છે, આ સિદ્ધાન્ત શું પ્રત્યક્ષવિરૂદ્ધ જેવા નથી લાગતા ? વસ્તુતઃસઘળા જીવા એક મહા સામાન્યના વિકાસ માત્ર હાય તા પછી 4 સ્વાધીન ઇચ્છા” જેવું શું રહ્યું ?
Page #109
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો.
જો જગતને એકાન્ત અસત્ અથવા કાલ્પનિક સત્તા જેવુ' માનતા હો તેા પછી તમારી પોતાની સત્તા જેવું કંઈ રહેતું જ નથી. પૂરતાં કારણેા વિના એમ કહી શકાય જ નહિ કે જગત એક સત્ પદા જેવું માત્ર દેખાય છે, પણ વસ્તુતઃ નથી. જગતની અનેકાનેક વસ્તુએ અને એની વિવિધતા તમે નજરોનજર નિહાળી શકે છે. નજરે દેખાય છે, છતાં નહિં માનવામાં શું આધાર છે ? વેદાન્તિઓમાં પણ વિચાર ભેદ :
૯૦
શ્રી શકરાચાયે “ બ્રહ્મસત્ય, જગતમિથ્યા ’' જાહેર કરી માયાવાદનુ` સમન કર્યું; જગતનું અસ્તિત્વ છે જ નહિ, જે દેખાય છે તે ભ્રમણા, સ્વસ અથવા આભાસ માત્ર છે! જેમ સસલાને શિંગડાં નથી તેમ જગતની જરા. પણ હસ્તિ નથી. અજ્ઞાન અથવા માયાને કારણે જગતનુ અસ્તિત્વ જણાય છે, જે, મૃગજળ સમાન મિથ્યા, દેખાવ માત્ર છે.
શંકરાચાય પછી તેમના જેવા જ સમર્થ આચાય શ્રી રામાનુજે કહ્યું કે બ્રહ્મ સત્ય છે, તે વાત તદ્ન સાચી સાચી છે. પરંતુ જગતનું અસ્તિત્વ જ નથી, એમ કહેવુ તે અતિરેક હાવાથી ખરાખર ગણાય નહિં. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલુ આ જગત તદ્ન મિથ્યા કેમ હેાઈ શકે ? બ્રહ્મ જેટલું. તે સઘન કે નક્કર સત્ય ન હેાય, પરંતુ એક નાટક જેવું સત્ય તા જરૂર ગણાય. માટે ઐતિહાસિક ઘટના અને તે ઘટનાના ખ્યાલ આપતુ' નાટક, આ બે વચ્ચે જે ફક
Page #110
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા છે, એટલા પ્રક શુદ્ધ બ્રહ્મ અને શકાય. આ જગત માટે ઓછામાં સ્વીકારવું જ રહ્યું કે એ, નાટક જ જગત પણ સત્ય છે.
૯૧
આ જગત વચ્ચે ગણી ઓછુ એટલું સત્ય તે જેટલું સત્ય છે, એટલુ
શ્રી અરવિંદે પણુ કહ્યું છેકે આચાય શંકરે અતિરેક કરીને જગતને છેદ ઉડાવી દીધા છે. પરંતુ તેથી કંઈ જગતનું અસ્તિત્વ નાબુદ થતું નથી.
અદ્વૈતવાદીઓની દ્રષ્ટિએ જીવાની અંદર પરસ્પર પરમાર્થિક પ્રભેદ નહિ હેાવા છતાં પણ બંધ, મેાક્ષ અને ધર્માંધ વિષયને સ્વીકાર હેાવાના કારણે શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અને નિયમને પાળવાથી જીવ, બ્રહ્મની સાનિધ્યમાં જઇ શકવાનુ તે! તેમને માન્ય છે. એટલું જ નહિ પણ શાસ્ત્ર કથિત આચાર, નિયમ, વિધિ વિગેરેની આવશ્યકતા સ્વીકાર્યં હાવાથી જીવની વિવિધતા અને અનાદિખદ્ધતા, સ્વીકારવી જ જોઈ એ. કારણ કે જીવા ઘણા છે, અનાદિઅદ્ધ છે, અને મેક્ષ મેળવવાની તેમનામાં ચેાગ્યતા છે, એટલુ કબુલ કર્યા પછી વધુ કઈ કહેવાપણું રહેતું જ નથી. અને પછી બ્રહ્મ એક છે, અદ્વિતિય છે, એ વાતના સમર્થનમાં કઈ પણ સારી યુક્તિ આપી શકાતી જ નથી.
માટે જ જૈનદર્શન કહે છે કે વસ્તુતઃ જીવા અનંતા અને પરસ્પર ભિન્ન છે. તેમ જ જીવ, અનાદિ કાળથી અ'ધાયેલા છે. અને તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્ ચારિત્ર પામ્યા વિના જીવના છૂટકારાની આશા નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ દુનિયાને મોટો ભાગ તે એ જ અનુભવ મેળવે છે, અને એ જ સિદ્ધાન્ત માને છે કે હું બીજા બધા કરતાં જુદો છું. સ્વતંત્ર છું. મારે બીજાં જડ-ચેતન સાથે સીધે સંબંધ નથી. ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો - ભર્યા છે. આ રીતના સિદ્ધાન્તને છેક યુક્તિ રહિત હોવાનું આપણે કહી શકીએ જ નહિં. જેનદર્શન અને સાંખ્યદર્શન :
સાંખ્યદર્શન, આત્માનું અનાદિપણું તથા અનંતપણું સ્વીકારે જ છે. વિજાતીય પદાર્થને સમ્બન્ધથી આત્માને - સદા અને સર્વથા મુક્ત થવા રૂપ મેક્ષને પણ તે માને જ છે. પ્રાકૃતિક રૂપથી આત્માની સાથે સંલગ્ન એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ તેને સ્વીકાર્ય છે. વેદાન્તના અદ્વૈતવાદને નહિં માનવામાં સાંખ્યદર્શનને જનદર્શનની સાથે સમાનતા છે. વળી તે સાંખ્યદર્શન, જીવથી અલગ એવા અજીવતત્વના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. આ પ્રમાણે જૈનદર્શનની સાથે સાંખ્યદર્શનનું કેટલાક દ્રષ્ટિકણથી સાદ્રશ્ય હોવા છતાં પણ અંદર તે ભારે ભિન્નતા છે.
સાંખ્યદર્શને અજીવતત્ત્વના અર્થમાં કેવળ એક પ્રકૃત્તિને જ માની છે. પરંતુ જૈનદર્શને, અજીવતત્વને પાંચ ભેદે બતાવ્યું છે, અને તે પાંચ ભેદ પૈકીનું પુગલ નામે અજીવતત્ત્વ, અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય, કેવલ બે તત્ત્વ જ સ્વીકારે છે. જ્યારે જૈનદર્શનમાં અધિક તત્ત્વ છે. સાંખ્યદર્શનમાં આત્માને નિર્વિકાર તથા નિષ્ક્રિય માનેલ છે, પરંતુ જૈનદર્શનનું
Page #112
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
કહેવુ એવું છે કે તેના સ્વભાવ એવા છે કે તે પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે ઉદ્યોગ કરે છે, એટલુ' જ નહિ પરં'તુ સાથે જ તે અનંત ક્રિયા શક્તિના આધાર છે.
૯૩
સાંખ્યદર્શીને આત્માએ અનેક માની પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન આત્મા માનેલા છે. છતાંય તે, જીવને અકર્યાં, અભેાક્તા, અને નિર્ગુણી માને છે. તેમનુ કહેવુ એવુ છે કે પુરૂષ (આત્મા) માંથી સત્ત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણુમય પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. તેમાંથી અહંપણા રુપ અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહુકારમાંથી ચાવીસ તત્ત્વ ઉત્પન્ન થાય છે.
આ દાશિનકે પચીસ તત્ત્વા માને છે. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, (સ્પર્શીન, રસના, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર), પાંચ કર્મેન્દ્રિય (વાયુ, ગુદા, મુખ, હાથ અને પગ), પાંચ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ), પાંચ તનમાત્રા (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ), તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ ચાવીસ તથા પચીસમું તત્ત્વ આત્મા છે.
વળી એ સાંખ્યદર્શન કહે છે કે જગતના વ્ય!પારા. સાથે આત્માને કંઈ લેવા દેવા નથી. પુરૂષ કાંઈ કરી શકતા નથી. તે કેવળ નિષ્ક્રિય અને અભેાક્તા છે. પ્રકૃતિ જ સૃષ્ટિ રચે છે. પુરૂષ ચૈતન્યમય છે. અને પ્રકૃતિ, કંઈક ચૈતન્યમય અને જડરૂપ છે. પ્રકૃતિ અને પુરૂષની ગડમથલ એ જ જગત, અને બન્નેના જુદાપણાનું ભાન તે મેાક્ષ. અધ અને માક્ષ.
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ પ્રકૃતિને સ્વભાવ છે. પુરૂષને સ્વભાવ નથી. વળી આ સાંખ્યદર્શન, ઈશ્વર કતૃત્વને પણ માનતું નથી.
હવે આ સાંખ્યદર્શનકારની માન્યતા મુજબ પુરૂષમાં કત્વ જેવું કંઈ નથી, તે પછી બંધ અને મોક્ષ એ બધું કેને માટે? પુરૂષ જે એકાંતે અકર્તા હોય તે એને કઈ પણ પ્રકારને અનુભવ જ થાય નહિં. પણ “હું સાંભળું છું, હું સુવું છું, એવી પ્રતીતિ તે આપણને સૌને થાય છે. એટલે આત્માનું અકર્તુત્વ અનુભવથી વિરુદ્ધ છે. વળી કદાચ તેઓ એમ કહે કે હું સાંભળું છું, હું સુંઘું છું, એ પ્રકારની પ્રતીતિ તે અહંકારમાંથી ઉપજે છે, તે તેમનું એ કથન પણ વ્યાજબી નથી. કારણ કે તેઓ અનુભવને અહંકારપ્રસુત નહિં માનતાં પુરુષકાર્ય તરીકે ઓળખાવે છે. એટલે એ રીતે પણ પુરુષનું કર્તત્વ કબુલ રાખવું જ પડશે.
સાંખ્યદર્શનની ધારણ અનુસાર સુખ, દુઃખ આદિ જેટલીએ માનસિક ક્રિયાઓ છે, તે બધી પ્રકૃતિના કારણે જ છે. પુરૂષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબના કારણે એ સમજે છે કે સુખ દુઃખ આદિ મારા ભાવ છે.
આના પ્રત્યુત્તરમાં સમજવું જોઈએ કે પુરુષ જે પિતાનું મૂળસ્વરૂપ ભૂલી જઈ સુખ દુઃખ આદિને પિતાનું સમજવા લાગે છે, તે એને અર્થ એ થયો કે એના મૂળરૂપમાં એક પ્રકારનું પરિવર્તન થઈ ગયું ગણાય. સુખ–દુઃખ આદિ જે વાસ્તવમાં તેનાં નથી તે તેને પોતાનાં સમજવાનું પિતાના અસલરૂપને છેડયા વિના કદી બની શકતું નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
હ૫
આત્મિક સ્વરૂપની ભિન્નતા અને પિતાના મૂળરૂપને ભૂલીને જ્યારે બીજા રૂપમાં આવી જાય ત્યારે તે તેના સ્વભાવમાં પરિવર્તન થયું કહેવાય. વળી સુખ દુઃખ આદિ પરિણામને અનુભવ જડ પ્રકૃતિને થઈ શક્ત નથી. એ પરિણામ તે ચૈતન્યપૂર્વક છે. માટે એવી દશામાં પુરૂષને પરિણામી માનવો જ પડે છે. અને એ રીતે પરિણામવાદની સિદ્ધિની સાથેસાથે પુરૂષનું કર્તુત્વ પણ સિદ્ધ થઈ જાય છે. વળી સુખ અને દુઃખઆદિને અનુભવ, કિયા વિના થઈ શક્તો નથી. એટલે સુખ-દુઃખઆદિ, કિયા રૂપ જ હોવાથી તે અવસ્થામાં પુરૂષને અકર્તા અને નિષ્ક્રિય કહી શકાય જ નહિં. માટે આત્માનું કર્તુત્વ અને સક્રિય પણું સ્વીકારવું જ જોઈએ.
વળી પણ સાંખ્ય લોકો કહે છે કે પુરૂષ સ્વભાવતઃ ભક્તા નથી. ભકતૃત્વનું તે માત્ર આપણ જ કરવામાં આવે છે. કારણ કે જે સુખદુઃખ છે, તે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ થાય છે. અને બુદ્ધિ તો પ્રકૃતિની છે માટે પુરૂષ તે સુખદુઃખને ભક્તા હોવાનું કલ્પના માત્ર છે.
સાખ્યાનું આ કથન પણ બરાબર બંધ બેસતું નથી. કારણ કે ભેગકિયા તે જડ બુદ્ધિમાં ઘટી શકતી નથી. તેને સંબંધ તે સીધે પુરૂષ સાથે છે. જેમ પરિણામ અને ક્રિયાને આશ્રય આત્મા જ હે જોઈએ, એજ પ્રકારે ભેગકિયાનો આશ્રય પણ આત્મા જ હોવું જોઈએ. માટે આત્માને અભોક્તા નહિં માનતાં ભક્તા હોવાનું માનવું જ પડે છે.
સાંખ્ય કહે છે કે પ્રકૃતિ-પરિણામવાળી બુદ્ધિમાં સુખદુઃખ સંક્રાંત થાય છે, અને શુદ્ધ સ્વભાવવાળા પુરૂષમાં એ સુખદુઃખનાં પ્રતિબિંબ પડે છે. આ બાબતને જવાબ
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
આપતાં જૈન દર્શન કહે છે કે પદાર્થનું એક પરિણામ અર્થાત્ વિકૃતિને નહિં સ્વીકારે તે પ્રતિષિ’બના ઉદય પણ અસભવિત બનશે. સ્ફાટિકમાં જે પ્રતિબિંબ પડે છે, તેથી સ્ફાટિકનું પરિણામ માનવું પડે છે. એવી રીતે જો પુરૂષમાં સુખ દુઃખ પ્રતિબિ પામતાં હોય તે તે દ્વારા પુરૂષમાં પણ અમુક પ્રકારનું પરિણામ થતું હાવાથી કેટલેક અંશે ભેાકતૃત્વ છે, એમ કબુલ કરવુ` જ પડે. વળી પિરણામ છે, તેથી પુરૂષનુ કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન જ ચાલે. આમ હેાવાથી જ જેના જીવને કર્તા તેમજ સાક્ષાત ભેાક્તા માને છે.
જૈનદર્શન કહે છે કે દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ છે. તે પુદ્ગલ, જડ દ્રવ્ય છે. જૈન દર્શનમાં માન્ય પાંચ અજીવ (જડ) પદાર્થોં પૈકીનુ પુદ્દગલ એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. જગતના પ્રત્યેક દ્રશ્ય-પદાર્થાં તે પુદ્ગલની જ વિશિષ્ટ રચના છે. આ રીતની વિશ્વ વ્યવસ્થામાં જીવ અને પુદ્ગલ, એ બન્નેને હિસ્સો છે. દુનિયામાં પુદ્દગલનુ અસ્તિત્વ નહિ' હેતાં એક માત્ર આત્મા જીવ યા ચેતનનુ" જ, અગર જીવ નહિ હોતાં એક માત્ર પુદ્દગલનુ જ અસ્તિત્વ હાત તા આ દ્રશ્ય જગત જ હાત નહિ. ઉપાદાનકારણ પુદ્દગલ દ્રવ્યમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવ ત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વર્તે છે. માટે જ આત્મામાં કતૃત્વ અને ભેાકતૃત્વ માનવું જ પડે છે.
સાંખ્ય દર્શનમાં આત્મા અને પ્રકૃતિ એમ બે તત્ત્વા જ માનવામાં આવ્યાં છે. છતાં વિશ્વનું ઉપાદાન કારણુ પ્રકૃતિને જ માન્યું છે. એ
પ્રકૃતિ
જ
Page #116
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૯૭
સૃષ્ટિ રચે છે. પુરૂષ (આત્મા) આમાં કઈ કરી શકતા નથી. જગતના વ્યાપારો સાથે પુરૂષ (આત્મા)ને કઈ લેવા દેવા નથી.
પરંતુ ચેતન (પુરૂષ-આત્મા)ના પ્રયત્ન વિના જડવસ્તુમાંથી દ્રશ્ય જગતનું નિર્માણ થતુ હાવાની સાંખ્યમાન્ય હકિકત બિલકુલ બુદ્ધિગમ્ય અને સ`ગત થઈ શકતી નથી. વળી સાંખ્યઢ ને આત્માને ચૈતન્યસ્વરૂપે જ માન્યા હેાવાથી પ્રકૃતિને જડ સ્વરૂપેજ મનાય, કારણ કે પ્રકૃતિને જડસ્વરૂપે નહિં માનતાં ચૈતન્ય સ્વરૂપે માનીએ તે આત્મા અને પ્રકૃતિની ભિન્નતા ઉડી જાય. એટલે જડસ્વરૂપ પ્રકૃતિતત્ત્વમાંથી ચૈતન્યના પ્રયત્નવિના દ્રશ્યજગતનું નિર્માણ સ્વીકારી શકાય જ નહિ.
જૈનદર્શનની માન્યતાનુસાર સાંખ્યદર્શીને કહેલ પ્રકૃતિને, જૈનદર્શનમાં દર્શાવેલ પાંચ અજીવ (જડ) પદાર્થોં પૈકી એક અમુક જ પ્રકારના પુદ્ગલદ્રવ્ય સ્વરૂપે જ એળખાવી શકાય. જેથી જૈનદનને માન્ય આકાશ, કાળ અને પરમાણું કે જે સાધારણ માનવીની દ્રષ્ટિએ પણ અનાદિ અને સ્વતંત્રસત્પદા છે, તેના અસ્તિત્વના ખ્યાલ, સાંખ્યદર્શીનને આવી શકે જ નહિં. જો કે પરમાણુ. એ પુદ્ગલદ્રવ્યના જ પર્યાય હાવા છતાં, સાંખ્યદર્શને પુદ્ગલ દ્રવ્યના તાત્ત્વિક નિર્ણય કરવામાં ખાસ લક્ષ નહિ' આપતાં આ બધુ... પ્રકૃતિની વિકૃતિ છે, એમ માની છૂટી ગયા છે.
આકાશ અને કાળને મનુષ્યના મનનેા સંસ્કાર માત્ર જ કહેનાર જર્માંન દાનિક “ કાન્ટ"ને પણ અંતે તે
७
Page #117
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો ઘણીખરી જગ્યાએ કહેવું પડ્યું છે કે આકાશ (દિશા) અને કાળને પણ પોતાની સ્વતંત્ર સત્તા છે. તે ઉપરાંત ડેમોકિટસથી માંડી આજ સુધીના બધા જ વૈજ્ઞાનિકોએ પરમશુની પણ અનાદિતા અને અનંતતા માની છે. પણ સાંખ્યદર્શનકાર અને ગદર્શનકાર તે દિશા, કાળ અને પરમાણુની અનાદિ-અનંતતા માની શકયા નથી. જનદર્શન અને ન્યાયદર્શન :– | ન્યાયદર્શનનું મુખ્ય વલણ તર્કશાસ્ત્રનું વિજ્ઞાન રજુ કરવા તરફ હોવાથી આ દર્શનકારે સેળ પદાર્થોના જ્ઞાનથી તત્વજ્ઞાન થવાનું માને છે. તે સોળપદાર્થો નીચે મુજબ છે.
(૧) પ્રમાણ (જ્ઞાનનું કારણ) (૨) પ્રમેય (પ્રમાણથી જાણવા ગ્ય), (૩) સંશય (અનિશ્ચિતજ્ઞાન), (૪) પ્રજન (સાબીત કરવાગ્ય), (૫) દ્રષ્ટાંત (બનેને કબુલ દાખ), (૬) સિદ્ધાંત (બંનેયને કબુલનિર્ણય), (૭) અવયવ (પરાર્થ અનુમાનના અંગે, (૮) તક (નિર્ણય માટે ચિંતન), (૯) નિર્ણય (નિશ્ચય), (૧૦) વાદ (વાદી–પ્રતિવાદીની ચર્ચા), (૧૧) જલ્પ (વાઢીને જીતવા પ્રપંચભરી વાણી, (૧૨) વિતંડા (સામાપક્ષના દૂષણ જ કાઢવા), (૧૩) હેત્વાભાસ (ખોટા હેતુઓ), (૧૪) છળ (Gધો અર્થ કરી હરાવવાનો પ્રપંચ (૧૫) જાતિ (નિર્દોષ હેતુને સદોષ બતાવ), (૧૬) નિગ્રહ સ્થાન (ખંડનોગ્ય વાદીની ગફલત–ભૂલ), આ સળ પદાર્થો વડે તત્ત્વજ્ઞાન થવાથી મોક્ષ મળે છે. એમ ન્યાયદર્શનકારનું માનવું છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
નિયાયિક અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ રાખે છે. આ અનેકતાની દ્રષ્ટિથી જૈનદર્શનમાં તથા ન્યાયદર્શનમાં મતૈકય છે. પરમાણુ, દિશા, કાળ, ગતિ અને આત્માદિક તત્ત્વવિચારમાં જૈનદર્શન તથા ન્યાય દર્શનની વચ્ચે ઘણી રીતે સમાનતા છે. તેમ છતાં ઘણી બાબતે અંગે આ બંને દર્શનમાં ભિન્નતા પણ છે. જેનદર્શનની માફક ન્યાયદર્શનમાં યુક્તિ પ્રગને સારી રીતે સ્થાન હોવા છતાં બંનેની તત્ત્વવિચારણામાં બહુ જ ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે.
સ્યાદ્વાદ અથવા સપ્તભંગ નય નામે જે યુક્તિવાદનો આવિષ્કાર જૈનદર્શનમાં જોવા મળે છે, તે ન્યાયદર્શનમાં નથી. વળી તૈયાયિકો આત્માનું અનેકત્વ સ્વીકાર કરતા હોવા છતાં આત્માની પ્રાપ્તિની અવસ્થાને વિપરીત રીતે દર્શાવે છે. તેઓ કહે છે કે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થતું બંધ પડે તેને મિક્ષ કહેવાય છે.
આ ઉપરથી તે ઇંદ્રિયે અને પદાર્થોના સંગદ્વારા જે જ્ઞાન થાય છે, તેને જ તેઓએ એક માત્ર જ્ઞાન માન્યું. એ પ્રમાણે માનવાથી તે આત્માના સ્વરૂપદ્વારા જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનને માનવાને અવકાશ જ રહેતો નથી. પ્રત્યક્ષ ઇદ્રિને પદાર્થને સ્પર્શ થાય અને તેથી જ જાગૃતિ થાય, તે જ એકલું જ્ઞાન હોય, અને બીજાને જ્ઞાન માનવાની ના પાડવામાં આવતી હોય તે આત્માના સ્વભાવદ્રારા સેંકડે -વસ્તુઓનું જ્ઞાન થાય છે, એ સઘળા જ્ઞાનને આપણે ફેકી દેવું પડે છે. આ રીતે તે ન્યાયવાદીઓની જ્ઞાનઉત્પત્તિના અભાવે મેક્ષપ્રાપ્તિની માન્યતા નકામી છે..
Page #119
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
નૈયાયિકના મત પ્રમાણે ઈચ્છા દ્વેષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વિગેરે આત્માના ગુણ છે. એટલે જ્ઞાનાદિચુણા આત્મા સાથે સંકળાયેલા ખરા, પણ સ્વરૂપે અને સ્વભાવે આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય તે આત્માના સ્વભાવ નથી. આથી ન્યાયદર્શીનના મતપ્રમાણે આત્મા, સ્વરૂપે કરી અજ્ઞાન, અચેતન અથવા જડસ્વરૂપ છે.
૧૦૦
વળી તૈયાયિકા બીજી એક વાત કહે છે કે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણાથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા અરિતિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે યા ન રહે, આત્મા હુંમેશાં ફૂટસ્થ છે, અપિરણામી છે.
ત્રીજી એક વાત તેઓ એવી મતલબની કહે છે કે આત્મા સવ્યાપક અને સંગત છે. કારણ કે મૂળ તે જડસ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તેા પછી આત્માને જગતના પદાર્થા સાથે સયેાગ કે સંબધ સભવે નહિ' અને આત્મા સર્વાંગત ન હોય તેા વિવિધ દિશાઓમાં અને દેશેામાં રહેલા પરમાણુ સમૂહની સાથે એને સયેગ કેવી રીતે સભવે ? અને એ પ્રમાણેના સંચાગ અસવિત હોય તે શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ અની જાય. માટે આત્મા સબ્યાપક છે.
ન્યાય દર્શનની ઉપરોક્ત ત્રણે બાબતેની દલીલો પૈકીની એક પણ દલીલ આપણે સ્વીકારી શકીએ નહિ. કારણ કે આત્મા જે જડપદાર્થ હોય તે તેનાથી પદાર્થ પરિચ્છેદ અસ‘ભવિત અને. એટલે કે તેને પદાર્થનુ જ્ઞાન થાય નહિ.
Page #120
--------------------------------------------------------------------------
________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૧૦૧
દાખલા તરીકે આકાશ જડસ્વરૂપ છે. આ આકાશને પદાર્થ નુ જ્ઞાન જે નથી થતું. તે પછી આત્માને શી રીતે થાય ? “હું છું ” એવી જે પ્રતીતિ થાય છે, તે જ ચેતન છે. એવી પ્રતીતિ, જડને તેા કોઈ કાળે પણ ન થાય.
,
66
,,
ન્યાયદર્શીન કહે છે કે આત્માને વિષે ચૈતન્ય સમવાય સંબધે રહેલું છે, એવી આપણને સૌને પ્રતીતિ થાય છે. જૈનઢન કહે છે કે પ્રતીતિને જ તમે પ્રમાણભૂત માનતા હો તે પછી આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપ છે, એવી પ્રતીતિ થાય છે, તે કેમ નથી માનતા ? હું પોતે અચેતન છું ” એવી પ્રતીતિ કોઈ ને થતી નથી. “ હું સ્વભાવતઃ જ્ઞાતા છું એવી જ પ્રતીતિ સૌને થાય છે. ઘટ-પટાદિ અચેતન છે. એને “હું જ્ઞાતા છું, હું જ્ઞાનવાન છું” એવી પ્રતીતિ થતી જ નથી. આત્મા જે અચેતન હાતતા ઘટ-પટાદિને વિષે પણ એવી પ્રતીતિ સ’ભવતી હોત. પણુ અચેતન પદાર્થને તેવી પ્રતીતિ નઠુિં થતાં આત્માને જ થતી હોવાના કારણે આત્મા જડપદા રૂપે નથી. આત્મા જડસ્વભાવી હોત તે અ પરિચ્છેદ સ થા
અશય અનત.
હવે નૈયાયિકાની બીજી માન્યતા આત્મા કૂટસ્થ નિત્ય છે.” એટલે આત્મા હમેશાં અપરિવર્તિત છે. તેમની આ માન્યતા પણ ખરાબર નથી. કારણ કે આત્મા અપરિવર્તિત હાય તે। પછી જ્ઞાનપતિ પૂર્વે આત્માની જે અવસ્થા હતી તે જ અવસ્થા જ્ઞાનાત્પત્તિ સમયે પણ રહે. અને એવી રીતે તે અવસ્થા રહે તેા પછી તેને પદાર્થ નુ જ્ઞાન શી રીતે
રર
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
થાય ? હંમેશાં અપરિવર્તિત રહેવુ એ સ્થીતિને તેએ ફૂટસ્થ ભાવ કહે છે. જ્ઞાનાત્ત્પત્તિ પહેલાં આત્માઅપ્રમાતા છે. ણુ સનેત્પત્તિ સમયે એ પ્રમાતા છે. પદાર્થ પરિચ્છેદક છે; એ રીતે આત્મામાં એક પ્રકારનું પરિવર્તન તે થાય જ છે. અને જો પરિવર્તન સ્વીકારીએ તો પછી આત્માના ફૂટસ્થભાવ જ રહેતા નથી.
હવે યાયિકાની ત્રીજી માન્યતા “ અનંત આત્માનું સર્વ વ્યાપકપણ ’” છે, તે અંગે વિચારીએ,
આત્માને સગત માન્ય પછી આત્માની વિવિધતા માનવાની જરૂર જ કયાં રહે છે. પરંતુ વિવિધ મન સાથેના સયેાગ, વિવિધ પ્રકારના આત્માનુ અનુમાન કરાવે છે. પણ આત્મા જો સર્વાંગત વ્યાપક પદાર્થ હોય, તે પછી જેવી રીતે એક જ સગત વ્યાપક આકાશની સાથે વિવિધ ઘટાદિને સયેાગ અને છે, તે જ પ્રમાણે એક જ આત્માની સાથે વિવિધ મનને પણ સયોગ ઘટી શકે. અને એ પ્રમાણે વિવિધ શરીર અને ઈંદ્રિયાક્રિના સંયોગ પણ તેની સાથે પ્રતિપાદિત થઈ શકે છે. એ રીતેતા પછી વિવિધ આત્માએની માન્યતાની આવશ્યકતા રહેશે જ નહિ, જ્યારે આત્માનું વિવિધપણું તેા ન્યાયદર્શન સ્વીકારે છે. માટે માનવુ જ પડશે કે આત્મા વ્યાપક નથી. પણ સ્વશરીર પિરમાણુ જ છે. આત્મા અવ્યાપક છે, તેના અથ એટલે જ કે તે શરીર પરિમાણવાળે છે.
નૈયાયિકા કહે છે કે આત્મા સ્વદેહ પરિમાણુ હોયતે બાળક શરીર તે યુવકના શરીરરૂપે શી રીતે પરિણમશે ?
Page #122
--------------------------------------------------------------------------
________________
આમિક સ્વરૂપની ભિન્નતા
૧૦૩ કદાચ એમ કહો કે બાળકશરીરપરિમાણને પરિત્યાગ કરી, આત્મા, યુવકશરીરપરિમાણ ગ્રહણ કરે છે, તે શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને જો એમ કહો કે બાળકશરીરપરિમાણનો પરિત્યાગ કયાં વિના, આત્મા, યુવકશરીર પરિમાણ બની શકે છે, તે એ એક અસંભવિત વ્યાપાર છે, એમ કહેવું પડે. વળી છેલ્લે છેલ્લે ન્યાયાચાર્યો કહે છે કે જીવ જે દેહ પરિમાણ હોય તે શરીરને એકાદો અંશ ખંડિત થયેથી આત્મા પણ અમુક અંશે ખંડિત બને છે, એમ કબુલ કરવું પડે.
જૈનદાર્શનિકે આને જવાબ આપતાં કહે છે કે આત્મા, જ્યારે યુવકશરીરપરિમાણને ધારણ કરે છે, ત્યારે બાળક શરીરપરિમાણને પરિત્યાગ કરે છે, એમ ભલે સમજે. એમાં કંઈ અસંગત નથી. સાપ પિતાના નહાનકડા દેહને ફેણ વિસ્તારીને મોટો બનાવી શકે છે, તેવી રીતે આત્મા પણ સંકેચ અને વિસ્તાર ગુણના પ્રતાપે જુદા જુદા સમયે જુદા જુદા દેહ પરિમાણને ધારણ કરી શકે છે. વિભિન્ન અસ્વથા અથવા પયાર્ય જોતાં આત્માને પરિવર્તન છે, એમ કહી શકાય.
શરીરના ખંડનના સંબંધમાં નૈયાયિકે જે વધે લે છે, તેના જવાબમાં જેને કહે છે કે શરીર ખંડિત થવાથી આત્મા ખંડિત થતું નથી. ખંડિત થયેલા શરીરવંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખંડિત શરીરાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તે ખંડિત શરીરાંશમાં જે
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
'પન જોવામાં આવે છે, તેનું બીજું કઇ કારણ બતાવી શકાતુ નથી. ખડિત અંશમાં કોઈ પૃથક્ આત્મા તે નથી જ. જે છે તે દેહને વિષે રહેલાં દેહુપરિમાણ વાળા આત્માના જ અંશ છે. શરીરના એ ભાગમાં રહેવા છતાં પણ આત્માતા એક જ છે. એ રીતે જૈનદન આત્માનુ સ્વદેહ પરિમાણુત્વ સારી રીતે સિદ્ધ કરે છે.
આ બધી હકિકતના સારાંશરૂપે કહી શકાય કે આત્મા જો જડપદાર્થ હોય તેા તેનાથી પદાથ–પરિચ્છેદ્ય અસભવિત અને. વળી આત્મા જો અપરિણામી–ફ્રૂટસ્થ હોય તેા પદાર્થ નુ જ્ઞાન ન થાય. અને આત્મા જો સવ વ્યાપક હોય તેા પછી વિવિધ પ્રકારના આત્મા ને બદલે વેદાન્તે કહેલા “ મેવારૃિતીયમ્” ના સિદ્ધાન્ત સ્વીકારવા પડે. આ વિરાધાને લીધે ન્યાયદર્શીનમતના પરિહાર કરીને જૈનદર્શન પ્રરૂપે છે કે જીવ (૧) ચૈતન્ય સ્વરૂપ છે. (૨) પરિણામી છે. (૩) સ્વદેહ પિરમાણુ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૭ સાપેક્ષપણે તત્ત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન
વિવિધ દાનિક તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્ત્વોને વિચાર કરીએ તેા માલુમ પડે છે કે જીવનુ સાચુ સ્વરૂપ તે બધામાંથી કોઈના ખ્યાલમાં આવ્યું નથી. અર્થાત્ આ બધાએએ શરીરમાં રહેલી ચેતનાને જીવ કહી દીધા છે, તે માત્ર સજ્ઞ ભગવાનેાના અનુકરણ રૂપ છે. અથવા માત્ર ખ્યાલરૂપ છે. પરંતુ જીવનુ` સાચુ' સ્વરૂપ વિચારીને, તેના જ્ઞાનગુણને જાણીને, તેની ચેતનાને સમજીને, તેને અનુભવીને, તપશ્ચાત્ જીવ શબ્દના પ્રયોગ કોઈ એ પણ કરેલા હાય તા તે એકમાત્ર જૈનદર્શને જ કરેલેા છે.
ઝવેરીના બાળક સાચા હીરાને હીરા કહે છે, અને હીરાસ્વરૂપે સમજે પણ છે. પર'તુ તેને તેલ, માપ, તેજ, તેનું મૂલ્ય, એમાંનું કશુ જ જાણતા નથી. તે બધુ તે જે ઝવેરી હાય તે જ જાણે છે. એ જ પ્રમાણે જૈનદર્શનાએ અને અન્ય દનાએ સ ખેાધેલા જીવ પરત્વે સમજવાનુ છે.
વાસ્તવિક રીતે જીવ એ શું છે? તે કેવા છે? તેનાં લક્ષણ શું છે? તેના ગુણેા કયાકયા છે? એ વાત જાણીને જેણે જીવ કહ્યો હાય એવું એક માત્ર સર્વજ્ઞ ભગવાન સિવાય બીજા કોઈના સબંધમાં બનવા પામ્યું નથી, સ્વરૂપ વિગેરેને જાણ્યા વિના જ અન્ય આસ્તિકે એ જીવને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જીવ કહી દીધું છે. એટલે જ પરમ અધ્યાત્મ યેગી શ્રી આનંદઘનજી મહારાજે શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે –
એમ અનેક વાદીમત વિભ્રમ, સંકટ પડી ન રહે; ચિત્ત સમાધિ તે માટે પુછું, તુમ વિણ તત કેઈ ન કહે,
અર્થ—અનેક જુદા જુદા મતવાળાઓના જે દર્શનવાદ, તેની ભ્રાંતિ રૂપ કષ્ટમાં હું પડે છું, તેથી આત્મતત્ત્વ પામી શકે નથી, માટે મારા મનની શાંતિ અર્થે જ હું આપને પૂછું છું. આપ સિવાય કોઈ બીજા મતવાળા યથાર્થ આત્મતત્ત્વ કહી શકતા નથી.
વિવિધ દાર્શનિકોની આત્મા અંગેની માન્યતામાં તે તે આત્માને કેઈએ સર્વવ્યાપક કહ્યો તે બીજાએ અવ્યાપક કહ્યો. કેઈએ એકસ્વરૂપ કહ્યો તે બીજાએ અનેક રૂપે કહ્યો. કેઈનું મંતવ્ય ક્ષણિકત્વ વિષયક તે અન્યનું નિત્યત્વવિષયક છે. આમ અન્ય ભિન્નભિન્ન વાદ સ્વીકારી પરસ્પર એક બીજાના વાદને તેડવામાં તેઓ અનેક દૂષણે ન્યાયયુક્તિથી દેખાડે છે. આ પ્રમાણે અપેક્ષારહિત સ્વસિદ્ધા ન્તને સ્થાપન કરનાર, પિતાના પક્ષ કરતાં પ્રતિપક્ષી પક્ષને અસત્ય ઠેરાવે છે. જ્યારે જૈનદર્શન તે ભિન્નભિન્ન માન્યતાને પણ અપેક્ષાથી પોતાના પક્ષમાં સ્થાપન કરી અનેકાન્તપણે વિજય કરે છે. એકાંતપણે ઉઠેલા આવા અસંખ્ય વાદેને
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૭
તત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન અનાદિકાળથી જૈનદર્શન, તે સાપેક્ષપણે પિતાના અનેકાન્ત સ્વરૂપમાં સમાવે છે. જ્યાં સાપેક્ષાએ બને બાજુથી તપાસીને વસ્તુ માનવામાં આવે છે, ત્યાં ખંડન મંડનની મારા મારી રહેતી નથી.
બે બાબતે પણ સાપેક્ષાથી છૂટ માની શકાય છે. તેથી એકાન્ત માન્યતાધારક ઉપર પણ મધ્યસ્થતા રહે છે. એમ માધ્ય ભાવના રહેવાથી રાગદ્વેષ ઓછાં થાય છે. અને અને રાગદ્વેષ ક્ષય થવાથી આત્મા પરમાત્મદશાને પામે છે. આમ પરમાત્મદશાપ્રાપ્તિમાં સાપેક્ષાવાદ જ સુગમમાર્ગ ભાસે છે. કારણ કે આ પ્રમાણે સાપેક્ષાવાદને માનવાથી કેઈનું ખંડનમંડન એકાંતે થતું નથી. સર્વ દર્શન વાળાઓની સાથે ભાતૃભાવ રહે છે. ક્રોધાદિક દેશને નાશ થતાં ચિત્તની નિર્મલતા રહે છે. હૃદયની શુદ્ધિ થતાં પરમાત્માનું યથાર્થ ધ્યાન થઈ શકે છે. અને અનેકાન્તવાદની યથાર્થ પ્રરૂપણ કરતાં છતાં પણ એકાન્તવાદ ઉપર રાગદ્વેષ
નથી.
બૌદ્ધ, સાંખ્ય, વેદ અને યોગદર્શનાદિ આસ્તિકદર્શને ચૈતન્ય સ્વરૂપે આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે, પરંતુ તેમાં નિત્યતા યા અનિત્યતાદિની માન્યતામાં એકાન્તપક્ષ હોવાથી સર્વથા સત્ય સિદ્ધ થઈ શકતાં નથી જ્યારે જૈન દર્શનમાં અનેકાન્તના સિદ્ધાન્તદ્વારા સાપેક્ષાએ એક જ આત્મામાં એકસાથે અન્ય વિપરીત દેખાતા બે ધર્મોને પણ સ્વીકારવામાં આવે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જનેતર દેશનેને માન્ય, આત્માની નિત્યતા, અનિત્યતા, એક્તા, અનેકતા, વ્યાપ્ય, અવ્યાપ્ય ઈત્યાદિકને જનદર્શન તરફથી થતે નિષેધ, નિરપેક્ષ યા એકાત પ્રરૂપણાને કારણે જ હોય છે. પરંતુ સાપેક્ષ યા અનેકાન્તપણે તે, તે તે વિષયે અન્ય વિપરીતભાવી હોવા છતાં જન દર્શનને માન્ય છે. એટલે સાપેક્ષવાદના લક્ષ્યપૂર્વક તે જૈન દર્શન તે સર્વ આસ્તિક દર્શનેને પોતાનામાં સમાવી લે છે. માટે જ અધ્યાત્મ ગીવર્ય શ્રી આનંદઘનજી મહારાજે સ્વરચિત નમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે –
જિનવરમાં સઘળાં દર્શન છે, દશને જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજનારે
અથ:- જેમ તમામ નદીઓનો સમુદ્રમાં સમાવેશ થાય છે, તેમ આસ્તિક ગણાતા જુદા જુદા મતને, જેન દર્શનમાં સમાવેશ થાય છે, જેમ સમુદ્રમાં સર્વ નદીઓને સમાવી શકાય, પણ નદીમાં સમુદ્રને સમાવેશ ન હોઈ શકે. તેમ જિનમતમાં તમામ મતોને સમાવી શકાય છે, પણ તમામ મતેમાં તે જિનમતને અંશમાત્ર છે. માટે દરેક દર્શનનું સ્વરૂપ જાણી, મધ્યસ્થભાવે રહી, તેને સાપેક્ષપણે સ્વીકારી જિનમતમાં કહેલા આત્મસ્વરૂપને ધ્યાવવું.
અહિં સાપેક્ષવાદ એટલે સ્યાદ્વાદ સમજ. જે અપેક્ષાએ જેજે વસ્તુ વસ્તુ હોય, તે અપેક્ષાએ તે ગોઠવવી. પરંતુ એ અપેક્ષા,
Page #128
--------------------------------------------------------------------------
________________
તત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન
૧૦૯ સંગત હોવી જોઈએ. એ જે અસંગત હોય તે અસત્ય બની જાય. કાકાની અપેક્ષાએ ભત્રીજે છે, મામાની અપેક્ષાએ ભાણેજ છે, પણ કાકાની અપેક્ષાએ ભાણેજ પણું કે મામાની અપે ક્ષાએ ભત્રીજાપણું નથી. અને તેમ માને તે ખોટું કરે. માટે સ્યાદ્વાદ યા અનેકાન્તમાં અપેક્ષા માત્રથીજ ન ચાલે. સંગત અપેક્ષા હોવી જોઈએ.
ત્રણ આંગળીઓમાં અનામિકાને મેટી કહેવી કે નાની ? તેમાં મોટાપણું અને નાનાપણું એમ પરસ્પર વિરોધ જણાતી અને અવસ્થાનું અસ્તિત્વ છે. પરંતુ મધ્યમાની અપેક્ષાએ નાની અને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી કહેવામાં સંગત અપેક્ષા હોવાથી તેને તે તે રીતે નાની મોટી કહેવી તે સુસંગત છે. પણ મધ્યમાની અપેક્ષાએ મોટી અને કનિષ્ઠાની અપેક્ષાએ નાની કહેવામાં અસંગત અપેક્ષા હોવાથી તે અસત્ય છે. આ રીતે સાપેક્ષવાદ તે સુસંગત અપેક્ષાવાળો છે. પણ અસંગત અપેક્ષાવાળે નથી.
જેઓ કદાગ્રહી છે. તેઓ આ સાપેક્ષવાદના સ્વરૂપને સમજી નહીં શકવાથી તેની ટીકા કરે છે, નિંદા કરે છે. પણ તેથી કરીને કંઈ સાપેક્ષવાદ–સ્યાદ્વાદ-અનેકાતવાદની સત્યતા ઉડી જતી નથી. તેઓની દરેક પ્રવૃત્તિ સાપેક્ષવાદ, પૂર્વકની હોવા છતાં, પુર્વગ્રહને લીધે આવા ઉત્તમવાદની ઠેકડી ઉડાડે છે, તેથી તેઓ દયાને પાત્ર છે.
અહિં તે માત્ર આત્માના સ્વરૂપ અંગે વિવિધ સિદ્ધાન્તપૂર્વક સમજી તેને ઉચિત રીતે કેવી રીતે સ્વીકારવું
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે તેજ વિચારવાનું છે. અને તે રીતે વિચારવાથી સમજાશે કે સાપેક્ષવાદ, એ વિવિધ દર્શનકારોની વિવિધ માન્યતા એને પણ એકાન્તવાદના વિષરૂપ વિષમતામાંથી મુક્ત કરી સમભાવી બનાવવામાં એક મહાન ગારૂડી મંત્રતુલ્ય છે. નિત્ય અનિત્ય, એકત્વ અનેકત્વ, વ્યાપ્ય અવ્યાપ્ય આદિ આત્મા અંગેના ભાવને એકાંત યા નિરપેક્ષ માન્યતાથી મુક્ત કરી, સાપેક્ષ માન્યતા પૂર્વક સ્વીકાર કરવાથી પરસ્પર વિપરીત જણાતા તે દરેક ભાવોનું અસ્તિત્વ, એકી સાથે આત્મામાં હેઈ શકવાનું બહુ જ સરળતાથી સમજી શકાય છે. અને એ રીતે તેને સ્વીકાર કરી જૈનદર્શન દરેક દર્શન કારની ભિન્ન દેખાતી માન્યતાને પણ કેવી રીતે આવકારે છે, અર્થાત્ પિતાનામાં સમાવી લે છે, તે હકિકત વિચારીશું.
Page #130
--------------------------------------------------------------------------
________________
૮ અનેકાન્ત તે સત્ય
અને
એકાન્ત તે અસત્ય સત્યનાં અનંતરૂપ છે. જેથી અનંતરૂપોમાં જ તેનું દર્શન થઈ શકે છે. અનેક રૂપાત્મક સત્યને અનેક રૂપમાં સ્વીકારવું તેને અનેકાન્ત કહેવાય છે. માટે અનેકાન્તદ્રષ્ટિ જ પૂર્ણ સત્ય છે. વસ્તુના અનંત ધર્મોનો સ્વીકાર કરનાર હોવાથી તે અનેકાન્તવાદ, વિભેદમાં અભેદ દેખે છે. સંઘર્ષોમાં સમન્વય સાધે છે.
વિચારજગતનું અનેકાન્ત જ્યારે વાણીમાં ઉતરે છે, ત્યારે તે સ્યાદ્વાર કહેવાય છે. એક વિચારકણ, બીજા વિચાકરણથી એકદમ નિરપેક્ષ ન હોય તે જ તેને સ્યાદ્વાદ કહેવાય.
વિશ્વનો પ્રત્યેક વિચારક, જીવન અને જગતના સંબંધમાં પિતાની એક નવી દ્રષ્ટિ દેખે છે. પરંતુ જે તે બીજા વિચારકથી એકદમ નિરપેક્ષ બની પિપિતાને જ વિચારઅંશ, પૂર્ણ સત્ય તરીકે માનીલે, તે તેનું સત્ય પણ, અસત્ય બની જાય છે. કેમકે ચિન્તનને પ્રત્યેક અંશ, સત્યના એક અંશને અનાવૃત્ત કરે છે. સમુદ્રની લહેર તે સમુદ્રને જ અંશ છે, તેવી રીતે વાણને દરેક અંશ સત્યને જ અંશ છે.
વિચારથી એક નીલે, પ્રત્યેક
સક
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ - જ્યાં સુધી એક સત્યાંશ, પિતતાને જ પૂર્ણ નહિં માની બેસતાં બીજા સત્યાંશને માટે દ્વાર બંધ નથી કરતા ત્યાં સુધી તે અસત્ય નથી. પરંતુ સ્વમાન્ય અંશને જ પૂર્ણ માની લેવાને મેહ જ અસત્ય છે.
દરેક ચિન્તનની પાછળ સાપેક્ષદ્રષ્ટિ હોવી જોઈએ. તે સાપેક્ષ દ્રષ્ટિથી જ સત્યતત્ત્વ ગ્રહણ કરી શકાય છે. પછી ભલે તે દર્શન, નિત્યવાદી હોય કે અનિત્યવાદી હોય. સામાન્યવાદના પ્રતિપાદક હોય કે વિશેષવાદના સમર્થક હાય.
એકાન્તદ્રષ્ટિવંત મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે. તેમાં અસ્મિતા–અભિનિવેશ, સામાન્યરીતે વિશેષ હોય છે. તેથી જ્યારે કેઈપણ બાબતમાં તે અમુક વિચાર કરે છે, ત્યારે એ વિચારને છેવટને અને સંપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખોઈ બેસે છે, અને છેવટે પિતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરોપ કરી લે છે. આવા આરોપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણ ઉભી થાય છે. અને તેને લીધે પૂર્ણ અને સત્ત્વજ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે.
એક દર્શન, આત્મા વગેરે કોઈ પણ વિષયમાં પિતે માન્ય રાખેલ પુરૂષને એકદેશીય વિચારને જ્યારે સંપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરોધી, પણ યથાર્થ વિચાર ધરાવનાર બીજા દર્શનને તે અપ્રમાણુ કહી અવગણે, છે. પરિણામે સમતાની જગ્યાએ વિષમતા અને વિવાદ ઉભાં
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
એકાત તે અસત્ય થાય છે. માટે સત્ય અને પૂર્ણજ્ઞાનનું દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા જેનદર્શનમાં નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને તે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે દરેક વિચારક પોતાના વિચારને આગમ પ્રમાણ (શાસ્ત્ર પ્રમાણ-આત પુરૂષવચન પ્રમાણે) કહ્યા પહેલાં તપાસી જુએ કે, તે વિચાર, પ્રમાણની કેટિએ મુકાય તે સર્વાશી છે કે નહિં?
વસ્તુઅંગેની સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિનું સાધન તે (૧) નય અને (૨) પ્રમાણ છે. વસ્તુમાં વર્તતા અનેક ધર્મો પિકી એમાંથી જ્યારે કેઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નય કહેવાય છે, અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેકરૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે. એટલે નય એ પ્રમાણને માત્ર એક અંશ છે. અને પ્રમાણુ એ અનેક નને સમૂહ છે. વસ્તુને એક દ્રષ્ટિએ ગ્રહણ કરનાર તે “નય” છે. અને અનેક દ્રષ્ટિઓથી ગ્રહણ કરનાર તે “પ્રમાણ” છે.
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. તેમાં પરસ્પર વિરોધી. દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં, અવિરોધી એવા વિચારોના અવિધીપણાનું મૂળ તપાસી, તેવા વિચારોને સમન્વય તે “નય” દ્વારા જ થઈ શકે છે.
જેમકે એક આત્માના જ વિષયમાં આસ્તિક ગણતા વિવિધ દર્શનકારોના મંતવ્યમાં વિવિધતા જોવાય છે. કેઈકનું મંતવ્ય આત્મા “એક હેવાનું” છે. જ્યારે કયાંક આત્મા.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો અનેક હોવાનું ” છે. એજ રીતે આત્માને કેઈ નિત્ય અને કોઈ અનિત્ય માને છે. વળી આત્માને કઈ સત્ કહે છે, કોઈ અસત્ કહે છે. આ રીતે આ બધી માન્યતાઓ પરસ્પર વિરોધી હોવાના કારણે તે વિરોધ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. અને જે ગેરવ્યાજબી હોય તે તે કેવી રીતે છે? એની સાબીતી નયવાદ દ્વારા થઈ શકતી હોવાના કારણે તત્વને યથાર્થ સ્વરૂપે ગ્રાહ્ય કરવા ઈચ્છનારે નયવાદને સમજવો જરૂરી છે.
ઉપરોક્ત વિધિસ્વરુપે દેખાતી માન્યતાઓના અવિધનું મૂળ તે વિચારકની દ્રષ્ટિતાત્પર્યમાં રહેલું હોય છે. એ દ્રષ્ટિને અપેક્ષા” નામથી ઓળખાવાય છે. તેથી નયવાદને અપેક્ષાવાદ પણ કહેવાય છે. વળી વસ્તુમાત્ર સ્વભાવથી જ એવી છે કે તેને વિચાર અનેક દ્રષ્ટિથી થઈ શકતું હોવાથી અપેક્ષાવાદને અનેકાન્તવાદ પણ કહેવાય છે. વસ્તુને માત્ર એક દ્રષ્ટિબિન્દુથી જ જેનાર અને સ્વીકારનાર તે એકાન્તવાદી છે. પરંતુ વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિં, પણ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાતે હોવાથી અનેકાન્ત સત્ય છે, અને એકાન્ત અસત્ય છે.
અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક વસ્તુધર્મોમાંથી પણ ક્યારેક કેઈ એક ધર્મ દ્વારા, અને કયારેક એના વિરૂદ્ધ એવા બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય, તે તેને અપ્રમાણિક અને બાધિત કહેવાય નહિં. કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયજન પ્રમાણે કયારેક
Page #134
--------------------------------------------------------------------------
________________
એકાન્ત તે અસત્ય
૧૧૫ એકની તે કયારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન (મુખ્ય), અને બીજા અપ્રધાન (ગૌણ) થાય છે. પરંતુ મુખ્યરૂપે વ્યવહારતા ધર્મ સમયે, ગૌણરૂપે વત્તી રહેતા વસ્તુધર્મના અસ્તિત્વને ઈન્કાર તે નહિં જ હોવું જોઈએ.
લૌકિક વ્યવહારમાં પણ વચન (બોલવાના) વ્યવહાર અનેકાન્તરૂપે વ્યવહારાય છે, તેમાં અપેક્ષાવાદને ઉપગ તે થાય જ છે. અહિં નયાદિ તાત્વિક દ્રષ્ટિએ વચનમાં વપરાતી અપેક્ષાને ખ્યાલ નહિં છેવા છતાં પણ બેલવામાં અમુક વચન આમ પણ બેલાય અને અન્ય રીતે પણ બોલાય એટલી જ માત્ર સમજ હોવાથી વિપરીત રીતે બેલાતા વચનમાં પણ વિરોધ મનાતું નથી.
પિતાના પુત્રને બેટા કહીને બોલાવતે પિતા, પિતાના પ્રપૌત્ર દ્વારા પોતાના તે પુત્રને બોલાવવાનું હોય, ત્યારે એમ પણ કહે કે, જા, બાપાને લાવી આવ. અહિં કઈ તેને (પિતાને) એમ ન કહી શકે કે “બાપાને બોલાવ” એમ કેમ કહો ? કારણ કે ત્યાં બાપાપણું તે પુત્રની અપેક્ષાપૂર્વક કહેવાય છે. પિતાની (તે બાપની) અપેક્ષા પૂર્વક કહેવાતું નથી. અહિં નયસ્વરૂપ તત્ત્વજ્ઞાનની સમજ નહિ હોવા છતાં એક જ વસ્તુને વિરોધસ્વરૂપે (બેટા અને બાપા) પણ કહી શકવામાં અસત્ય મનાતું નથી.
હલવાઈની દુકાને મીઠાઈ લેવા જનાર એક વ્યક્તિએ હલવાઈને પૂછયું કે પેંડા છે? પિતાની દુકાનમાં પેંડા હોવા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે છતાં પેંડા નથી” એમ તે હલવાઈએ પ્રત્યુત્તર આપવાથી પુછનાર માણસ ચાલ્યા જાય છે. ત્યારબાદ બીજે ગ્રાહક આવી પૅડા હોવાનું પૂછે છે, ત્યારે તે હલવાઈ કહે છે કે
હા. પેંડા છે. અહીં તે દુકાન ઉપર બેઠેલ ત્રીજી કઈ વ્યક્તિને એમ લાગે છે કે આ હલવાઈ એકને પેંડા હોવાનું અને બીજાને નહિં હોવાનું કેમ કહેતે હશે? પેંડા હોવા છતાં આમ અરસ્પરસ વિરોધી ભાષા તે કેમ બોલે છે? હલવાઈ તેને સમન્વય કરતાં કહે છે કે પહેલા આવનાર વ્યક્તિને એગ્ય જે જાતના પેંડા જોઈએ, તેવા સારી જાતને પૈડા મારી દુકાનના નહિં હોવાથી તેને મેં “નથી” કહ્યું. અને બીજી વ્યક્તિ ગમે તે માલ પણ સસ્તાભાવે લેવાની યોગ્યતાવાળો હોવાથી તેને મેં “છે” કહ્યું. આમ પેંડા અંગે “એ” અને “નથી” (અસ્તિ-નાસ્તિ) એ બને ભાવ પરસ્પર વિરોધી હોવા છતાં પણ તે બન્ને ભાવે એકી સાથે હોઈ શકવાને કઈ માણસ વિરોધ કરી શકતું નથી.
આવી રીતે અન્યપણ ઘણી વ્યવહારીક બાબતોમાં એક જ વિષય કે વસ્તુ અંગે પરસ્પર વિરોધી ભાષાને ઉપગ થતું હોવા છતાં સાપેક્ષપણે થતે તે વચનવ્યવહાર ગ્રાહ્ય જ બને છે. ત્યાં સાપેક્ષનું શિક્ષણ લીધા વિના પણ વિરોધ ભાષી વચનની યથાર્થતા સ્વયં સમજાઈ જાય છે. જેથી મતભેદ અને કલેશ થવાને સંભવ ઓછો રહે છે.
આત્મા એ અરૂપી હોવાથી ઈન્દ્રિય પ્રત્યક્ષ સિદ્ધ નહિં હોતાં અનુભવસિદ્ધથી જાણું શકાય છે. આત્મતત્ત્વના શુદ્ધ
Page #136
--------------------------------------------------------------------------
________________
એકાન્ત તે અસત્ય
૧૧૭
શુદ્ધ સ્વરૂપને કોઈપણ જાતની ન્યૂનતા યા વિપરીતતા રહિતપણે તે સર્વજ્ઞ વીતરાગ પુરૂષ જ સમજાવી શકે છે. છદ્મસ્થ યા અસČજ્ઞ પુરૂષોએ કહેલ આત્મસ્વરૂપમાં અધુરાસ અગર વિપરીતતા યા તા એકાન્તવાદ સભવી શકે. માટે સજ્ઞ—વીતરાગ પુરૂષોનુ' કથન તેજ આપ્તવચન છે. તેવા આપ્તપુરૂષાના વચનસંગ્રહરૂપ ગ્રÛાને શાસ્ત્રો યા આગમ તરીકે ઓળખાવાય છે. આવાં શાસ્ત્રવાયા સમજવામાં . પણ એકાન્તદ્રષ્ટિવાળા મનુષ્ય ભૂલ ખાઈ જાય છે. જેથીતે સત્ત્વવાકયા પણ સમજનારની એકાંગીદ્રષ્ટિના કારણે વિપરીત ભાવી બની રહે છે. જ્યારે અનેકાન્તદ્રષ્ટિથી શાસ્રવાકયા જોનારને અને સમજનારને જ યથાર્થ સ્વરૂપે ગ્રાહ્ય બની શકે છે.
વેદવાકયાને એકાન્ત દ્રષ્ટિથી જ જોવાથી વિવિધ વાકયેા દ્વારા પરસ્પર વિરોધી પણ યથાર્થ હકિક્તને સમજી નિર્હુ' શકી, શ’કાશીલ બની રહેલા ઇન્દ્રભૂતિ આદિ અગીઆર બ્રાહ્મણપ'ડિતા વેદવાકયેાની યથાર્થ સમજ અનેકાન્તસિદ્ધાન્ત પ્રમાણે ભગવાન શ્રી મહાવીર દેવન્દ્વારા સમજી, શ’કારહિત અન્યાની હકિક્ત પ`ષણપ માં વંચાતા કલ્પસૂત્રમાં ગણધરવાદના વિષયમાં બહુ જ સ્પષ્ટતાથી જાણવા મળે છે. માટે તત્ત્વજ્ઞાનના વિષયને સત્ત્વ યા વાસ્તવિકસ્વરૂપે સમજવા માટે નયવાદ, અનેકાન્તવાદ યા સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરી છે. નય શબ્દ અપેક્ષાસૂચક છે. અનેકાન્તનુ સ્પષ્ટીકરણ નયાના નિરૂપણથી જ થઈ શકે છે, અને રયાત્ અને વાદ એ એ શબ્દોના અનેલે “સ્યાદ્વાદ” છે. તેમાં સ્યાત્ એટલે કથ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ચિત્ અને વાદ એટલે કથન કરવું. એક જ વસ્તુના વિષયમાં પરસ્પર વિરોધી એવાં વિધાનો તે, દ્રષ્ટિભેદ સાપેક્ષ હોઈ ખરી રીતે વિરોધી જ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ કઈ પણ વસ્તુનું તેના એકધર્મને લઈ ભાવ કે અભાવરૂપે વાસ્તવિક કથન કરવામાં “ચાત્ ” શબ્દ વપરાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૯ નયવાદ દ્વારા વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
વિશ્વના સમસ્ત પદાર્થો એક અને અનેકરૂપ છે. તેમાં એક તરફ નિત્યત્વનું દર્શન થાય છે. જ્યારે બીજી તરફ તેજ પદાર્થ, પ્રતિપળે પરિવર્તિત થતા દ્રષ્ટિ ગેચર થાય છે.
વસ્તુના પ્રવતત્વની તરફ જ્યારે આપણું દ્રષ્ટિબિન્દુ ટકી રહે છે, ત્યારે તે વસ્તુના શાશ્વત યા સદાનિત્યના સૌન્દર્યનું દર્શન થાય છે. અને જ્યારે, તે પદાર્થના ઉત્તર રૂપની તરફ દ્રષ્ટિ જાય છે, ત્યારે પ્રતિક્ષણ વસ્તુ, વિનાશીરૂપે દેખાય છે.
જ્યારે આપણી દ્રષ્ટિ ભેદગામિની બને છે, ત્યારે વસ્તુનું પરિવર્તિત થતું રૂપ દેખાય છે. અને જ્યારે આપણી દ્રષ્ટિ અભેદગામિની બને છે, ત્યારે વસ્તુનું અખંડરૂપ દ્રષ્ટિમાં આવે છે. | દાર્શનિક શબ્દાવલિમાં ભેદગામિની દ્રષ્ટિને પર્યાયદ્રષ્ટિ કહેવાય છે. અને અભેદગામિની દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ કહે વાય છે.
પર્યાયદ્રષ્ટિ તે વસ્તુમાં પ્રતિસમય પરિવર્તિત થવાવાળા રૂપને જ સ્વીકારે છે. જયારે દ્રવ્યદ્રષ્ટિ તે વસ્તુના ધ્રુવ અંશને જ સ્વીકારે છે. પરંતુ વિશ્વવ્યવસ્થા તે બન્નેના સમન્વયમાં જ સંભવીત છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જડ યા ચેતનસ્વરૂપ, વિશ્વની દરેક વસ્તુ તે દ્રવ્ય અને પર્યાય એમ ઉભયરૂપે હોઈ, તેનું સંપૂર્ણ સ્વરૂપ તે તે ઉભયમાં જ સમાય છે. પર્યાયના ખ્યાલ રહિત કેવળ દ્રવ્યને જ ખ્યાલ હોય, અગર તે દ્રવ્યનો ખ્યાલ રહિત કેવળ પર્યાયને જ ખ્યાલ હોય ત્યાં સુધી પદાર્થ સ્વરૂપ યથાર્થ રીતે સમજમાં આવી શકતું નથી.
યુવાનને પિતાની બાલ્યપણાની ચેષ્ટાઓનું સ્મરણ થાય છે. અને ભાવી જીવનને સુખમય બનાવવા તે પ્રયત્નશીલ બને છે. જીવનની એ રીતે બદલાતી અવસ્થામાં પણ એક સૂત્રતાનાં જે દર્શન થાય છે, તે અભેદગામિની સ્વરૂપ દ્રવ્યદ્રષ્ટિ છે. બીજી તરફ બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચે ભેટ પ્રતીતિ જે સ્પષ્ટરૂપે માલુમ પડી રહી છે, તે ભેદ– ગામિની સ્વરૂપ પર્યાયદ્રષ્ટિ છે.
યુવાન તે બાલ્યપણથી સર્વથા ભિન્ન પણ નથી. કેમકે તે બાલ્યપણાની સુકોમલ સ્મૃતિમાં જ જીવે છે. વળી બાલ્યપણુ સાથે તેને સંપૂર્ણ સંબંધ પણ નથી. કેમકે યુવા-વસ્થામાં તેને આપણે બાળક કહી શકીશું જ નહિં.
જીવનની આ ભેદભેદ દ્રષ્ટિ (ભેદ અને અભેદ એમ ઉભય દ્રષ્ટિ) જ પદાર્થના યથાર્થ સ્વરૂપને પામી શકે છે. માત્ર આત્મા જ નહિં, પરંતુ વિશ્વના સમસ્ત પદાર્થ, ભેદભેદરૂપે જ અવસ્થિત છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે. તેથી કોઈ પણ એક વસ્તુ પરત્વે જેટલા વચન પ્રકારે મળી
Page #140
--------------------------------------------------------------------------
________________
વસ્તુનું સ્પષ્ટીકરણ
૧૨૧ આવે, અગરતા સંભવી શકે, તેટલા જ તે વસ્તુ પરત્વે અંધાયેલા જુદા જુદા અભિપ્રાય છે, એમ સમજવું જોઈએ. એ અભિપ્રાય એટલે નયવાદો કહેવાય. વચનના પ્રકારે જેટલા જ નયવાદે સમજવા.
અનેકાન્તનું સ્પષ્ટીકરણ નયેના નિરૂપણથી જ થઈ શકે છે. આવા નયે અનેક છે. પણ એ બધાને સમાસ ટુંકમાં બે નમાં જ થઈ શકે છે. એટલે એ બે ન જ (૧) દ્રવ્યાસ્તિક અને (૨) પર્યાયાસ્તિક મુખ્ય છે.
વસ્તુની અખંડતા યા શાશ્વતપણા પ્રત્યેની દ્રષ્ટિપૂર્વકને જે અભિપ્રાય તે દ્રવ્યાસ્તિક નય છે. અને વસ્તુની પટ્ટો પામતી અવસ્થાની દ્રષ્ટિપૂર્વકને અભિપ્રાય તે પર્યાયાસ્તિક નય છે. આ રીતે આ બન્ને ને જુદી જુદી બે દ્રષ્ટિઓને અનુલક્ષીને છે. જેથી દ્રવ્યાસ્તિક દ્રષ્ટિમાં વસ્તુને સામાન્ય રૂપે અને પર્યાયાસ્તિક દ્રષ્ટિમાં વસ્તુને વિશેષરૂપે વિષયવિવેક કરાય છે.
વસ્તુમાત્રને સામાન્ય–વિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણીવાર વસ્તુઓના માત્ર સામાન્યઅંશ તરફ ઢળે છે, તે ઘણીવાર વિશેષઅંશ તરફ ઢળે. છે. જયારે તે સામાન્ય અંશગામી હોય ત્યારે તેને તે વિચાર “દ્રવ્યાર્થિકનય, અને જયારે વિશેષઅંશગામી હોય ત્યારે તેમને તે વિચાર પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક વસ્તુની માફક આત્માના વિષે પણ ત્રણેયકાળમાં સામાન્યગામી અને વિશેષગામી, એમ ઉભયગામી વિચાર
Page #141
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સંભવે છે. કાળ અને અવસ્થાભેદનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે વિષયને દ્રવ્યાથિકનય કહેવાય છે. અને ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે વિષયને પર્યાયાર્થિકનય સમજે.
ખરી રીતે કે સામાન્ય તે વિશેષવિનાનું, અને કઈ વિશેષ તે સામાન્ય વિનાનું હોતું જ નથી. પરંતુ એક જ વસ્તુ કોઈ અપેક્ષાએ સામાન્ય, તો બીજી અપેક્ષાએ વિશેષ રૂપ હોય છે. તેથી દ્રવ્યાસ્તિક નયનવિષય, પર્યાયાસ્તિક નયના વિષય સ્પર્શથી, અને પર્યાયાસ્તિક નયને વિષય, દ્રવ્યાસ્તિક નયને વિષય સ્પર્શથી મુક્ત હોઈ શકે જ નહિ. તેમ છતાં પણ તે બને નયને જે ભેદ કરવામાં આવે છે, તેનું તાત્પર્ય, વિષયના ગૌણપ્રધાન ભાવમાં જ છે. જ્યારે વિશેષ રૂપને ગણ રાખીને મુખ્યપણે સામાન્યરૂપને અવલંબીને દ્રષ્ટિ પ્રવર્તે ત્યારે તે દ્રવ્યાસ્તિક, અને સામાન્યરૂપને ગૌણ કરી વિશેષરૂપને મુખ્યપણે ગ્રહણ કરી દ્રષ્ટિ પ્રવર્તે ત્યારે તે પર્યાયાસ્તિક સમજવું.
બધી સામાન્ય દ્રષ્ટિએ કે બધી વિશેષ દ્રષ્ટિઓ પણ એક સરખી હોતી નથી. તેમાં પણ અંતર હોય છે. એ જણાવવા ખાતર આ બે દ્રષ્ટિઓના પણ ટુંકમાં ભાગે પાડવામાં આવ્યા છે. જેથી દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાથિકના ચાર, એમ એકંદર સાતભાગો પડે છે. એ રીતે સાત ના થાય છે. તેમાં પ્રથમના ત્રણ ને તે સામાન્ય ગામી હોવાથી દ્રવ્યાર્થિક નયના ભેદ તરીકે વર્ણવવામાં
Page #142
--------------------------------------------------------------------------
________________
વસ્તુત્વનુ સ્પષ્ટીકરણ
૧૨૩.
આવે છે. અને પછીના ચાર નયો વિશેષગામી હોવાથી પર્યાયાર્થિ ક નયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે. આના અથ એટલે જ સમજવા ઘટે કે પ્રથમના ત્રણમાં સામાન્યતત્ત્વ અને તેના વિચાર વધારે સ્પષ્ટ છે. કારણકે તે ત્રણ વધારે સ્થૂલ છે. ત્યારપછીના ચાર નયે। વિશેષ સૂક્ષ્મ હોઈ તેમાં વિશેષ તત્ત્વ અને તેને વિચાર સ્પષ્ટ છે. તેમ છતાં પણ દ્રવ્યાર્થિ ક નયની ભૂમિકા ઉપર ગેઠવાએલા ત્રણ નયામાં, પૂ કરતાં ઉત્તરનયેા સૂક્ષ્મ હોવાથી તેટલે અંશે તે ઉત્તર નયા, પૂના નયની અપેક્ષાએ વિશેષગામી સમજવા. એ રીતે પર્યાયાર્થિક નયની ભૂમિકા ઉપર ગાડવાએલા ચાર નયેાપણુ અનુક્રમે વિશેષ ગામી સમજવા, આ દ્રવ્યાર્થિ ક નયના ત્રણ અને પર્યાયાર્થિ ક નયના ભાગેા મળી કુલ્લ સાત ભાગાનાં નામ,
ચાર
(૧) નૈગમ (૨) સંગ્રહ, (૩) વ્યવહાર (૪) જજીસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ અને (!) એવભૂત છે.
જે
આ સાતે ભાગો તે, દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક એમ એ મૂળ–નયોના જ ઉત્તર ભેદો છે. દરેક ઉત્તર નય, પેાતે જે મૂળ નયના ભેદ છે, તે તે મૂળ નયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવતા હેવાથી તે ઉત્તર નયોનું કાર્યાં, મૂળ નયાના પ્રદેશબહાર હાઈ શકતુ નથી. તેઓ તો ફક્ત પોતપાતાના મૂળનયગૃહીત અ’શને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
અણિક વસ્તુના ચિન પર્યાયાવિકાસન-ભાગ ૨
૧૨૪
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બને નમાં એક નય તે વસ્તુના સ્થિરરૂપને ગ્રાહક છે. અને બીજે નય તેના અસ્થિર રૂપને ગ્રાહક છે. વસ્તુનો સ્વભાવ જ એ છે કે તે મૂળરૂપે સ્થિર છતાં, નિમિત્ત પ્રમાણે જુદા જુદા સ્વરૂપે બદલાતી જ રહે છે. તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું એ અવાસ્તવિક નથી. પણ વાસ્તવિક છે. અને એ બે રૂપ હોય તો જ વસ્તુ પૂર્ણ બને છે. આ હકિકત અનેકાન્તના અર્થને નિર્ણય કર્યા વિના સમજી શકાતી નથી.
અનેકાન્ત શબ્દ, અનેક અને અન્ત એ શબ્દોની સંજનાથી બનેલું છે. તેનો અર્થ એ થાય છે કે જેમાં અનેક અન્ત અર્થાત્ ધર્મ વતે છે, તેને અનેકાન્ત કહેવાય છે. પરંતુ અનેકાન્ત શબ્દને વચ્ચે કેવળ વિવક્ષિત પદાર્થમાં અનેક ધર્મો હોવા માત્રથી જ નથી. કેમકે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મોના અસ્તિત્વને સ્વીકાર તો અનેક દર્શનકારોએ કરેલ છે. જે અનેકાન્તને અર્થ માત્ર ઉપરોક્ત રીતે જ સ્વીકારી લેવાય તો એક પદાર્થને અનેક ધર્મોવાળે માનનાર જેટલાં દર્શન છે, તે બધાંય અનેકાન્તવાદી કહેવાય. એ -અવસ્થામાં જૈન દર્શનની અનેકાન્તવાદીના રૂપમાં જે પ્રસિદ્ધિ છે, તેની કંઈપણ કિંમત રહેતી નથી. માટે જૈન દર્શનમાં અનેકાન્તની જે સ્વતંત્ર વ્યાખ્યા કરેલી છે, તેને સમજીને જ તેનું કથન કરવું જોઈએ.
વાસ્તવમાં જે તત્ છે, તેહી જ અતત્ છે. જે એક છે, તે જ અનેક છે. જે સત્ છે, તે જ અસત્ છે. તથા
Page #144
--------------------------------------------------------------------------
________________
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
૧૨૫
જે નિત્ય છે, તે જ અનિત્ય છે. એ રીતે એક જ વસ્તુમાં વસ્તુત્વને ઉપજાવનારી પરસ્પર વિરૂદ્ધ બે શક્તિઓનુ પ્રકાશિત થવું તે અનેકાન્ત છે.” આ પ્રમાણે કોઈપણ વસ્તુને તેની અનેક ( સંભવતી બધી) માજુએથી તપાસવી—જોવી અથવા તેમ જોવાની વૃત્તિ રાખી તેવા પ્રયત્ન કરવા એ જ અનેકાન્ત દ્રષ્ટિ છે.
જ
જો કે અહિ· જે વસ્તુ તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ અતસ્વરૂપ હેાવામાં વિરોધ દેખાય છે. કેમકે એક જ વસ્તુમાં વિરૂદ્ધ એવા એ ધર્માના સ્વીકાર કરવામાં સ્પષ્ટ વિપરીતતાની પ્રતીતિ થાય છે. પરંતુ દીર્ઘદ્રષ્ટિથી વિચારતાં તેમાં જરાપણ વિપરીતતા નથી. ઉદાહરણાથે એક જ વ્યક્તિ પેાતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે. અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે. માટે જેવી રીતે એક જ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએથી પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિવિધ ધર્મના સદ્ભાવ હાઈ શકે છે, તેવી રીતે દરેક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ એવા ધર્માંના પણ સદ્ભાવ હાઈ શકે છે. ખંડન–મંડન–મતાગ્રહ વગેરેનું અસ્તિત્વ, વસ્તુમાં વતા પરસ્પર વિરૂદ્ધ ધર્માંના કારણે જ છે. તે ધર્માને એકાન્ત પણે જ માની લેવાથી માન્યતાઓના ઝગડા ઉપસ્થીત થાય છે. અપેક્ષાભેદ યા અનેકાન્ત વાદપૂર્વક પરસ્પર વિરૂદ્ધ દેખાતા વસ્તુધર્મ ને જાણવા-સમજવાથી આ ઝગડા શાંત બની જાય છે.
,,
વૈજ્ઞાનિક પ્રણાલિયામાં “ દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ” નામે. એક વાદ ઉપસ્થીત છે. કોઈ લાક માને છે કે દ્રુન્દ્રાત્મક
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ભૌતિકવાદને આવિષ્કારક “હીગલ” છે. અને “માર્કસે” તેને સુવ્યવસ્થિત બનાવ્યું છે. ગમે તેમ હોય પણ આજે તે વાદ, માર્કસને મનાય છે. માર્કસે પિતાને આ વાદ, આત્મા અને અણુ સુધી જ સીમિત નહિં રાખતાં, રાજનૈતિક, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક આદિ જીવનની સર્વ મુખ્ય બાબતેને લાગુ કર્યો છે. આ શ્રદ્ધાત્મક ભૌતિકવાંદની પાછળ રૂસના લેકે તે એટલા બધા લાગુ પડ્યા છે કે ત્યાં કેટલાક ડોકટરે કહેવા લાગ્યા છે કે તેમની ચિકિત્સા, દ્વિદ્ધાત્મક પદ્ધત્તિની અનુસાર થાય છે.
અહિં તે આપણે આ શ્રદ્ધાત્મક ભૌતિકવાદની અન્ય માન્યતાઓની ઉપેક્ષા કરી માત્ર “વિરોધી સમાગમ (Unity of opposites)” અંગેજ કહેવાનું છે.
માર્કસના કથનાનુસાર બે વિધી પદાર્થોનું મિલન જ વિધી સમાગમ નથી, પરંતુ એક જ પદાર્થમાં બે વિરોધી ગુણો (સ્વભાવ)ની અન્તર્થાપકતાને વિરોધી સમાગમ કહેવાય છે. તે બને વિરોધી સ્વભાવ એક જ સમયે એક જ વસ્તુમાં અભિન્નપણે રહે છે. આ વિધી સમાગમતાને માર્કર્સવાદીએ પોતાના દર્શનની એક અપૂર્વ દેન માને છે.
એક જ વસ્તુમાં બે વિરોધી સ્વભાવે કેવી રીતે ટકી શકે ? આ તક, વિવિધ તાકિક દ્વારા ઉપસ્થીત થતાં, માર્કસ, ઘણું વ્યાવહારિક ઉદાહરણો દ્વારા પિતાને માન્ય, આ વિધી સમાગમ તત્ત્વનું સટપણે સમર્થન કરે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
વસ્તુનું સ્પષ્ટીકરણ
૧૨૭ હગલના તર્કશાસ્ત્રનાં ઉદાહરણ લઈ તે કહે છે કે જે રકમ (પૈસા) કરજદારને માટે દેણારૂપ છે, તે જ રકમ લેણદારને માટે લેણારૂપ છે. વળી પ્લેટોની યુક્તિઓથી પિતાના મતને સમર્થન કરતાં તે માર્કસ કહે છે કે- અમારી બુરસીનું કાષ્ટ કઠીન છે. જે તે કઠીન ન હોત તે અમારું વજન તે કેવી રીતે સાચવી શકત? વળી તે જ કાષ્ટ નરમ પણ છે. જે નરમ ન હોત તે તેને કુહાડો કેવી રીતે કાપી શકત? માટે કાષ્ટ, તે કઠીન અને નરમ, બન્ને સ્વભાવી છે. અર્થાત્ એકી સમયે તે બન્ને વિરુદ્ધ સ્વભાવે તે કાષ્ટમાં અભિનપણે વર્તે છે.
માર્કસવાદમાં બીજી માન્યતાઓ ભલે અસત્ય હોય પરંતુ આ વિરોધી સમાગમની હકિકતને અવાસ્તવિક કહી શકાશે નહિં. માર્કસને આ વિરોધી સમાગમ, કેઈપણ દાર્શનિકને અનેકાન્તને ખ્યાલ આપ્યા વિના નહિં રહે. અન્ય દર્શન કદાચ તે માન્ય નહી કરે તો પણ જૈનદર્શન તે આનું સમર્થન અવશ્ય કરે છે. અને કહે છે કે એક જ વસ્તુમાં અપેક્ષાદથી વિભિન્ન વિરોધી સ્વભાવનું અસ્તિત્વ હોઈ શકે છે. પછી તે વસ્તુ ભલે ચેતન હોય કે જડ હોય.
અનેક ધર્મોનું અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થોમાંની પરસ્પર વિરુદ્ધ શક્તિઓને ખ્યાલ, સાધારણતયા બુદ્ધિગમ્ય થઈ શક્તા નથી. પરંતુ તેને અપેક્ષાદ યા વિવિધ દ્રષ્ટિકેણથી વિચારવામાં આવે છે તે વિરૂદ્ધશક્તિઓને ખ્યાલ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે સહેજે આવી જતું હોવાથી આ અનેકાન્તવાદને સાપેક્ષવાદ તરીકે પણ ઓળખાવી શકાય છે.
કઈ રસ્તે ચાલતા આદમીએ પૂછ્યું કે આપને સાપે ક્ષવાદ એ શું છે? ત્યારે આચાર્યોએ કનિષ્ઠા અને અનામિકા આંગળીઓ તેની સામે રાખીને પુછ્યું કે “આ બન્ને આંગળીમાં મેટી કઈ છે? જવાબ મલ્ય-અનામિકા મટી છે. કનિષ્ઠાને સમેટી લઈ પછી મધ્યમા આંગળીને ફેલાવી પુછ્યું કે આ બન્ને આંગળીઓમાં નાની કઈ છે? જવાબ મલ્ય-અનામિકા નાની છે. આચાર્યોએ કહ્યું કે એ જ અમારે સાપેક્ષવાદ છે. જે તમો એક જ આંગળીને મોટી પણ કહો છો અને નાની પણ કહો છે. આ સાપેક્ષવાદની સહજ ગમ્યતા છે.
કલાક એ દીર્ઘ ટાઈમ છે, અને મીનીટ અલ્પ ટાઈમ છે. તેમ છતાં ક્યારેક કલાકને ટાઈમ અલ્પકાળી અનુભવાય. છે. અને મીનીટને ટાઈમ દીર્ઘકાળી અનુભવાય છે. આ પ્રમાણે તે બન્ને પ્રકારના ટાઈમમાં અપેક્ષાભેદથી દીર્ઘતા. અને અલ્પતા એ બને વિરૂદ્ધ ભાવનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
પ્રો. અલબર્ટ આઈસ્ક્રીને પોતાની પત્નીને સાપેક્ષવાદની. હકિકત સમજાવતાં કહ્યું કે જ્યારે એક મનુષ્ય એક સુંદર છોકરીની સાથે વાત કરે છે ત્યારે તેને એક કલાકને ટાઈમ અલ્પ લાગે છે. તે જ મનુષ્યને અંગારાથી ધીખતી ભટ્ટીની
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ પાસે બેસાડીએ તે તેને એક મીનીટ જેટલે ટાઈમ પણ ખૂબ જ દીર્ઘ લાગે છે. આ જ સાપેક્ષવાદ છે.
દરેક મનુષ્ય સરલતાથી સમજી શકે છે કે નારંગી નાની છે કે મોટી? અહીં વાસ્તવિક અને પૂર્ણ સત્ય એ જ છે કે પોતાનાથી મોટા પદાર્થોની અપેક્ષાએ તે નાની છે. અને પોતાનાથી નાના પદાર્થોની અપેક્ષાએ મોટી છે. અર્થાત્ લીંબુની અપેક્ષાએ મોટી છે, અને ખડબુજાની અપેક્ષાએ નાની છે.
સર વિલિયમ હેમિલ્ટન કહે છે કે –પદાર્થ માત્ર પરસ્પર સાપેક્ષ છે. અપેક્ષા વિના પદાર્થ જ નથી બનતું. અશ્વ કહ્યો ત્યાં અનધની અપેક્ષા થઈ જ, અભાવ કહ્યો ત્યાં ભાવની અપેક્ષા થઈ જ. આ સર વિલિયમ હેમિલ્ટનના શબ્દો સ્યાદ્વાદ સિદ્ધાન્તને પુછાવલંબન રૂપ છે. અને વિશ્વના પ્રત્યેક પદાર્થોમાં એક સમયે વર્તતી પરસ્પર વિરૂદ્ધ શક્તિઓની સત્યતા સિદ્ધ કરી આપનાર છે.
દ્રવ્યાસ્તિક પક્ષ કે પર્યાયાસ્તિક પક્ષ, ગમે તેટલું મજબુત હોવા છતાં જ્યાં સુધી તે અરસ્પરસ એક બીજા પક્ષની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ એવા તે બન્ને પક્ષે, સમ્યગ્દશી કહેવાતા નથી, પણ જ્યારે તે બને અંદરોઅંદર એકબીજા સાથે ગોઠવાઈ જાય છે, અને જુદાજુદા વિષયના પ્રતિપાદક હોવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ત્યારે તે દરેક માતાનું ખાસ નામ છેડી સમ્યગ્દર્શન નામ ધારણ કરે છે.
પિતાને અભિપ્રાય એકાંશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હોય, અર્થાત્ તે અંશનું નિરસન કરવાને આગ્રહ ધરાવતું ન હોય, અને પોતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હોય તો તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઉલટું જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશેનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે.
પરિશુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અને નિરાસ નહિં કરતો હોવાથી તેને બીજા નયવાદ સાથે વિરોધ હોતું નથી એટલે છેવટે તે શ્રુત પ્રમાણના અખંડ વિષયને જ સાધક બને છે, અર્થાત્ નયવાદ તે જે કે અંશગામી હોવા છતાં પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હોય, તે તેના વડે છેવટે શ્રુતપ્રમાણસિદ્ધ અને અનેક ધર્માત્મક આખી વસ્તુનું સમર્થન થાય છે.
સારાંશ એ છે કે કેઈપણ એક પરિશુદ્ધ નયવાદ પોતપિતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ, માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિં, પણ સ્વપક્ષ શુદ્ધાનું નિરસન કરે છે. કારણ કે, તે, જે, બીજા અંશને અવગણ પિતાના વક્તવ્યને કહેવા માંગે છે, તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય
Page #150
--------------------------------------------------------------------------
________________
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
૧૩૧ સંભવી જ શકતું નથી. એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પોતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી બેસે છે.
વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અશથી ઘડાયેલું છે. એટલે જ્યારે એ સાપેક્ષ અને એક બીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે છે, ત્યારે તેમાંથી એકેય રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે અપરિશુદ્ધ એટલે બીજાની પરવા નહિં કરતે નયવાદ પિતાને અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. તાત્પર્ય એ છે કે કેઈ એક છૂટો નય, જે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના પ્રતિપાદનને દાવો કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
બને નયે છૂટાછૂટા મિથ્યાદ્રષ્ટિ હોવાનું કારણ એ છે કે, બંનેમાંથી એકે નયને વિષય સત્ નું લક્ષણ બનતે નથી. કેમકે એ બન્ને ને જ્યારે એકબીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સરૂપે સમજવાને આગ્રહ કરે છે, ત્યારે તે બને પોતપોતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્યારૂપ (અસત્ય) છે. પણ જ્યારે એ જ બે ને પરસ્પર સાપેક્ષપણે વર્તે છે, અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયના વિષયનું નિરસન કર્યા સિવાય તે વિષે માત્ર તટસ્થ રહી પોતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યકપણું આવે જ. કારણ કે એ બને નયે એક એક અંશગ્રાહી છતાં, એક બીજાની અવગણના કર્યા વિના પિતપિતાના પ્રદેશમાં પ્રવર્તતા હોવાથી સાપેક્ષ છે. અને તેથી તે બનને યથાર્થ છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦ સાતનયની વિસ્તૃત સમજ
अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविदाम् । gશ વિશિષ્ટોથ, નીચ વિઘચો મત:
(સિદ્ધસેન, ન્યાયાવતાર) અર્થાતુ-અનેકધર્માત્મક વસ્તુ એ પ્રમાણને વિષય છે. અને એક અંશસહિત વસ્તુ નયનો વિષય છે.
કોઈપણ વિષયને સર્વાશે સ્પર્શ કરનાર અથવા તેને સર્વાશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે શ્રુતઅને તે વિષયને માત્ર એક અંશેજ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય. આ નયને, સ્વતંત્ર રીતે પ્રમાણુ કહી શકાતો નહિં હેવા છતાં શ્રત પ્રમાણને અંશ હોવાથી અપ્રમાણ પણ કહી શકાય નહિં.
આંગળીનું ટેરવું એ સમગ્ર આંગળી (અંગુલી) સ્વરૂપ ન કહેવાય. તેમ છતાં તે અંગુલીને અંશ હોવાથી તેને આંગળી નથી, એમ પણ ન કહેવાય. છતાં આંગળીના અંશભુત આંગળીને તે ટેરવા જેટલા ભાગની સમજ માટે તે ટેરવાની હકિકતને આંગળીના અન્ય ભાગથી અલગ રીતે જ સમજાવાય. એ રીતે વિચારની ઉત્પત્તિને કમ અને તેનાથી થતે વ્યવહાર એ બન્ને દ્રષ્ટિએ નયનું નિરૂપણ, શ્રુતપ્રમાણથી છૂટું પાડીને જ કરાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૩૩ કોઈપણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે, વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. વળી કોઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્રજ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેને ઉપયોગ તે અંશે અંશે જ થવાને; તેથી પણ, સમગ્ર વિચારાત્મક શ્રત કરતાં, અંશવિચારાત્મક નયનું નિરૂપણું જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. એ રીતે પદાર્થને ભિન્ન ભિન્ન અંગેનો, ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી અભિપ્રાય રજુ કરીને તેને યથાર્થ પરિચય આપણને “નય” જ આપે છે.
વસ્તુકથનને વ્યવહાર કરવામાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓ અનેક પ્રકારે હોય છે. એટલે એક હકિકતને અખંડ સ્વરૂપે જાણવા માટે તે સર્વ અપેક્ષાઓ રજુ કરવી પડે. એટલી બધી અપેક્ષાઓનું પૃથક્કરણ કરવામાં તે કેટલાય સમય વ્યતીત થઈ જાય. અને એ હિસાબે તે સર્વ અપેક્ષાઓનું પૃથકકરણ થઈ શકે નહિં, એ વિના પદાર્થ સ્વરૂપના જ્ઞાનને અખંડિતપણે પણ કદાપિ પ્રાપ્ત કરી શકાય જ નહિં. જેથી એ મુશ્કેલીનો અંત લાવવા માટે જ જૈનદર્શનમાં આ નાનું તત્વજ્ઞાન છે. જે લોકો નયના સ્વરૂપને બરાબર સમજવાની કોશિષ કરે તેના માટે તે પદાર્થ સ્વરૂપ અંગેની સર્વ અપેક્ષાઓનું પૃથક્કરણ તદ્દન સરલ છે.
વસ્તુમાં એકધર્મ નથી, અનેક ધર્મો છે. અતવ વસ્તુગત ભિન્નભિન્ન લગતા જેટલા અભિપ્રાય છે, તેટલા “ ન” છે. જગતના વિચારોનાં આદાન-પ્રદાનને બધે વ્યવહાર “નય” છે.
લય સમય
શકે નહિ, એ જાએ તે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ વસ્તુ એને વ્યાપક સ્વરૂપમાં કેવા કેવા ધર્મોને ભંડાર છે, તે અનેકાન્ત દ્રષ્ટિથી જ સમજાય છે અને વ્યવહારના વખતે એમાંની સમાચિત બાબત (ધર્મ)ને ઉપગ કરવામાં આવે છે, જે, નયને પ્રદેશ છે.
વસ્તુની જુદી જુદી બાબતે અર્થાત્ જુદાજુદા અંશને ખ્યાલ પેદા કરવા માટે સ્યાદ્વાદનીતિ (અનેકાન્તદ્રષ્ટિ) કેળા વવાની ખાસ આવશ્યક્તા છે. વસ્તુની સર્વ બાજુની માહિતી હોય તે જ વસ્તુના કોઈ અંશ કે ધર્મને સમયસર ઉચિત ઉપયોગ કરવાનું વ્યવહારમાં શક્ય બને તેમ જ વસ્તુ અંગેના અન્ય અંશ કે ધર્મને, અન્યદ્વારા થતા ઉચિત ઉપગને આવકારવાથી તે અન્ય વ્યક્તિને બીજી બાજુના વિચાર સાથે અજ્ઞાનમૂલક થતું સંઘર્ષણ પણ નિવારી શકાય. આ પ્રમાણે વસ્તુની સંભવિત બીજી બાજુને 5 મેળા બેસાડી શકવામાં સમન્વય દ્રષ્ટિનું કૌશલ પ્રાપ્ત થવાથી ભિન્નભિન્ન બાજુના વિચારધારકે વચ્ચે સમજપૂર્વક એકમત થવાનું શકય બને છે.
એકજ વસ્તુને વિષે જુદાજુદા દ્રષ્ટિ કણને અવલંબી જુદી જુદી વિચારસરણીઓ ઘડાય છે, એ “નય” છે. અનેકાન્ત દ્રષ્ટિ એ જુદાજુદા વિચારો પાછળ એમના આધારભૂત જે જુદાં જુદાં દ્રષ્ટિબિન્દુઓ હોય છે, તેમને તપાસે છે. અને એમ કરી ન્યાચ્ય રીતે મેળ સાધે છે. નયવાદની વિચારસરણી, સમન્વય કરવા માગે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૩૫ નયોનું નિરૂપણ એટલે વિચારોનું વગીકરણ. નયવાદ એટલે વિચારેની મીમાંસા. ના સેંકડે છે. અભિપ્રાયે કે વચન પ્રયોગો તે ગણનાથીયે બહાર છે. માટે નયે પણ તેથી જુદા ન હોવાથી તેની ગણના થઈ શકે નહિ. મૌલિક રૂપે કહેવાતા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ મુખ્ય તે બે ભેદોમાં નિગમ આદિ સાતે નયે અન્તભૂર્ત થાય છે.
નયદ્રષ્ટિ, વિચારસરણ, અને સાપેક્ષ અભિપ્રાય, એ બધા શબ્દોને એક જ અર્થ છે. કેઈપણ એક જ વિષય પરત્વે વિચારસરણીઓ અનેક હોઈ શકે. એ વિચારસરણીઓ ગમે તેટલી હોય પણ તેમને ટુંકાવી અમુક દ્રષ્ટિએ સાત ભાગમાં ગોઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીજીમાં, અને બીજી કરતાં ત્રીજમાં ઉત્તરોત્તર વધારેને વધારે સૂક્ષ્મપણું આવતું જાય છે. છેવટની એવંભૂત નામની. વિચારસરણીમાં સૌથી વધારે સૂક્ષ્મપણું, દેખાય છે. હવે સાત ભાગમાં ગોઠવાયેલી વિચારસરણરૂપ સાત નર્યોને સંક્ષેપમાં વિચારીએ.
૧. નિગમનય–વિવિધ લેકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચારો-વાવ્યાપાર યા વ્યવહારને નૈગમનયની કેટિમાં મૂકાય છે. દેશકાળના અને લેક સ્વભાવના ભેદની વિવિધતાને લીધે લેક રૂઢિઓ તેમજ તજજન્ય સંસ્કાર અનેક જાતના હોય છે. તેથી તેમાંથી જન્મેલો નૈગમનય પણ અનેક પ્રકારને હોઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે. અને બીજા પણ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો તેવા જ કલ્પી શકાય છે. આ લેકસ'સ્કારને અનુસરીને વતું વિચાર અને વાણીનુ પ્રવર્ત્તન તે (૧) સંકલ્પ (૨) અશ, અને (૩) આરોપ, એમ ત્રણ રીતે થાય છે.
46
કા પ્રવૃત્તિના પ્રાર’ભ ન થયેા હાય છતાં પ્રવૃત્તિ કરવાના સંકલ્પ માત્રથી પણ તેને પ્રવૃત્તિવંત ગણાય છે. અહારગામ જવાની તૈયારી કરતા હોનારને “ કયાં જાએ છે? ” એમ પુછનારને તે કહેશે કે આજે હું મુંબઈ અગર કોઈ અન્ય અહારગામ જાઉ છું. આ ઉત્તરને વગરવાંધે તે પુછનાર સમજી લે છે, એ એક લેાકરૂઢિ છે. આ રીતે તે વચન વ્યવડાર તે સકલ્પનૈગમનયની અપેક્ષાવાળા કહેવાય.
વસ્તુના માત્ર એક જ અંશગ્રહીને પણ સ વસ્તુને પ્રમાણ કરવામાં થતા વિચાર કે વાણીપ્રયોગ તે, અ શનૈગમનય છે. જેમ કાઈ વસને સહેજ અગ્નિના તણખા લાગતાં મળી જતા વજ્રના અમુક ભાગને જોઈને એકદમ ચોંકી ઉઠી એલીએ છીએ કે મારૂં વસ્ત્ર ખળી ગયું. અહિં વસ્ત્રનુ અળવાપણું અમુક અંશે જ હોવા છતાં, અંશે બળી ગયુ એમ નિહુ' ખેલતાં મારૂ વજ્ર ખળી ગયું એમ જે એલાઇ જાય છે, એ પણ લૌકિક સંસ્કારના અનુસરણુરૂપે હોઈ તે રીતે . વત્તા વાણીવ્યવહાર તે, અંશનેગમનયની અપેક્ષા વાળા કહેવાય.
પોતાના વડીલની કે પુજ્યની દેવગત યા નિર્વાણતિથિ, જન્મતિથિ આવે ત્યારે કહેવાય છે કે આજે અમુકની દેવળત યા નિર્વાણ તિથિ છે. અગર જન્મતિથિ છે. લાકે એ દિવસેાને
Page #156
--------------------------------------------------------------------------
________________
સા તનયની સમજ
૧૩૭
^
^^
^^^
જન્મ, દેવલોક યા નિર્વાણદિવસ માની એ પ્રમાણે વ્યવહાર કરે છે. આ પણ એક જાતની લેકરૂઢિ છે. અહિં વર્તમાન ઉપર ભૂતકાળને આરોપ કરવામાં આવે છે.
વળી અછતને છતાપણે આરોપ કરવારૂપ “ટ્રવ્યા રોપ, સ્વઅપેક્ષાએ કે પર અપેક્ષાએ ગુણને દ્રવ્યપણે એરોપ કરવારૂપ “ ગુરેપ, તથા વસ્તુના અતીતઅનાગતકાળનું વર્તમાનમાં આરેપ કરવાપણું તે “કાળારેપ,” અને કારણને વિષે કર્તાપણાને આરોપ તે “ કારણું રોપ, આ પ્રમાણે અનેકવિધ આરોપ છે. તે બધા “આરોપ નંગમ” નયના સંસ્કાર છે.
આપનગમમાં “ઉપચારનૈગમ” પણ અંતર્દૂત થાય છે. જેમકે ઘરના વ્યવહારને ભાર વહન કરનારને કહેવાય છે કે આ તે ઘરને મોભ છે. કાર્યમાં અહનિશ મદદનીશ બની રહેનારને કહેવાય છે કે “આ મારી આંખની કીકી છે.” અગર આંધળાની લાકડી છે. આ કેટલેક વચનવ્યવહાર યા માન્યતા તે બધા ઉપચાર નગમનાં ઉદાહરણો છે. આ પ્રમાણે વિવિધ લેક રૂઢિઓમાંથી પડેલા સંસ્કારને પરિણામે, જે વચનવ્યવહારો યા માન્યતાઓ જન્મે છે, તે બધાને નિગમનયને નામે પહેલી શ્રેણિમાં મૂકવામાં આવે છે.
વળી નિગમનય તે ધર્મ અને ધમી પૈકી કઈ એકને ગૌણરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે જીવના સ્વરૂપ નિરૂપણમાં એના જ્ઞાનાદિગુણે ગૌણરૂપ-હેય છે, અને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જ્ઞાનાદિગુણોના વર્ણનમાં જીવ ગૌણરૂપે હોય છે. ગુણ–ગુણી, કિયા-કિયાવાન, અવયવ-અવયવી, તથા જાતિ-જાતિમાન , એમની વચ્ચેના તાદામ્ય (અભેદ)ને આ નય સ્પર્શત નથી. એ બધા વચ્ચે (જેમકે ગુણ-ગુણ વગેરેમાંના) કોઈ એકને મુખ્યપણે તે બીજાને ગૌણપણે કલ્પવાની આ નયની સરહ્યું છે.
૨. સંગ્રહનય–જે વિચાર, જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈપણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી, એ બધાને એકરૂપે સંકેલી લેવા તે સંગ્રહ નયને વિષય છે. ટૂંકમાં સંગ્રહનય એ એકીકરણરૂપ બુદ્ધિ વ્યાપાર છે.
વિવિધ જાતની મીઠાઈ અંગે તેમાં પેંડા, લાડુ, વગેરે વિશેષને લક્ષમાં નહિં લેતાં એ બધી વસ્તુઓને મીઠાઈ શબ્દથી એકરૂપે સમજી, આ તે મીઠાઈની દુકાન છે, એમ કહેવું તે સંગ્રહનયની દ્રષ્ટિ છે.
કપડાની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણુનું સામાન્ય તત્વ દ્રષ્ટિસામે રાખી વિચારવું કે, અહીં કાપડ જ છે, એ સંગ્રહનયન દાખલે છે.
વિવિધ જાતે પૈકી કઈપણ જાતનું કાપડ કે મીઠાઈ લેવાની ન હોય ત્યારે તે દુકાને પાસેથી પસાર થવા ટાઈમે, આ પેંડાની દુકાન છે, કે આ મલમલની દુકાન છે, એમ નહિં બેલતાં આ તે મીઠાઈની કે કાપડની દુકાન છે, એમ જ ખાસ કહેવાને રિવાજ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૩૦ આપણે જોઈશું તે, વ્યવહારમાં આ રીતે આપણે માત્ર સામાન્ય અર્થની ઘણું વાત કરતા હોઈએ છીએ. કેઈ અમુક વ્યક્તિ કે અમુક વસ્તુની સ્પષ્ટતાની જરૂર ન હોય, ત્યાં, માણસે આવા હોય છે, એમ સામાન્ય અર્થમાં પણ આપણે ભાષા વ્યવહાર કરીએ છીએ. એ રીતે બેલાતી. હકિકત તે સંગ્રહ નયરૂપે બેલાતી હકિકત કહેવાય છે.
એવી રીતે જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સત્વરૂપ “સામાન્ય” તત્વ રહેલું છે, તે તત્વઉપર નજર રાખી બીજા વિશેષ ને લક્ષમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપ સમજી એમ વિચારવું કે સરૂપ વિશ્વ એક છે (કારણ કે સત્તા વિનાની કોઈ વસ્તુ નથી), તે. સંગ્રહનયની દ્રષ્ટિ છે.
એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાને એક આત્મા સિદ્ધ થતું નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદો છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચિતન્યતત્ત્વને આશ્રીને “એક આત્મા છે” એવું કથન થાય છે, જે, સંગ્ર હનયની દ્રષ્ટિ છે.’
આપણે જોઈશું તે સમજી શકાસે કે સંગ્રહનયના. સામાન્ય તત્ત્વપ્રમાણે ચડતા ઉતરતા અનંત દાખલાઓ કલ્પી શકાય. આ સંગ્રહનય તે “સામાન્ય” તત્વને આશ્રિત. હેઈ, સામાન્ય જેટલું વિશાળ એટલે સંગ્રહનય વિશાળ. અને સામાન્ય જેટલું નાનું એટલે તે સંગ્રહનય ટૂંકે. પણ,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે વિચારે સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા, સંગ્રહનયની જ શ્રેણિમાં મૂકી શકાય.
૩ વ્યવહારનય-ઇન્દ્રિય પ્રત્યક્ષ ઉપર જ વધુ મહત્વ મૂકી, વસ્તુના સામાન્યને ગૌણ ગણી, વિશેષની જ મુખ્ય તાએ, સ્વીકૃત દ્રષ્ટિકોણ, તે વ્યવહારનય કહેવાય છે. સંગ્ર હોયે, વસ્તુના સામાન્ય રૂપથી જે સંગ્રહીકરણ કર્યું છે, તેના વિભાગ કરીને વસ્તુમાં રહેલા વિશેષ અર્થને છૂટો પાડી, આ વ્યવહારનય આપણને વિશેષને જ પરિચય કરાવે છે. આ વ્યવહારનયનું લક્ષ્ય એ હેય છે કે સામાન્યથી કશી પણ અર્થ કિયા થતી નથી. વિશેષથી જ કામ ચાલે છે. માણસે આવા છે, એમ કહેવા કરતાં, “અમુક માણસ આવા છે,” તથા બહુ જ સુંદર ઝાડે છે એમ કહેવા કરતાં ફલાણું ફલાણું ઝાડ સુંદર છે, મોટાં મોટાં કારખાનાં છે, એમ કહેવા કરતાં અમુક અમુકનું કારખાનું મેટું છે, એ રીતે વિશેષરૂપના લક્ષ્યપૂર્વક કરાતે ભાષા વ્યવહાર, તેને વ્યવહારનય કહેવાય છે.
વિવિધ વસ્તુઓને એકરૂપે અર્થાત્ સામાન્યરૂપે નિર્દેશ કર્યાબાદ તેને વ્યવહારઉપયેગી કરવાનો પ્રસંગ આવે, ત્યારે તેની વિશેષ સમજે આપવા માટે તેનો વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે. જેમકે કાપડ ખરીદવા ટાઈમે કઈ કઈ જાતનું કાપડ તે ગ્રાહકને લેવું છે, તેને ખ્યાલ દુકાનદાર વ્યાપારીને આપવા માટે તેની વિશેષ જાતે બતા
Page #160
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૪૧ વવા રૂપે તેના ભેદો કરવા પડે. માત્ર કપડું કહેવાથી જુદી
જુદી જાતનાં કપડાંઓની સમજ પડતી નથી. જેથી કપડાનો વિભાગ કર્યા સિવાય દેતી કે મલમલ લેવા ઈચ્છનાર તે મેળવી શક્તા નથી. કેમકે કપડું અનેક જાતનું હોવાથી ખાદીનું કપડું કે મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. એ જ રીતે તત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ, જડ અને ચેતન એમ બે પ્રકારે બતાવવી, અને એ બે પ્રકારનું પણ ભેદ બહુલ વિસ્તૃત વિવેચન કરવું પડે છે. આ જાતના પૃથક્કરણોન્મુખ બધા વિચાર, વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે. “આત્મા એક છે” એમ સંગ્રહનયે કહ્યું, પણ એના (આત્માના) ભેદો તેમજ પેટા ભેદો પાડી એ બધાને વિશેષ વિવેચનથી બતાવવા એ વ્યવહાર નયની. પદ્ધત્તિ છે. ટુંકમાં “પૃથકકરણરૂપ બુદ્ધિવ્યાપાર, એ “વ્યવહારનય ” છે. વિશેષ સ્વરૂપને ઉપયોગ કર્યા સિવાય પિતાનું કામ સરી શકતું નથી. માટે જ્યાં જેવા ઉલ્લેખથી કામ સરે, ત્યાં તે ઉલ્લેખ કરે પડે છે. સંગ્રહ અને વ્યવહાર એ બન્ને નયના અભિપ્રાયે એક બીજાથી વિરૂદ્ધ હોવા છતાં જીવનકાર્યમાં એક બીજાના પૂરક અને ઉપયોગી છે. આ વ્યવહાર નયમાં જે “વિશેષ” બતાવવામાં આવે છે, તેને સામાન્યગામી વિશેષ સમજવું. કારણ કે પ્રથમના આ ત્રણે નયે “દ્રવ્યાર્થિક” એટલે વસ્તુના સામાન્ય અર્થને અનુસરનારા છે. વિશેષગામી વિશેષ તે છેલ્લા ચાર નય કે જે પર્યાયાર્થિક છે, તેમાં જોવા મળે છે. - ૪ ઋજુસૂત્રનય–પર્યાય (અવસ્થા)ના આધાર ભૂત
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એવા દ્રવ્યને સર્વથા અપલાપ કરી, પર્યાયનું જ પ્રાધાન્ય પણું સ્વીકારે. એટલે કે વસ્તુના પર્યાયને અનુલક્ષીને વસ્તુ સ્વરૂપનું વર્ણન કરે. તેમાં પણ ભૂત, ભવિષ્ય, વસ્તુપર્યાયને નહિં ગ્રહણ કરતાં કેવળ વર્તમાન વસ્તુપર્યાયને જ ગ્રહે. અને તે પણ પિતાના જ, પણ પારકી અન્ય વસ્તુના નહિં. આ રીતને દ્રષ્ટિકોણ તે જુસૂત્ર નય કહેવાય.
જે દ્રષ્ટિ તત્વને ફક્ત વર્તમાનકાળ પૂરતું જ સ્વીકારે છે. અને ભૂત તથા ભવિષ્યકાળને, કાર્યને અસાધક માની તેમને સ્વીકાર નથી કરતી, તે ક્ષણિકદ્રષ્ટિ અનુસૂત્ર નય કહેવાય છે.
ત્રાજુસૂત્રનયને સુખ–દુઃખની પણ વર્તમાન અવસ્થા જ માન્ય છે. તે તે કહે છે કે વર્તમાનમાં ઉપસ્થિત હોય તે જ ખરું છે. કોઈ ગૃહસ્થ સાધુ ધર્મની શુભ મનોવૃત્તિવાળે હોય ત્યારે તેને આ નય સાધુ કહે “સામાચિમ a #g, સમોવ લાવો હૃવરૂ ના;” અને કેઈ સાધુના વેષમાં છતાં અસંયમિવૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય, સાધુ ન કહેતાં અવતી જ કહે. સામાયિકમાં બેઠેલે માણસ જે બુરા વિચારમાં પડેલે હોય તે તે આ નયના હિસાબે
ઢેડવાડે” ગયે કહેવાય. આ જાતના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારેને જુસૂત્રનયની કટિમાં મૂકવામાં આવે છે.
૫ શબ્દ નય–પર્યાયની ભિન્નતાથી વસ્તુને ભેદ નહિ ગણતાં અનેક શબ્દો વડે એકાઈ વાચક પદાર્થને એક
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૩
સાતનયની સમજ જ પદાર્થ સમજવાની દ્રષ્ટિ, તેને શબ્દનય કહેવાય છે. દાખલા તરીકે કુંભ, કળશ, વગેરે ઘટ (ઘડા)ને પર્યાયવાચક શબ્દ છે. એ રીતે ભૂપતિ, રાજા, ગૌબ્રાહ્મણ પ્રતિપાળ વગેરે રાજાના જ પર્યાયવાચક શબ્દ છે. ત્યાં કેઈપણ પર્યાયવાચક શબ્દ વડે ઉચ્ચાર કરવાથી તે પર્યાયવાચક શબ્દને ઘડા યા રાજાના જ અર્થમાં માનવો-સમજ તે શબ્દનય કહેવાય છે. એટલે આ નયની દ્રષ્ટિ, પર્યાય (એકાઈ) વાચી શબ્દોને એકાWવાચી માનવાવાળી છે. પરંતુ તેમાં કાળ, લિંગ વગેરેને ભેદ જે પડતું હોય તે તે ભેદને લીધે એકાર્યવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે.
રાજગૃહ નગર આજે પણ મોજુદ હોવા છતાં પૂર્વકાળનું તે રાજગૃહ, જુદા પ્રકારનું હોવાના કારણે, રાજગૃહનું વર્ણન કરનાર તો એમ જ લખે છે કે “મગધદેશનું પાટનગર રાજગહ હતું.” આ પ્રમાણે કાળભેદે અર્થભેદને વ્યવહાર, આ નયઅંગે છે.
આ શબ્દનયીનું માનવું એમ છે કે જે વર્તમાનકાળ, ભૂત કે ભાવિથી જુદો હોઈ માત્ર તે જ સ્વીકારાય, તો એક અર્થમાં વપરાતા ભિન્નભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરૂષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કેઈ નથી, પણ વર્તમાનકાળ સ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે તેમ ભિન્નભિન્ન લિંગવાળા, ભિન્નભિન્ન સંખ્યાવાળા અને ભિન્નભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ વસ્તુ પણ ભિન્નભિન્ન જ માનવી ઘટે. આમ વિચારી તે કાળ અને લિંગ આદિભેદે અર્થભેદ માને છે.
વસ્તુ, ગમે તે કઈ વ્યક્તિ (પ્રાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, કિયા હોય અથવા સંબંધ હોય, પરંતુ તેના અંગે જે શબ્દ, જે અર્થને (વસ્તુનો) વાચક કે સૂચક હોય તે અર્થને-તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની
શબ્દનય” કાળજી રાખે છે. નરજાતિ અને નારીજાતિ રૂપ લિંગભેદ દર્શાવવા માટે આ શબ્દનય, પુરૂષ-સ્ત્રી; ગર્દભગર્દભી, કુતર–કુતરી; મેર–ઠેલ પુત્ર-પુત્રી વગેરે જુદાજુદા શબ્દોને પ્રવેગ કરશે.
લેટો-લેટ; ટેકરટેકરી; કુઓ-કુઈ પહાડ–પહાડી, પ્યાલે અને ખાલી વગેરેને એકબીજાની સરખામણીમાં નાનામેટાપણું હોવાને પરિણામભેદ દર્શાવવા આ નય જુદાજુદા શબ્દો વાપરે છે.
કાકે, ભત્રીજે; મા-ભાણેજ, બાપ-દીકરે, સસરજમાઈ વગેરે સાપેક્ષ સંબંધના દાખલામાં જુદા જુદા માણસના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતા કોઈપણ એક માણસ અંગે બેલતાં, પ્રત્યેક સગપણ સંબંધને જુદું જુદું જણાવવા આ “શબ્દનય” જુદાજુદા શબ્દોને ઉપયોગ કરશે.
વળી શબ્દનય તે, કોઈપણકિયા ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થઈ હશે, થવાની હશે કે થતી હશે તે તે કિયા અંગે તે તે કાળજ વાપરવાની કાળજી રાખશે. એક વસ્તુ માટે એક વચની અને અનેક વસ્તુ માટે બહુ વચની
Page #164
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૪૫ શબ્દને જ પ્રયોગ કરશે. અવયવ અને અવયવીને સંબંધ છઠ્ઠી વિભક્તિથી બતાવશે.
શબ્દનય” એક અર્થને (વસ્તુને) કહેનાર અનેક જુદાજુદા શબ્દો (પર્યાયવાચી શબ્દો) માંથી કેઈપણ એક શબ્દને તે અર્થ (વસ્તુ) દર્શાવવા માટે વાપરવાનું અગ્ય માનતો નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ કાળ, લિંગ આદિના ભેદે અર્થ ભેદ (વસ્તુ ભેદ) માને છે.
અહિં પ્રસંગત સમજવું ઉપયોગી છે કે જે પ્રસંગે. જે નય, ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય છુટકે નથી. વ્યવહાર નયના પ્રસંગે સંગ્રહ નયને ઉપયોગ કરીએ તે પત્ની, માતા, બહેન, શેઠ, નોકર, વચ્ચેનો ભેદ રહેશે નહિં. અને અનેક ગોટાળા થવા પામશે. સંગ્રહ નયના સ્થળે કેવળ વ્યવહાર નયનો ઉપયોગ કરવામાં આવે તે ઠામઠામ જુદાઈ જ જુદાઈ જણાશે. અને પ્રેમ ભાવનાને નાશ થશે. જ્યાં શબ્દ નયની ઉપગિતા છે ત્યાં નગમ નયને લાગુ પાડતાં, જેનામાં સાધુત્વના કંઈ પણ ગુણે નહિં હોય એવા કેવળ સાધુ વેષ ધારીને નિગમ નયવાળે સાધુ કહેશે, અને વેષ ઉપરાંત બાહ્ય ક્રિયા કરનારને વ્યવહાર નયવાળે સાધુ કહેશે. પરંતુ શબ્દ નયવાળે એ બન્નેને દંભી ગણી અસાધુ જ કહેશે. અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દ નયની છે. એટલે ક્યા પ્રસંગે કયા નયને ઉપયોગ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
વ્યાજબી ઠરશે તેને વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર પ્રત્યેક પ્રસંગે રહેશે.
કોઈ બદસૂરત પુરૂષનું નામ સુન્દરલાલ અને કોઈ દરિદ્રબાઈનુ નામ લક્ષ્મી પાડેલ હેાય તે પણ નૈગમનયવાળા તેમને સ્વાભાવિકતયા તેમનાં પાડેલાં તે નામથી એલાવશે, અને શબ્દ નયવાળે તેમ કરવું ગમે તેટલુ કઠતું હશે તેા પણ તેને, તે પ્રસંગે ગમનયની મુખ્યતા હોવાથી નૈગમનયને અનુસરીને તેમને તેમનાં પડેલાં તે નામથી લાવ્યા સિવાય છૂટા થવાના નથી.
૬. સમભિરૂઢ નયશશ્વનયે માનેલ લિંગ, વચન, આદિવાળા અનેક શબ્દોના એક અર્થાંમાં વ્યુત્પતિ ભેદે પર્યાય ભેદે જે દૃષ્ટિ, અ ભેદ ક૨ે છે, તે સમભિરૂઢ નય છે. પર્યાય ભેદે કરવામાં આવતી અથ ભેદની બધી જ કલ્પનાએ આ નયની શ્રેણિમાં આવી જાય છે.
શાબ્દિક ધર્મના ભેદને આધારે અભેદ કલ્પવા તૈયાર થતી બુદ્ધિ, જ્યારે વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે, ત્યારે તેની માન્યતામાં એમ મનાય છે કે, લિ'ગભેદે અને સંખ્યા ભેદે જેમ અર્થભેદ (વસ્તુભેદ) હાઈ શકે છે, તેમ શબ્દભેદ પણ અભેદક કેમ ન મનાય? શબ્દની ભિન્નતામાં અની ભિન્નતા પણ હાવી જોઈ એ, એમ આ નયની માન્યતા છે. માટે રાજા, નૃપ, ભૂપતિ આદિ એકાક મનાતા શબ્દોના એ શબ્દોની વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ ક૨ે છે. અને કહે છે કે રાજચિહ્નાથી રાજે (શાલે ) તે રાજા,
Page #166
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૪૭
માણસાનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન પોષણ કરે તે ભૂપતિ; આ પ્રમાણે ઉકત ત્રણે નામેાથી કહેવાતા એક જ અર્થાંમાં વ્યુત્પત્તિ પ્રમાણે અભેદની માન્યતા ધરાવનારા વિચાર, તે સમભિરૂઢનય કહેવાય છે વળી આ નય એકઅશ ઓછી વસ્તુને પણ પુરેપુરી કહે છે.
૭ એવભૃતનય–સમભિરૂઢ સ્વીકારેલ એક પર્યાયશબ્દ ના એક અમાં પણ જે દ્રષ્ટિ, ક્રિયાકાળ પૂરતું જ અતત્ત્વ સ્વીકારી ક્રિયાશૂન્યકાળમાં અતત્ત્વને। સ્વીકાર નહિ કરનાર તે એવ’ભૂતનય કહેવાય છે. કાની ચેાગ્યતા ધરાવતા અને અવારનવાર સ્વનામને ઉચિત ક્રિયા કરનારા પણ કામમાં પ્રવૃતમાન હેાય ત્યારે જ તેને લગતુ વિશેષણ કે વિશેષ્ય નામ વાપરવાની માન્યતાએ એવ ભૂતનય’ની શ્રેણિમાં
(6
આવે છે.
એવ’ભૂતનયની દ્રષ્ટિએ યુદ્ધની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન અર્થાત યુદ્ધ કરતા હોય ત્યારે જ ચાદ્ધાને ચાદ્ધો કહી શકાય. પૂજાક્રિયાની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન પૂજારીને જ પૂજારી કહી શકાય. અભ્યાસ કરતા હાય ત્યારે જ વિદ્યાથી ને વિદ્યાથી કહી શકાય. રાજદંડ ધારણ કરી તે વડે શે!ભા પમાતી હાય ત્યારે જ, અને તેટલી જ વાર રાજા કહેવડાવી શકાય. ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલીવાર નૃપ કહેવડાવી શકાય.
આ પ્રમાણે સાતે નયેાની કિકત સંક્ષેપમાં જોઈ. પ્રસ્તુના ઉલ્લેખ કરવા માટે વિવિધ શબ્દ પ્રયોગા થાય છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જે વખતે જે અર્થાંમાં વસ્તુનો ઉલ્લેખ કરવાથી કામ સરે તે અમાં તેવા શબ્દ પ્રયાગા થાય છે. એ રીતે વિવિધ અર્થમાં વિવિધ રીતે કરાતા વસ્તુના ઉલ્લેખો માટે થતા પ્રયાગાના ખ્યાલ, આ નયદ્વારાજ આપણને થાય છે. વ્યવહારમાં તે સમયસંજોગ અનુસાર પ્રાયઃ કઈ એકાદ વિચારમા` ગ્રહણ કરી લેવા પડે છે. નયદ્રષ્ટિ, વ્યાવહારિક ઉપયોગની વસ્તુ હોઈ જે વખતે જે વિચારદ્રષ્ટિ, યેાગ્ય કે અનુકૂલ લાગે તે દ્રષ્ટિ ( નય), અનેકાન્તરત્નકોષમાંથી પકડી લેવાની રહે છે. નય એ સ્વાભિમત ધર્મને જ કથે છે. સ્વાભિમત ધર્માથી ભિન્ન ધર્મની પાંચાતમાં એ પડતા નથી. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઈતરધના નિષેધ કરે તે નય નહિ, પણ દુય છે. એટલે નયાભાસ છે. નય એ સત્ત્વ છે. અને નયાભાસ (દુય ) એ અસત્ત્વ છે. એને ઉલ્લેખ “ સત્” જ એમ એકાન્ત ( નિરપેક્ષ એકાન્ત ) નિર્ધારણરૂપ છે. નય અને દુય એ બે વચ્ચેના આ જ તફાવત છે. જો કે એ એના વાકયમાં તફાવત હાતા નથી, છતાં અભિપ્રાયમાં અવશ્ય તફાવત છે.
ઉક્ત સાતનયરૂપ વિચારસરણીને (૧) વ્યવહાર અને (૨) નિશ્ચય, એમ બે ભાગે પણ વહેંચી નાંખવામાં આવી છે. સ્થૂલગામી અને ઉપચાર પ્રધાન એટલે વ્યવહાર, તથા સૂક્ષ્મગામી અને તત્ત્વ સ્પર્ધા તે નિશ્ચય છે. ખરી રીતે તા એવભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ટા છે.
ઉપર કહેલ દ્રષ્ટિએ ઉપરાંત ખીજી પણ ઘણી દ્રાએ છે. જીવનના બે ભાગ છે. એક સત્ય જોવાના અને મી
Page #168
--------------------------------------------------------------------------
________________
સાતનયની સમજ
૧૪૯
સત્ત્વ પચાવવાને. જે ભાગ માત્ર સત્ત્વના વિચાર કરે છે, અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદ્રષ્ટિ-જ્ઞાન નય અને જે ભાગ, તત્ત્વાનુભવને પચાવવામાં જ પુર્ણતા લેખે છે, તે ક્રિયાદ્રષિયિાનય. ઉપર વર્ણવેલા સાત નયેા તત્ત્વવિચારક હેવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ત્વ શોધાયુ હોય તેને જીવનમાં મૂર્ત્તિમંત કરવાની તરફેણ કરનાર દ્રષ્ટિ તે ક્રિયાદ્રષ્ટિ છે. ક્રિયા એટલે જીવનને સત્ત્વ મય બનાવવાના પ્રયત્ન.
Page #169
--------------------------------------------------------------------------
________________
- ૧૧ સાતનયથી જીવસ્વરૂપ
સ્યાદ્વાદના સ્વરૂપને ભાષાદ્વારા નહિં સમજનારાઓની પણ સાંસારિક કાર્યોની પ્રવૃત્તિ તે વિશેષ કરીને ઉપરમુજબ થતી હોવા છતાં, જગતના વિવિધ દ્રવ્યો પૈકી મુખ્યત્વે તે આત્મ દ્રવ્ય અને તેની ઉત્કર્ષતા અર્થાત્ આત્મસાધનાનું સત્યસ્વરૂપ સમજવા માટે આ નયસસુદાયરૂપ સ્યાદ્વાદને આપણે આશ્રય લઈએ તે જ તેને સમજવામાં આપણે ફલિતાર્થ થઈ એ.
૧ નિગમનયે કરી સર્વ જીવને સિદ્ધસમાન કહેવાય છે. કારણ કે નૈગમનય, એક અંશ રહીને પણ સર્વવસ્તુને પ્રમાણ કરે છે. સર્વ જીવના આઠ રૂચકપ્રદેશ, નિર્મલ સિદ્ધ સ્વરૂપ છે. તેથી એક અંશે સિદ્ધ છે. જેથી સર્વ જીવને સિદ્ધ સમાન કહ્યા છે.
૨ સંગ્રહનયના મતે સર્વજીવ ચેતના વડે એક સરખા છે. કારણ કે સંગ્રહનયના મતવાળો, સત્તાને જ ગ્રહણ કરે છે. એક નામ લીધાથી સર્વ ગુણ-પર્યાય પરિવાર સહિત આવી જાય, તે સંગ્રહનય કહેવાય છે.
આ પ્રમાણે નૈગમન તથા સંગ્રહન, જ્ઞાનરૂપ ધ્યાનના પરિણામ વિના અને આચાર-કિયાને લક્ષમાં નહિં લેતાં અંશ તથા સત્તાનું ગ્રહણ કરાય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૧ ૩ વ્યવહારનયમાં આચાર-કિયા મુખ્ય છે. માત્ર અંતરંગ પરિણામને ઉપગ નથી. તે અંતરંગ સત્તા પ્રત્યે લક્ષ્ય નહિં દેતાં માત્ર બહાર દેખાતા ગુણને જ માને. બાહ્યસ્વરૂપ દેખીને ભેદની વહેંચણી કરે. ઈહાં કરણી મુખ્ય છે. એટલે જે જીવ જે દેખાય, તેવો તેને માને.
૪ રૂજુસૂત્રનયના મતે, જીવવિકલ્પ પરિણામિકભાવ ગ્રહે છે. એટલે વર્તમાન સમયે જીવને જે અંતરંગ ઉપગ હોય તે પ્રગટ કહી બેલાવે. આ નયનો દ્રષ્ટિકોણ જીવના. વર્તમાન સમયે વર્તતા પરિણામને જ જીવસ્વરૂપ કહેવાને. છે. જેમકે કઈ જીવ, ગૃહસ્થ છે. સણ અંતરંગ પરિણામ સાધુસમાન હોય તે તે જીવને સાધુ કહે. અને કેઈક જીવ, સાધુને વેષે છે, પણ મનના પરિણામ મિથ્યાભિલાષ સહિત હોય તે જુસૂત્રનેયે કરીને તે અવ્રતી જ કહેવાય. આમાં આચારકિયા તરફ દ્રષ્ટિબિન્દુ નહિં હતાં, અંતરંગપરિણામ પ્રત્યે દ્રષ્ટિ બિન્દુ છે.
૫ શબ્દનયથી જેટલી આત્મ પ્રવૃત્તિ નવાં કર્મને ન ગ્રહે, તેટલી પ્રવૃત્તિ પૂરતે જ જીવને જીવ કહે છે. સાધ્યપણે તત્ત્વની પ્રીતિવાળા અને અરૂપી ભાવના સાધક એવા સમકાતિ, દેશ વિરતિ, તથા સર્વવિરતિ જીવને જ, શબ્દનય, જીવ કહે છે. જીવપણું કહેવામાં આ નયનું દ્રષ્ટિબિન્દુ, પુદ્ગલાદિક પરપરિણતિના ઉપગ પ્રત્યે નથી. પરંતુ આત્મતત્ત્વ નિરાવર્ણ કરવારૂપ પ્રવર્તતા ઉપગ પ્રત્યે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉપર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ( ૬ સમભિરૂઢ નયના મતે તેરમા ગુણઠાણે કેવલિ હોય, તેને પણ સિદ્ધ કહે. જેમકે શિિિહંસિદ્ધ મલ્હો આ નય તે એક અંશ ઓછી વસ્તુને પણ પુરેપુરી કહે. એટલે જે વસ્તુના કેટલાક ગુણ પ્રગટયા નથી, પણ અવશ્ય પ્રગટશે, એવી વસ્તુને વસ્તુ કહે છે. અહિં કેવલીને ચાર ઘાતિકર્મના ક્ષયે ક્ષાયિક ભાવે (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન (૩) અનંત ચારિત્ર (૪) અનંતવીર્ય, એ ચાર ગુણ પ્રગટ્યા છે. અને અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અવ્યાબાધપણું અને અગુરુલઘુપણું એ ચાર ગુણ બાકી છે. પણ તે અવશ્ય પ્રગટશે. એટલે આ નયના મતે કેવલી પણ સિદ્ધ કહેવાય છે.
૭ એવંભૂતનયના મતે સંપૂર્ણ અષ્ટકર્મના ક્ષય, મેક્ષ સ્થાનમાં જે જીવ પહોંચ્યા હોય તેને જ સિદ્ધ કહે છે. કારણ કે આ નય, જે વસ્તુ પિતાના ગુણે સંપુર્ણ છે, અને પિતાની ક્રિયા કરે છે, તેને જ, તે, વસ્તુ કહી બોલાવે. જેથી સિદ્ધ પરમાત્માઓ કર્મમળરહિત, નિર્મલ સકલ સંપુર્ણ પિતાના જ્ઞાનાદિક સ્વધર્મ, આત્મ-સત્તાને વિષે પ્રકાશ કરે, પ્રગટ કરે છે, તેથી આ નયના મતે તેજસિદ્ધ છે.
આ પ્રમાણે શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યેય પૂર્વક સાતને કરી, જીવની વિચારણા કરી. આ રીતની વિચારણાથી આત્માને કે ખ્યાલ પેદા થાય છે, તે વિચારીએ. સાતે નયપૂર્વક થતી જીવની વિચારણાથી આત્માને નીચે મુજબને ખ્યાલ અનુક્રમે પેદા થાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૩
આત્મપ્રદેશપર ગમે તેટલું કર્માવરણ વતું હોવા છતાં પણ આઠરૂચક પ્રદેશે તે સદાને માટે નિરાવરણ હેાવાથી પ્રત્યેક સ`સારી આત્મામાં પરમાત્માના અંશનુ તેા અસ્તિત્વ છે જ. પરમાત્મપણું તે વ્યક્તિત્વસૂચક નથી, પણ આત્માની ક્રર્માવરણરહિત દશા સૂચક છે. એ દશા, અંશે પણ સદાના માટે સ` સસારી જીવામાં હેાવાથી સર્વ જીવમાં બ્રહ્મ ( પરમાત્મા ) ને વાસ હેાવાનું કથન, મૈગનનયપૂર્વકના આત્મસ્વરૂપ વિચારથી સત્ય છે.
ચેતના, એ જીવનુ` લક્ષણ છે. પ્રત્યેક જીવમાં ચેતનપણું હોય જ. માટે ચેતના લક્ષણ વડે કરીને સજીવ એક જ પ્રકારે છે. વળી જે ગુણા સિદ્ધ પરમાત્મામાં છે, તે સગુણા પ્રચ્છન્ન ભાવે સર્વ સ’સારી જીવામાં પણ છે. એટલે સ`સારી અને સિદ્ધજીવા, ગુણાએ કરીને એક જ જાતના છે. જીવનું અદ્વૈતપણુ' કહેવામાં જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીરૂપ લક્ષણમાં દ્રષ્ટિબિન્દુ હાય, તે તેા વ્યાજબી છે. વ્યક્તિ વિશેષ અને લક્ષણ સ્વરૂપના ભેદ સમજયા વિના, “ સર્વ જીવાને એક જ ” કહેવાથી તે અસત્યભાષી સિદ્ધ થાય છે. કારણ કે લક્ષણ સ્વરૂપે સર્વ જીવાને એક જ કહેવામાં વાંધા નથી. પરન્તુ વ્યક્તિ વિશેષે તા સંસારી જીવા અરસ્પરસ એક બીજાથી અને માક્ષ પામેલ જીવેાથી ભિન્ન છે. એ રીતે આત્મગુણેાની પૂર્ણ પ્રગટતાએ સ સિદ્ધ જીવા એક જ હોવા છતાં, તેમાં પણ વ્યક્તિ વિશેષે તા તેઓ એક બીજાથી ભિન્ન છે. સંગ્રહનયના હિસાબે
,,
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ અદ્વૈતપણું કહેવામાં જીવના જ્ઞાનાદિક ગુણોનું પ્રચ્છનભાવે અને અવિર્ભા હોવાપણાને ખ્યાલ હોવો જોઈએ. એ લક્ષણ ઉપરથી જ કહેવાય છે કે, જે એકને જાણે તે સર્વને જાણે છે. આ સંગ્રહનય મુજબ, જીવન અનંતજ્ઞાનાદિ ગુણોનું ભાન થવાથી સત્તાગત ગુણોને પ્રગટ કરવા, આત્મા, પુરૂષાથી બને છે.
સત્તાગત આત્મગુણોને પ્રગટ કરવામાં આકાંક્ષિત આત્માની, સાધ્યને અનુકુલ, બાહ્ય આચાર પ્રવૃત્તિ સતત ચાલુ હોવા ટાઈમે કદાચ વચ્ચે વચ્ચે તે આત્માના આંતરિક પરિણામેનું પરિવર્તન થયા કરે, તે પણ બાહ્યપ્રવૃત્તિમાં આત્મા, આરાધક તરીકે ઓળખાય છે. એટલે કે બાહ્ય પ્રવૃત્તિ ચાલુ હોય ત્યાં સુધી આરાધકપણું અખંડ છે, એમ વ્યવહાર નથી બેલાય છે. કારણ કે વ્યવહાર નયમાં સાધકના અંતરંગ પરિણામ પ્રત્યે દ્રષ્ટિ બિન્દુ નહિં હતાં, સાધકની આચાર કિયા તરફ મુખ્યત્વે છે. સત્તાગત આત્મગુણેને સંપૂર્ણ પણે પ્રગટ કરવારૂપ કાર્યમાં, જ્ઞાનાવરણીય-દર્શનવરણીય મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના ક્ષપશમપુર્વક અને ક્ષય થવા પૂર્વક, આત્મામાં પ્રગટ થતા ક્ષપશમ અને ક્ષાયિક ભાવ જ ઉપાદાન કારણ છે. પરંતુ તે ઉપાદાન કારણની ઉત્પત્તિમાં, જ્ઞાની પુરૂષોએ નિયત કરેલા બાહ્યાચાર-કિયા, તે નિમિત્ત કારણ છે, સિદ્ધ અવસ્થા તે સંપૂર્ણ ક્ષાયિક ભાવે છે. પરંતુ તે ક્ષાયિકભાવની ઉત્પત્તિમાં નિમિત્ત કારણરૂપ બાહ્યાચાર–ક્રિયાને ફાળે હેવાથી આંતરિક
Page #174
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૫.
પરિણામના પરિવર્તનમાં પણ ચાલુ બાહ્યાચારમાં પ્રવૃતક આત્મા, આરાધક જ છે. એવી અનંત બાહ્યાચાર-કિયાએ તે ક્ષપશમ અને ક્ષાયિકભાવને ઉત્પન્ન કરનાર છે.
- ઉપરોક્ત બાહ્યાચાર–ક્રિયામાં પ્રવૃત્તિ માત્રથી આરાધકપણું નહિં સ્વીકારતાં, તે આચાર અંગે આત્મામાં વર્તતી ચિત્તની ચંચલતા, અરૂચિ અને પરિશ્રમથી થતે ઉદ્વેગ, એ ત્રણના અભાવ રૂપ, આત્મપરિણામના અસ્તિત્વમાં જ, જૂસૂત્ર નયે કરીને આરાધકપણું છે. આ નયની માન્યતા, વ્યવહાર નયની માન્યતાથી વિધ ભાષક છે. પરંતુ તેથી કરીને વ્યવહાર નયની માન્યતાને અસત્ય નહિં કહેતાં તે નયાનુસાર થતી બાહ્યપ્રવૃત્તિમાં ઉપયોગ શૂન્ય નહિં રહેવાનું આ ત્રાજૂસૂત્ર નયનું લક્ષ્ય છે.
પિતાના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક આત્મ ગુણોને અનાદિ કાળથી આચ્છાદિત કરી રાખનાર ચાર ઘાતકમને ક્ષય પશમ જ, સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. એ ચારે કર્મોને જેટલે જેટલું વધુ ક્ષયપશમ, અને મુખ્યત્વે તે દર્શન મેહનીય કર્મને વધુ ક્ષયોપશમ, તેટલી તેટલી સ્વસ્વરૂપની પ્રાપ્તિ નજીક છે. આ નય, વ્યવહારનય અને અજૂસૂત્ર. નય એ બને નાની પ્રવૃત્તિરૂપ કારણને કાર્યનું ભાન કરાવે છે. મુક્તતા પ્રાપ્ત કરવામાં થાપશમ તથા ક્ષાયિક ભાવની. જ આવશ્યકતા છે. જેમ જેમ એ ભાવની પ્રાપ્તિ તેમ. તેમ વ્યવહાર તથા ત્રાજૂસૂત્ર નયની સફલતા સમજવી.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧પ૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના સંપૂર્ણક્ષયે, સાધ્યની પૂર્ણતા છે. એ ચારનાક્ષ, અનંતજ્ઞાન–અનંતદર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ ચારગુણ ક્ષાયિકભાવે પ્રગટ થયા બાદ અક્ષયસ્થિતિ-અરૂપીપણું–અવ્યાબાધ અને અગુરુલઘુની અપ્રાપ્તિમાં પણ સાધકની સાધ્યતા, સમભિરૂઢનયે કરીને પૂર્ણરૂપે છે. કારણ કે પ્રથમ કહેલ ચાર ગુણના પ્રગટપણાથી, પાછળ કહેલા ચારગુણે તે અવશ્ય પ્રગટ થવાના જ છે.
- ચાર ઘાતી કર્મના ક્ષયે કરી સાધકની સાધ્યતાને સમભિરૂઢીયે પૂર્ણરૂપે કહેવા છતાં પણ અવશ્ય નાશ હોવાવાળાં વેદનીય-આયુ–નામ અને ગોત્ર, એ ચારેના ક્ષયે, સિદ્ધના સંપૂર્ણ આઠગુણેની પ્રાપ્તિ થવા બાદ જ એવંભૂતનયથી સિદ્ધત્વ છે.
આ સાતનયથી ભિન્ન ભિન્ન સ્વરૂપે આત્મા અને આત્મસિદ્ધિની સાધના કહેવામાં કથનકારની દ્રષ્ટિ અનુક્રમે (૧) નિરાવરણ આત્મ પ્રદેશ પ્રત્યે (૨) સતાગત આત્મગુણ પ્રત્યે (૩) જીવની બાહ્યસાધક પ્રવૃત્તિપ્રત્યે (૪) આંતરિક પરિણામેના પરિવર્તન પ્રત્યે (૫) લાપશમિક અને ક્ષાયિકભાવ પ્રત્યે (૬) ચાર ઘાતિકર્મ રહિત આત્મ દશા પ્રત્યે અને (૭) સંપૂર્ણ કર્મક્ષય થવાથી પ્રાપ્ત થતા આત્મગુણની પરિપુર્ણતા પ્રત્યે છે. અથવા તે પહેલા ત્રણ નયની દ્રષ્ટિ, આત્મદ્રવ્ય પરત્વે, અને છેલ્લા ચાર નયની દ્રષ્ટિ, આત્મદ્રવ્યના પર્યાય પરત્વે
Page #176
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૭ છે. એ તમામ દ્રષ્ટિએને સમન્વય તે સ્યાદ્વાદ યા અનેક ન્તવાદ છે.
આધ્યાત્મિક કહેવાતાં પણ જે દર્શનેમાં, આત્મસ્વરૂપને સમજવામાં સર્વશ્રેષ્ઠ નયપદ્ધત્તિને જ્યાં સુધી ન અપનાવાય ત્યાં સુધી તેવા દર્શનેમાં પ્રદર્શિત આત્મસ્વરૂપને વિચારે એકાન્ત યા અધુરા જ રહે છે. એકાન્ત વિચારોથી કહેવાતી આત્મિક બાબતો, મનુષ્યને ભ્રમણામાં નાંખે છે. વળી દાર્શનિક ક્ષેત્રોમાં એવા એકાન્ત વાદો જ, તત્વથી અનભિજ્ઞ બની રહી સંઘર્ષો પેદા કરે છે. એક જ વસ્તુમાં વિવિધ પ્રકારના સ્વભાવને સ્વીકાર કરવામાં વિવિધ દ્રષ્ટિકેણ નહિ સમજી શકનારાઓને, સ્યાદ્વાદના સિદ્ધાન્તમાં સંશયવાદને ભ્રમ પેદા થાય છે. આ ભ્રમમાં ભ્રમિત થયેલાઓ, અન્ય કેટલીક બાબતમાં સ્યાદ્વાદશૈલીને અનુસરવા છતાં, આત્મ સ્વરૂપને સમજવામાં સ્યાદ્વાદ શૈલીને ચૂકી જાય છે.
સામાન્ય રીતે કોઈપણ જૈનેતર દર્શનમાં એક અથવા બીજી રીતે અનેકાંત દ્રષ્ટિ સાથે બરાબર બંધ બેસે એવા વિચારો પણ મળી આવે છે. અહિં તે હકિતની સરખામણી બૌદ્ધ, સાંખ્ય, યોગ અને પૂર્વમીમાંસા સાથે કંઈક અંશે. વિચારી શકાય છે.
જૈનદર્શનમાં અનેકાંતદ્રષ્ટિ શબ્દ છે, અને બૌદ્ધદર્શનમાં મધ્યમ પ્રતિપદ-મધ્યમમાર્ગ શબ્દ છે. વસ્તુની કેઈપણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક. આજુ તરફ નજર
Page #177
--------------------------------------------------------------------------
________________
A/
૧૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે રાખવી, એ અનેકાન્ત દ્રષ્ટિ શબ્દને સીધે અર્થ છે. એ બંને શબ્દના સીધા અર્થમાં જે સામ્ય છે, તે કરતાં વધારે સામ્ય તે તેમની પાછળ રહેલી ભાવનામાં છે. અનેકાન્ત દ્રષ્ટિ અને મધ્યમમાર્ગ એ બન્ને વાદ એક જ ભાવનાનાં ફલ છે. અને તે ભાવના એટલે સત્યનિરૂપણની ભાવના. સાત્વિક બુદ્ધિનું વલણ તત્ત્વગામી હેઈ, તે હંમેશાં યથાર્થીની દિશા જ પકડે છે; આટલું સામ્ય છતાં એ બંને વાદનાં વિચારક્ષેત્ર જુદાં જુદાં છે. એ આપણે જનસાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આવેલી એ વાદોને લગતી ચર્ચાથી જાણી શકીએ છીએ. જૈન આગમેમાં અનેકાંતદ્રષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્વ છે, એટલે તે પ્રધાનપણે પ્રમેયન સ્વરૂપે જ વિચાર કરે છે. અને તેનું ઉત્પાદ–વ્યય-ધ્રોવ્યાત્મક અથવા શાશ્વત અશાશ્વત સ્વરૂપ નક્કી કરે છે. ત્યારે બૌદ્ધપિટકમાં મધ્યમ પ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવન વ્યવહાર છે, તેથી જ તે જીવન
વ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આદિ નિયમનું સ્વરૂપ વિચારે છે, અને ઘડે છે. કાળક્રમે વિકાસ થતાં અનેકાંત દ્રષ્ટિના વિચારક્ષેત્રમાં તત્ત્વજ્ઞાન ઉપરાંત આચાર પણ દાખલ થયે છે; છતાં તેને મુખ્ય ઝુકાવ, હંમેશાં તત્ત્વજ્ઞાન તરફ જ રહ્યો છે. એ વાત અનેકાંત દ્રષ્ટિનાં અને તેમાંથી ફલિત થતા નય, સપ્તભંગી આદિવાદોનાં ઉદાહરણે જેનાર માટે દીવા જેવી છે. ત્યારે મધ્યમ માર્ગની બાબતમાં એથી ઉલટું છે. આચાર એટલે જીવનવ્યવહાર ઉપરાંત તત્ત્વજ્ઞાન પ્રદેશમાં લાગુ પાડવાની શક્તિ ધરાવતે મધ્યમ પ્રતિપદા માર્ગ ઠેઠ સુધી આચાર પ્રદેશમાં જ ખેડાએલે રહ્યો છે. પણ તત્વજ્ઞાન પરત્વે
Page #178
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૯
તેના કશેય ઉપયોગ થયાનું પ્રમાણ ઔદ્ધસાહિત્યમાં જણાતુ
નથી.
સાંખ્ય, ચેાગ અને પૂર્વમીમાંસક દનના સાહિત્યમાં અનેકાંત દ્રષ્ટિ સૂચક કોઈ ખાસ શબ્દો નથી, છતાં તેમાં અનેકાંત દ્રષ્ટિગામી વિચારે અહુ છે. અને તે સુસ્પષ્ટ છે. સાંખ્ય યોગના પિરણામવાદ અને પૂર્વમીમાંસકના ઉત્પાદ ભંગ-સ્થિતિવાદ કે જેએ ઉપનિષદની ક્ષરાક્ષર ભાવનામાંથી ઉડ્ડય પામ્યા છે, તે બન્ને, જૈન અનેકાંત દ્રષ્ટિ કરતાં જરાયે જુદા પડતા નથી. અલબત્ત એમના વિષય પ્રદેશમાં અને ખેડાણમાં અંતર છે. તે અંતર એ છે કે, સાંખ્ય યોગને પરિણામવાદ, ચેતન જીવતત્વને સ્પર્શી નહિં કરતાં માત્ર ચર્ચતન-પ્રકૃતિને જ સ્પશી પ્રવતે છે. તેમજ પૃ મીમાંસકના ઉત્પાદ–ભંગ– સ્થિતિવાદ પણ ચેતનને સ્પર્શ કરતા હાય તેમ જણાતુ નથી; ત્યારે જૈન અનેકાંતવાદ તે ચેતન અને અચેતન બધાં જ તત્ત્વાને સ્પશીને પ્રવર્તે છે.
ચેતનના સ્વરૂપને સમજવામાં સ્યાદ્વાદશૈલીને ચૂકી જનાર દર્શના પૈકી કોઇએ આત્માને, એકાંતનિત્ય, કોઇએ અનિત્ય, કોઈ એ એકાંતે કર્યાં અને કોઇએ અકત્તાં, કોઇએ ભિન્ન અને કોઇએ અભિન્ન, કેઈએ આત્મા એક અને કેઇએ અનેક કહીને સ્વથી ઉલટી માન્યતા ધરાવનાર પ્રત્યે વિગ્રહી બન્યા છે. પેાતાની તે એકાન્ત માન્યતાના કારણે, આત્મસ્વરૂપને યથાસ્થિત રીતે સમજવામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિને ચૂકી ગયા છે. એકાંત
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે માન્યતાથી, આત્મસ્વરૂપમાં ઉપસ્થીત થતી મુશ્કેલીવાળી બાબતેનું ગમે તેવી કુયુક્તિથી નિરાકરણ કરી કદાગ્રહમાં ડુબી ગયા છે. આવી માન્યતાથી સત્ય હક્તિમાં કે ગુંચવાડે ઉપસ્થીત થાય છે, અને ગમે તે રીતે બેસાડી દીધેલું નિરાકરણ કેવી રીતે વ્યર્થ ઠરે છે, તે બાબતોનું સ્પષ્ટીકરણ સ્યાદ્વાદને અનુસરનારા દાર્શનિક ગ્રંથેથી સ્પષ્ટ સમજી શકાય તેવું હોવાથી તેવા ગ્રંથ દ્વારા અને સ્યાદ્વાદ સિદ્ધાન્તને બરાબર સમજી શકનારા વિદ્વાને પાસેથી જાણી લેવું અતિ જરૂરી છે.
પિતાના સમય સુધીનાં તત્વદર્શનેને સુમન્વય કરવાની ભાવનામાંથી ભગવાન શ્રી મહાવીર દેવે અનેકાંત દ્રષ્ટિનું સ્વરૂપ, વિશ્વ સમક્ષ રજૂ કર્યું. તેથી તે સમયમાં પ્રસિદ્ધ દર્શનને તેમના વિચારની સ્કૂલતા-સૂક્ષ્મતાને કમે. સાત ભાગમાં ગોઠવી અનેકાંત દ્રષ્ટિના અંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. જે સાત ભાગે જૈન આગમમાં સાત નયના નામથી પ્રસિદ્ધ છે. ત્યારબાદ પણ દાર્શનિક ક્ષેત્રમાં જેમ જેમ નવી વિચાર ધારાઓ ઉદય પામતી ગઈ તેમ તેમ જૈન આચાર્યો અભ્યાસ કરીને એ વિચારધારાઓને પિતાના અનેકાંત નિરૂપણમાં એક અગર બીજી રીતે સમાવતા જ ગયા. - જેન દાર્શનિકના પુરવાર થયેલા અભિપ્રાય મુજબ. ભિન્નભિન્ન જૈનેતર દર્શનની પરિસ્થીતિ નીચે મુજબ છે. આ પરિસ્થિતિના કારણે તેઓએ જીવનું સ્વરૂપ, અમુક અમુક એકજ દ્રષ્ટિકણથી જ માની લીધું છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૧.
સાતનયથી જીવસ્વરૂપ
૧. અદ્વૈતવેદાંત અને સાંખ્ય, તે સંગ્રહનયના અભિપ્રાય રચાયા છે.
૨. નૈયાયિક અને વૈશેષિક દર્શને તે નૈગમનયના અભિપ્રાયે રચાયા છે.
૩. ચાર્વાક મત, કેવલ, વ્યવહાર નય ઉપર નિર્ભર છે. કારણ કે તે તે જેટલું દેખાય તેટલું જ સાચું એવી માન્યતાધારક છે.
૪. બૌદ્ધમત તે જુસૂત્રનયના અનુસારે છે. કારણકે તે ક્ષણિકવાદી છે.
૫. મીમાંસક મત તે શબ્દ નયના આધારે બંધાયેલ છે.
૬. વૈયાકરણ દર્શન તે સમભિરૂઢનયના આધારે ચાલે છે.
૭. ઉપરોક્ત સિવાયના બીજા જે કેટલાક ઉદ્દામ તત્વજ્ઞાની છે, તે બધા એવંભૂત નયને અનુસરે છે.
ઉપર મુજબ જુદાં જુદાં દર્શનેએ કહેલ જીવસ્વરૂપ તે પૃથક્રપૃથફ નયની અપેક્ષાએ (રવકથિત અપેક્ષાથી અન્ય કથિત અપેક્ષાના તિરસ્કાર રહિતપણે) સત્ય છે. પરંતુ અમુક એકજ નયની અપેક્ષાએ કહેવાતું તે જીવસ્વરૂપ, અન્યાયની અપેક્ષાના તિરસ્કારથી અસત્ય ઠરે છે. તેથી તેવી એકાંત માન્યતામાં નય નહિં કહેવાતાં નયાભાસ છે. જેટલા નયવાદી દર્શને છે, તે જ્યાં સુધી પોતાના મતનું નિરૂપણ કરે ત્યાં સુધી, એટલે કે એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી બેટાં ઠરી જતાં નથી, પણ તેઓ એટલેથી જ અટકતાં નથી.
૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬ર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ દર્શને, અન્ય નયવાદી દર્શનેને ખોટાં જ ઠરાવીને પિતે સાચાં ઠરવા માંગે છે. અને ત્યાં જ એ ભૂલ કરે છે. એકાંત એવા કઈ પણ પ્રકારના નયવાદને નયાભાસ જણાવી, શ્રી જૈનદર્શને કઈ પણ કાળે તે એકાંતવાદીને સત્ય માન્યું જ નથી. છતાં ભૂલવા જેવું નથી કે શ્રી જૈનશાસન, દરેકે દરેક નયવાદને પિતાપિતાના સ્થાને સ્યાદ્વાદ દ્રષ્ટિથી સત્યતરીકે ગ્રહણ કરે છે. અને એ રીતે અન્યદર્શને દ્વારા વિવિધ નયની અપેક્ષાએ કહેવાએલી આત્માની નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા, ભિન્નત્તા, અને અભિન્નતા, અસ્તિતા અને નાસ્તિતા, સત્ય અને અસત, તત્ અને અતત આદિને તિરસ્કાર નહિં કરતાં જૈનદર્શને તેને યુક્તિયુક્ત અર્થ તારવીને તે નિત્યતા અને અનિત્યતા આદિ વિરૂદ્ધભાવને પણ સત્યતાના રૂપમાં ગોઠવ્યા છે. માટે જ જૈનદર્શન તે સ્યાદ્વાર દર્શન છે. આથી જ જૈનશાસન સર્વોપરિતા ભગવે છે. ઉપરોક્ત પરસ્પર વિરૂદ્ધભાવે, એક સમયે એકી સાથે અપેક્ષાપૂર્વક ઘટાવી દરેક દર્શને જૈનદર્શને સમન્વય કર્યો છે. માણસ પતે એકાંત યા નિરપેક્ષ માન્યતાથી મુક્ત બની, પરસ્પર વિપરીત જણાતા વસ્તુ સ્વરૂપના ભાવને સાપેક્ષ માન્યતાપૂર્વક ગ્રાહ્ય કરવાની દ્રષ્ટિ વાળ બને, તે તે વિપરીતભાનું પણ અસ્તિત્વ, એકી સાથે આત્મામાં હોઈ શકવાનું, બહુ જ સરળતાથી સમજી શકે છે. એ રીતે તેને સ્વીકાર કરી દરેક દર્શનકારેની ભિન્નભિન્ન દેખાતી માન્યતાને પણ જૈનદર્શન આવકારતું હેવાથી અર્થાત પિતાનામાં સમાવી લેતું હોવાથી ગીવર્ય
Page #182
--------------------------------------------------------------------------
________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૬૩ શ્રી આનંદઘનજી મહારાજે બરાબર કહ્યું છે કે – '
જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજનારે.
નયવાદ એ સાપેક્ષ એકાન્તવાદ હેતાં સમ્યફ એકાન્ત વાદ છે. એવા એકાન્તવાદોને સુજિત હાર તે અનેકાન્ત વાદ છે. આ ન કયારેક સમ્યફ અને ક્યારેક મિથ્યા હેવાનું કારણ, દ્રષ્ટાંત દ્વારા દર્શાવતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજીએ સન્મતિતર્કના પ્રથમ કાંડની ર૨ અને ૨૩ મી ગાથામાં જણાવ્યું છે કે, જેવી રીતે અનેક લક્ષણ અને ગુણવાળાં વૈદુર્ય વગેરે રને બહુ કીમતી હોવા છતાં છૂટાં છૂટાં હોય, તે “રત્નાવલીહાર” નું નામ પામી શકતાં નથી. તેવી રીતે બધા નયે પિતપતાના પક્ષમાં વધારે નિશ્ચિત છતાં પણ અંદરોઅંદર એકબીજા સાથે નિરપેક્ષ હોઈ “સમ્યગ્દર્શન” વ્યવહાર પામી શકતા નથી. અને નિરપેક્ષપણે વર્તતા તે છૂટાછૂટા ન “ મિથ્યાત્વી” કહેવાય છે. માટે તે સમન્વિત બનેલા નયના વિચારેજ સમ્યકત્વી કહેવાય છે.
જેનદર્શન તે પ્રત્યેક નયના વિચારોના મિથ્યાભાવને ટાળી, તેને સમ્યક્ષાવમાં પરિણમાવવા માટે, તે નયરૂપ છૂટાછૂટા અંશજ્ઞાનને સ્યાદ્વાદના દોરામાં પરેવી સંપૂર્ણ સત્યરૂપે બનાવે છે. પરંતુ આ સ્યાદ્વાદના દેરાથી છૂટા પડી રહેલ નયના વિચારે સમ્યગુપણું નહિં પામતાં મિથ્યાપણામાં જ વર્તતા હોવાથી વસ્તુ સ્વરૂપની પૂર્ણ સત્યતાને પામી શતા નથી.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨ યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
સાંખ્યશાસ્ત્ર બ્રહ્મ અર્થાત આત્માને એકાંત નિત્ય જ માને છે. અને આત્માના અનિત્યવાદનું એકાંત ખંડન કરે છે. જ્યારે બૌદ્ધનાં શાસ્ત્રો આત્માને એકાંત ક્ષણિક અર્થાત્ અનિત્ય જ માની આત્માના નિત્યવાદનું ખંડન કરે છે. આ બન્ને દ્રષ્ટિએ પરસમય છે; કારણ કે તેઓ એક બીજાને અવગણે છે. આ બનને દ્રષ્ટિઓને સમન્વય કરતાં જૈનદર્શન કહે છે કે દ્રવ્યાસ્તિક દ્રષ્ટિએ આત્મામાં નિત્યત્વ છે, અને પર્યાયાસ્તિક દ્રષ્ટિએ અનિત્યત્વ પણ છે. આમ અપેક્ષાવિશેષે નિત્યત્વ અને અનિત્યત્વ એ બન્ને પરસ્પર વિરોધી ભાવનું એકીસાથે અસ્તિત્વ હેવાનું સિદ્ધ થાય છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સદાકાળ નિત્ય છે, આત્મદ્રવ્યમાં ત્રણે કાળ ફેરફાર થતું નથી. પરંતુ આત્માના પર્યાયે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, અને નષ્ટ થાય છે. દષ્ટાંત – જેમ. આત્મા, મનુષ્યના શરીરપણે ઉત્પન્ન થાય છે, અને દેવતાના શરીરપણે નષ્ટ થાય છે. દેવતાના શરીરપણે ઉત્પન્ન થાય છે તેમ દેવતાના શરીરપણે નષ્ટ થઈ મનુષ્યપણે ઉત્પન્ન થાય. છે. પણ આત્મપણું તે અનેક આકૃતિ ધારણ કર્યા છતાં, પણ કાયમ રહે છે. આ તે અશુદ્ધ આત્માનું દષ્ટાંત આપ્યું. શુદ્ધ આત્મામાં પણ તે પ્રમાણે ઉત્પાદવ્યયપણે અનિત્યપણું જાણવું. અને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થિરપણું જાણવું. આ પ્રમાણે આત્મા કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય
Page #184
--------------------------------------------------------------------------
________________
ચા તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દઈન
૧૬૫
છે. આ પ્રમાણે સાપેક્ષરીતે નિત્યાનિત્યપણું નહિં માનવાથી એકાંતે નિત્ય કે અનિત્ય જ માનનારાની શાસ્ત્રીયપદ્ધત્તિમાં જ માધ આવશે.
જો કેવલ દ્રવ્યાસ્તિક પક્ષ લઈએ તે તેના મતે આત્મતત્ત્વ એકાંત નિત્ય હાઈ અપરિવર્તનશીલ છે; અને જો કેવલ પર્યાયાસ્તિક પક્ષ લઈએ તે તેના મતે તે માત્ર ક્ષણભંગુર છે. આ બન્ને એકાંતપક્ષમાં ( નિરપેક્ષ પક્ષમાં ) સંસાર, સુખદુઃખના સંબંધ, સુખની પ્રાપ્તિ અને દુ:ખના ત્યાગ માટેના પ્રયત્ન, કનાબંધ, તેની સ્થિતિ, મેાક્ષની ઇચ્છા અને મેાક્ષ, એ કશુંય ઘટી શકે નહિ. કારણ કે એકાન્ત નિત્યપક્ષમાં ફૂટસ્થપણાને લીધે આત્મામાં કષાયવિકાર કે લેપને સભવ જ નથી; અને અનિત્ય પક્ષમાં ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવેા નવા ઉત્પન્ન થતા હોવાથી ધ્રુવત્વ સાથે બંધ બેસે એવા અનુસ ંધાન, ઈચ્છા, પ્રયત્ન, આદિ કોઈ ભાવા જ ઘટી શકતા નથી. માટે નિત્ય અને અનિત્ય એમ એય પક્ષને સાપેક્ષપણે આત્મામાં સ્વીકાર્યાંથી સાંખ્ય અને બૌદ્ધદર્શનના જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી અપેક્ષાએ બન્ને દનનું આરાધન થાય છે.
હવે તત્ અને અતત્ અંગે વિચારતાં આત્મા, દ્રષ્યાથિક નયની દ્રષ્ટિથી તસ્વરૂપ છે. કેમકે અનન્તકાળ પહેલાં તે જેટલા અને જેવા હતા, તેટલા અને તેવા જ વમાન કાળે પણ છે. અને વર્તમાનકાળે તે જેટલે છે, તેટલા અને તેવા જ તે અનન્તકાળસુધી રહેવાના છે. તેમાંથી તેને
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
એક પણ પ્રદેશ કે ગુણુ ખસી જતે હોય, અગર તેનુ સ્થાન, અન્યપ્રદેશ, યા, ગુણ લઇ લેતા હોય, એવુ હોઈ શકતું નથી. માટે તે તે સદાકાળ તસ્વરૂપ સિદ્ધ થવા છતાં પણ, પર્યાયરૂપથી તે બદલાય જ નહિ, એમ તેા કેમ માની શકાય ? કેમકે આપણે જોઇએ છીએ કે જે બાળક, જન્મ સમયે હોય છે, તે કાલાન્તરે તે જ હોવા છતાં પણ અન્યરૂપે થઈ જાય છે. જો તેમ ન થતુ હોય તે તેમાં બાળક, યુવાન અને વૃદ્ધ ઇત્યાદિ રૂપથી તેની વિવિધ અવ સ્થાએ દ્રષ્ટિગોચર થઇ શકતી નથી. માટે વિવક્ષાભેઢથી તત્ અને અતત્ એ બન્ને ધર્માંને એક જ વસ્તુમાં સ્વીકાર કરવાથી કોઇ હરકત આવી શકતી નથી. માટે વિવક્ષાભેદથી તત્ અને અતત્, સ્વીકારવુ જોઇએ. એટલે માત્ર અન્વયને સ્વીકાર કરનાર દ્રવ્યાધિક નયની દ્રષ્ટિએ વિચાર કરવાથી તા પ્રત્યેક પદાર્થ આપણને તત્સ્વરૂપે જ પ્રતીત થાય છે. અને તે પદાર્થ, વ્યતિરેક સ્વીકારનારી પર્યાયાર્થિક નયની દ્રષ્ટિથી દેખવાથી તે માત્ર અતત્સ્વરૂપે જ પ્રતીત થાય છે. આત્મા, સ્વદ્રવ્ય—સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવરૂપથી અસ્તિ છે, અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ રૂપથી નાસ્તિ છે. વળી આત્માને દ્રવ્યદ્રષ્ટિથી અવલેાકન કરતાં એક, અને પર્યાયદ્રષ્ટિથી જોવામાં અનેકતા પ્રમાણિત થાય છે. કારણ કે પર્યાયપલ્ટો તે અન`તકાળસુધી ચાલુ જ રહેવાના હોઇ આત્માને અનાદિ અનતકાળ અંગે અનેક પર્યાયાના ક્રમમાંથી પસાર થવુ પડે છે. પછી ભલે તે પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ. પરંતુ પર્યાયાની અનેકતા
Page #186
--------------------------------------------------------------------------
________________
યથા તત્ત્વપ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૬૭
પામતા આત્માની અનેકતા પણ સ્વીકારવી પડશે. વળી દરેક આત્મા વ્યક્તિગત જુદો હેાવાથી પણ તેની અનેકતા વતે છે.
હવે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ અગે વિચારીએ તે સ આત્માએમાં અરસ્પરસ કથંચિત્ દ્વૈતપણું અને કથંચિત્ અદ્વૈતપણું એમ બન્ને ખાખતા ઘટી શકે.
સ'સારી જીવેામાં તપાસીએ તે કેવળ પેાતાના ખરાઅર સ્વરૂપ-પ્રમાણે દરેક આત્મા સરખા હૈાવાના કોઈપણ દાખલેો મળવા મુશ્કેલ છે. દરેકમાં કંઈ ને કંઈ તા ફેરફાર રહેવાના જ. કોઈમાં કોઈ ગુણ ઢકાયેલેા, તેા કેાઈમાં વળી બીજો ઢકાએલેા. તેમજ કઈમાં અમુક ગુણ છૂપો, તેા કોઈમાં અમુક ગુણ જાહેર. એ રીતે કઈકને કઈક ફેરફાર તા રહેતા જ હાવાના કારણે સંસારી જીવામાં દ્વૈતપણું અર્થાત એક બીજાથી ભિન્નપણું સ્પષ્ટ જણાય છે. જ્યારે મેક્ષપામેલ આત્માએ સર્વે સરખા જ છે. આ રીતે સગુણેાની સંપૂપણે પ્રગટતા હોવાના કારણે દરેક મુક્ત આત્મામાં પોતપતાના ગુણા સ્વતંત્ર હોય છે. જેવા ગુણા એક આત્મામાં છે, તેવા ખીજામાં છે. છતાં દરેક આત્મા એક બીજાથી જુદા છે. વિશુદ્ધ સુવર્ણની એકએક તાલાની, એક જ સરખી છાપના માર્કાવાળી, એક જ ઘાટની એકસેા લગડીએ લઈ એ. દરેકમાં સરખી છાપ, સરખા સીક્કો, સરખા ગાળાકાર વગેરે વગેરે છતાં એકની છાપ–સીક્કો અને ગોળાકારની માલીકી પાતપેાતાની જ છે. બીજાની નથી. જેમ પાતપેાતાના સીક્કો, ગાળાકાર અને છાપની માલીક તે તે લગડી જ છે. તેવી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે રીતે ચૈતન્ય ગુણ અંગે તે ગુણની માલીકી તે પ્રત્યેક જીવની સ્વતંત્ર જ છે.
દરેક જાતના બીજા સંગને લીધે ફેરફાર પામતે આત્મા બાજુએ રાખીને કેવળ તેનું શુદ્ધ સ્વરૂપ વિચારીએ તે, જેવા ગુણ મુક્તજીમાં છે, તેવા ગુણે સત્તારૂપે તે સર્વ સંસારી જીમાં પણ છે. તે પણ સંસારી છે અસ્પરસ એક બીજાથી અને મોક્ષ પામેલ છથી ભિન્ન છે. દરેક આત્મામાં સત્તારૂપે રહેલ આત્મગુણોની માલીકી દરેક આત્માની સ્વતંત્ર છે. દરેક આત્માને “અદ્વૈતવાદ”ના સિદ્ધાન્ત મુજબ એક જ માનીએ તે એક આત્માને થતા સુખ-દુઃખની અસર દરેક આત્મામાં તે સમયે થવી જ જોઈએ. એક સમયે એક આત્મા જે કર્મને કર્તા બને છે, તે સમયે સર્વ આત્માઓ તે તે કર્મના કર્તા બનવા જોઈએ. એક સમયે એક આત્મા મુક્તાવસ્થા (મોક્ષ) પ્રાપ્ત કરે તે સમયે સર્વ આત્માઓમાં મુક્તાવસ્થા પ્રાપ્ત થવી જ જોઈએ. પરંતુ તેમ બનતું નથી. માટે આત્મામાં દ્વતપણું અર્થાત્ ભિન્નતા છે. જ્ઞાનગુણને આધારભૂત દરેક આત્મા, અન્ય સર્વ ચેતન દ્રવ્યોથી અને સર્વ જડપદાર્થોથી પણ ભિન્ન છે. માટે આત્મા પોતે જ્ઞાન અને આત્મવ્યક્તિની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે. એમ સિદ્ધ થાય છે.
પરંતુ વ્યક્તિ વિશેષની ભિન્નતા તરફ દ્રષ્ટિ નહિં કરતાં, અન્ય જીવન અને પિતાના ચૈતન્ય ગુણની સામાન્ય રૂપે સમાનતા તરફ દ્રષ્ટિ કરીએ તે, સ્પષ્ટ સમજાશે કે
Page #188
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૬૯ પિતપોતાનું ચૈતન્યપણું પ્રત્યેક આત્મામાં ભિન્ન સ્વતંત્ર હોવા છતાં, ચૈતન્યના હિસાબે સર્વ જી સમાનધમ છીએ. આ અપેક્ષાએ અદ્વૈતવાદના સિદ્ધાન્તને સ્વીકારી લેવામાં વાંધો નથી. અહીં આપણને અનંત આત્માની વચ્ચે એક માત્ર આત્મતત્વનું જ દર્શન થાય છે. અહીં આત્મા અદ્વૈતક પ્રતિપાદક “ગયા” પણ સત્ય છે.
અહિં સમજવું જરૂરી છે કે અદ્વૈતવાદ એ સર્વજી પ્રત્યે મૈત્રીભાવને પ્રેરક છે. અને દ્વૈતવાદ તે પિતાના આત્મગુણોને વધુ વિકસીત બનાવવાનો પુરુષાર્થ કરવા માટે પ્રેરક છે.
એલે અદ્વૈતવાદ જ એકાંતે માન્ય રાખવાથી તે હું પણ સિદ્ધ પરમાત્મા સરખેજ છું. મારામાં અને તેમનામાં કંઈ ફેરફાર નથી, એ અહંભાવ પેદા થશે. અને આત્મા, આત્મિકગુણોની વિકાસ પ્રવૃત્તિમાં ઉપેક્ષાવાળ બની રહેશે. એવી રીતે એકલે દ્વૈતવાદ જ એકાંતે માન્ય રાખવાથી “આ” મારે સ્વાર્થ, અને એ બીજાને સ્વાર્થ એવા સંકુચિત વિચારવંત બની રહેવાશે. જગતના હિતની ઉપેક્ષા કરી પિતાના હિત માટે જ પ્રયત્નશીલ બનશે. અને વૈયક્તિ સ્વાર્થના લક્ષ્યવાળે બની રહેવાથી અનેકવિધ પા૫વૃત્તિવંત બની જવાશે. માટે સ્વ અને પરના હિતમાટે, દ્વૈતવાદ અને અદ્વૈતવાદ એ બનેને સાપેક્ષ પણે સ્વીકારનાર જ સત્યાગી કહેવાય. બેમાંથી એકની ઉપેક્ષા કરી માત્ર પિતાને જ માન્ય એકલો દૈતવાદ કે અઢેતવાદના આગ્રહી બની રહેવાથી, કાંતે મૈત્રી ભાવથી અને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧eo
આત્મવિજ્ઞાન-ભાગ ૨ કાતે આત્મવિકાસની સાધનાથી વંચિત બની રહેવાશે.
અદ્વૈતવાદી કહેવાતાઓની દ્રષ્ટિએ જેની અંદર પરસ્પર પરમાર્થિક ભેદ નહિં હોવા છતાં પણ બંધ, મેક્ષ, અને ધર્માધર્મ વિષયને સ્વીકાર હોવાના કારણે, એ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અને નિયમને પાળવાથી, બંધાએલે જીવ બ્રહ્મની સાન્નિધ્યમાં જઈ શકવાનું તે તેમને માન્ય છે. એટલું જ નહિં પણ શાસ્ત્રકથિત, આચાર–નિયમ-વિધિ વગેરેની આવશ્યકતા પણ સ્વીકાર્યું હોવાથી, જીવની વિવિધતા, અનાદિબદ્ધતા અને મુક્તિ સંબંધી શક્યતાને સ્વીકારવી જ પડે છે, કારણ કે જીવે ઘણું છે, અનાદિબદ્ધ છે, અને મેક્ષ મેળવવાની એમનામાં ગ્યતા છે, એટલું કબુલ કર્યા પછી વધુ કંઈ કહેવાપણું રહેતું જ નથી. અને પછી બ્રહ્મ એક જ છે, અદ્વિતિય છે, એ વાતને સમર્થનમાં કઈ પણ સારી યુક્તિ આપી શકાતી નથી.
વ્યાપ્ય અને વ્યાપકતા અંગે જૈનદર્શન કહે છે કે આત્મપ્રદેશ વ્યક્તિની અપેક્ષાએ આત્મા વ્યાપ્ય છે, અને જ્ઞાનની અપેક્ષાએ ય વસ્તુને પ્રતિભાસથી આત્મા સર્વ વ્યાપક છે. આત્મા, વ્યક્તિથી શરીરને વ્યાપી રહે છે માટે તે વ્યાપ્ય કહેવાય છે. અને જ્ઞાનમાં સર્વ ભાસે છે, તેની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે. આમ બન્ને બાબતે સાપેક્ષાથી ફુટ માની શકાય છે.
સંસારી આત્માનું આત્મપરિમાણ શરીર મર્યાદિત જ છે. આ પ્રમાણે આત્માને દેહપરિમાણ કહેવા છતાં
Page #190
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૧ કેવલજ્ઞાનની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે. અથવા તે સમુદૂઘાત દશામાં આત્મપ્રદેશને જે વિસ્તાર થાય છે, તેની અપેક્ષાએ લેકવ્યાપ્ત પણ કહી શકાય છે.
આત્માને જ્યારે કેવલજ્ઞાન થાય છે, ત્યારે આત્મામાં કલેક સર્વને ભાસ થાય છે, તેથી તે અપેક્ષાએ સર્વમાં હું આત્મા છું, એમ કહેવું યુક્તિયુક્ત છે. આત્માના જ્ઞાનમાં સર્વપદાર્થો ભાસે છે, તેથી કંઈ આત્માને જ્ઞાનગુણ અન્યપદાર્થરૂપ થઈ જતું નથી. પણ કેવલજ્ઞાનથી સર્વજાણે છે. આમ આત્મા, વ્યક્તિથી શરીરમાં વ્યાપી રહે છે, માટે તે વ્યાપ્ય છે. અને જ્ઞાનમાં સર્વ ભાસે છે, તેની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે.
કેટલાક આત્માને એકાંત કર્મને કર્તા જ માને છે. અર્થાત્ આત્મા કદી કર્મની કિયાથી રહિત થતું નથી. જ્યારે કેટલાક એમ કહે છે કે આત્માને કર્મને કર્તા માને એ ભ્રમ છે.
આ પ્રમાણે કર્તવાદી અને અકર્તવાદી પોતપોતાની યુક્તિથી અને અનેક સંકલ્પથી એકબીજાનું એવી રીતે ખંડન કરે છે કે, જેને પાર આવે નહિં. ત્યારે જૈનદર્શન સાપેક્ષાએ કર્તાપણું અને અકર્તાપણું સ્વીકારે છે.
જૈનદર્શન કહે છે કે સંસારમાં કર્મબંધના હેતુઓથી આત્મા, કર્મનો કર્તા છે. અને આત્મરમણતાની અપેક્ષાએ કર્મને અકર્તા છે. એમ સાપેક્ષથી સ્યાદ્વાદનું રહસ્ય હૃદયમાં સમજાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
-
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
જ્યાં સુધી કર્મના હેતુઓને આત્મા અવલંબે છે, તાવત્ કર્મને કર્તા કહેવાય છે. વ્યવહારનય છે, તે કર્મ અને આત્માના સંગને ગ્રહણ કરે છે. તેથી વ્યવહારનય મતથી કમને કર્તા આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનય ફકત એક આત્માના જ સ્વરૂપને ગ્રહણ કરે છે, માટે શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મ કર્તા નથી. આમ કન્નુવાદ અને અકરૂંવાદને સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે. ઉપરોક્ત રીતે જૈનદર્શન તે અન્યાન્ય વસ્તુના એકાંગને પણ સાપેક્ષ સ્વરૂપે દેખી સમ્યગુ એકાંગરૂપે ગ્રહે છે. - જ્યારે અન્યદર્શનેનું એકાંગીપણું તે નિરપેક્ષ હોઈ મિથ્યાએકાંગરૂપે વર્તે છે. સમન્વિત બનેલા નયના વિચારોજ સમ્યગ્ર અંગી છે.
સમ્યગ અંગરૂપે ગ્રાહ્ય એ જ સત્યદશી નય છે. એવી સત્યદર્શી દ્રષ્ટિને જ સમન્વયદ્રષ્ટિ કહેવાય છે. સમન્વિત નહિં બનેલા એકાન્તવાદો, તે મિથ્યા એકાન્તવાદ છે.
સમ્યગ્ર એકાંગી વિચારો, બીજા સમ્યગ્ર એકાંગી વિચાર સાથે સંયુક્ત બની જઈ, સ્યાદ્વાદના દેરામાં પરોવાઈ
અનેકાન્તરૂ૫ રત્નમાળા સ્વરૂપે પ્રકાશી, સમ્યગૂદ્રષ્ટિ આત્માને વસ્તુના વાસ્તવિક સત્યસ્વરૂપનું ભાન કરાવે છે. ગ્રાહા -અને અગ્રાહ્યને વિવેક પેદા કરે છે. જેથી વિવેકી
આત્માઓ સ્વાત્મશ્રેયની સાધનામાં રત્નત્રયીને નિર્મલા -બનાવવા દ્વારા કમેકરીને સંપૂર્ણ રત્નત્રયીને પ્રાપ્ત કરી શકે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૩. આ રીતે જૈનદર્શનની સમન્વયતાને નહીં સમજી શકનાર, એકાન્તવાદી, સર્વદર્શનેને પણ જૈન દર્શન સાચાં કહે છે, એવી વિપરીત ભ્રમણામાં ફસાઈ જાય છે.
જેમ વિવિધશણગારોથી સજ્જ નવોઢા યુવતિ પ્રત્યે, વેગી પુરૂષની દ્રષ્ટિ, વૈરાગ્યપૂર્ણ અને સમદર્શી વતી હોવા માત્રથી, કામીપુરૂષની દ્રષ્ટિને પણ કંઈ વૈરાગ્યપૂર્ણ અને સમદશી કહી શકાતી નથી. તેવી રીતે સ્યાદ્વાદદ્રષ્ટિવંત મનુષ્ય, પ્રત્યેક નયને સમ્યક્ પ્રકારે જતા હેવાથી, એકાંત દ્રષ્ટિવંતને માટે પણ પ્રત્યેક નયની દ્રષ્ટિ, કંઈ સમ્યક્ બની. જતી નથી. તેની દ્રષ્ટિ તે જ્યાં સુધી તે એકાંતવાદને સાપેક્ષતાથી નહિ જુએ, ત્યાં સુધી મિથ્યાસ્વરૂપે જ બની.
અહિં દરેક નયની સમન્વયતા યા ભિન્નતા, તે દ્રષ્ટાની દ્રષ્ટિને અનુલક્ષી છે. એટલે જૈનદર્શનની સમન્વયતા તેના પિતાના માટે જ છે. પરંતુ એથી એમ નથી સમજી લેવાનું કે મિથ્યા એકાંગવાદીઓમાં પણ સમન્વયતા આવી જાય છે. અગર મિથ્યા એકાંગવાદ રૂપે વ્યવહારતા નયવાદો પણ સમ્યગુરૂપે વ્યવહારતા ગણાય છે.
મિથ્યા એકાંગવાદીઓ તે જ્યારે તેઓની મિથ્યા એકાંગ માન્યતાને, સમ્યગુ એકાંગરૂપે પરિણાવે છે, ત્યારે જ તેઓ સમ્યગુવંત કહેવાય છે. એ રીતે સમ્યગુપણાને પામેલા. મિથ્યાદર્શનનું સમૂહમય દર્શન, તે જ જૈનદર્શન હેવાનું દર્શાવતાં આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરી મહારાજાએ સ્વરચિત
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
સન્મતિ પ્રકરણના તૃતીય કાંડની ૬૯મી ગાથામાં કહ્યું છે કે
भदं मिच्छादंसणसमूह, मइअस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ, संविग्ग सुहाहि गम्मस्स || અ-પરસ્પરની અપેક્ષા રાખવાના કારણે અનેકાન્તપણાને પામેલાં મિથ્યા દશ નાના (નયેાના ) સમૂહમય, અમૃતતુલ્ય, મુમુક્ષુ દ્વારા સહેલાઇથી જાણી શકાય તેવા, ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનનું કલ્યાણ થાઓ.
પ્રત્યેક નયવાદને સાપેક્ષપણે ગ્રહીને તે સાપેક્ષતાપૂર્ણાંક સર્વાંનયાનું સમીકરણ કરવું તેને સમન્વય કર્યો કહેવાય. આથી કરીને નિરપેક્ષપણે પાતાતાની માન્યતામાં આગ્રહી દનાને પણ જૈનદર્શને સત્ત્વ માની લીધાં છે, એમ કહી શકાય જ નહિ.
અહિં સમજવું જરૂરી છે કે સમન્વય સૂચક વિચારા અને વાકયે પણ જો પ્રમાણ મૂલક હોય તે જ તે જૈનદર્શનમાં સ્થાન પામે છે. માત્ર ભિન્નભિન્નમતાના સંગ્રહની, પ્રમાણ વિરૂદ્ધ ઉદારતા, અહીં માની લેવાની નથી. એકાંતિક અગર ખાટી અપેક્ષાવાળા સમન્વયભાવી વિચાર તે જૈન દ્રષ્ટિની અવજ્ઞા કરનાર છે.
એવા એકાંતિક વિચાર, તેમજ આત્મા તે સ્વભાવે ` છે, અને પરભાવે અમૃત્ત છે, તથા સ્વાભાવિક રીતે અશુદ્ધ છે, પરંતુ ઔપાષિક રીતે શુદ્ધ પણ સ'ભવે છે, વગેરે ખાટી અપેક્ષાવાળા સમન્વયભાસી વિચારો અસત્ય છે. આવા અસત્ય સમન્વય ભાસી વિચારાને જૈનદનમાં સ્થાન જ નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
યથા તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૫
વળી જૈનદન સિવાય અન્ય સઢ ના નિરપેક્ષભાવે એક એક નયાવલંબી હોવાથી અપૂર્ણ છે. જ્યારે જૈનદન સાપેક્ષભાવે સ` નયાવલંબી હોઈ સંપૂર્ણ દર્શીન છે.
જે દન, સ`પૂર્ણ ન હેાય, તે કદિ મેક્ષ આપી ન શકે. મેાક્ષના લક્ષ્યથી પ્રવૃત્ત થયેલ પ્રત્યેક દનામાં કાંઈકને કાંઈક તે સારૂ મળવાનું જ. પરંતુ એટલા માત્રથી એ દર્શન, પરિપૂર્ણ થઈ શકતું નથી. જે સપૂર્ણ દન હાય તેના જ મેક્ષ માટે આશ્રય કરવા જોઈએ. અપૂર્ણ દર્શન, અસત્ય દર્શીન, કદિ પણ મેક્ષ આપવા સમર્થ બનતુ' નથી. માટે પરીક્ષા, પરીક્ષાના પ્રકારો, અને એ પ્રકારોમાં કયુ દન કયાં સુધી ટકી શકે, તેનું વર્ણન, આચાય શ્રી હરિભદ્રસૂરી મહારાજે ધ બિન્દુ નામના ગ્રંથના બીજા અધ્યાયમાં ઘણું જ વિસ્તારથી કર્યું છે.
એકાંતવાદી માન્યતાથી અહિંસા વિગેરે ધર્માં ઘટી શકતા નથી. અહિં સા વિગેરે ધમેની સિદ્ધિ માટે તે એનેકાત્મક જૈનદર્શનના જ સ્વીકાર કરવા પડશે.
અનેકાન્તવાદી જૈનદનના તત્ત્વાને, ઈતર એકાંતવાદી ધમ દનાની સાથે સરખાવવા, તે તે હીરાને કાચની સાથે, સાનાને પિત્તલની સાથે, તેમ જ અમૃતને ઝેરની સાથે સરખાવવા જેવું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે ઃ—
त्वच्छासनस्य साम्यं, ये मन्यन्ते शासनान्ततेरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हनात्मनाम्- ॥
.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ માટે શ્રી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે એ શાસનના સાચા અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સમજ પૂર્વકની પ્રતીતિ હોય છે કે–જગતનાં બધાં શાસનની સામે ઉભા રહેવાની અને ધર્મશાસન તરીકેની પરિપૂર્ણ
ગ્યતા પિતામાં હેવાનો નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે. દુનિયામાં શાસન ઘણાં છે, અને તેમાં ધર્મશાસન તરીકે પિતાને ઓળખાવનાર શાસને પણ સંખ્યાબંધ છે. પરંતુ તેમાં એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસને છે, તેમાંના કેટલાંક વાસ્તવિક રીતિએ ધર્મશાસન ન હોય એવાં પણ છે. અને કેટલાંક ધર્મશાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતિએ ધર્મશાસન ગણાય એવાં છે પણ અસલમાં તે તે દશનેની સઘળી વાતે નિરપેક્ષ હેઈને સત્ય ગ્રાહી બની શકતાં નથી. જ્યારે વીતરાગ પરમાત્માનું શાસન એ સર્વદેશીય શાસન છે.
આ કથન રાગદ્વેષ વધારવાના આશય માટે નથી. પરંતુ આજે “સર્વ ધર્મ સરખા” એ મેનીયા જગતમાં ખૂબ ચાલે છે, એ ઉચિત નથી, એ સમજવા માટે છે. બધી ધાતુ સરખી ગણાય ખરી? કેઈ સેનાને અને પિત્તલને સરખા ગણે તે તેને મૂર્ખ શિરોમણીનું બિરૂદ અપાય કે બીજું કાંઈ? દરેક પ્રત્યે રાગ-દ્વેષ નહિં કરતાં, મધ્યસ્થ રહેવું. પરંતુ સત્યાસત્યને નિર્ણય કરતાં શીખવા, માટે શાસ્ત્રનું અધ્યયન કરવાથી સાચા બટાની પરીક્ષાશક્તિ.
Page #196
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૭ પ્રગટ થશે. પૂર્વ મહર્ષિઓએ આ રીતે સત્યાસત્યની પરીક્ષા કર્યાબાદ, શ્રી જિનદર્શન પ્રત્યે ભવભવ પ્રશસ્તરાગી બની રહેવાની અભ્યર્થના કરતાં કહ્યું છે કે –
विषयानुबन्धबन्धुरमन्यन्न, किमप्यतः फलंयाचे।
किन्त्वैकमिह जन्मनि, जिनमतरागं परत्राऽपि ॥
અર્થ-હે પ્રભો ! આ પ્રયાસના ફલ તરીકે વિષયસુખની પરંપરાથી સુંદર એવું કાંઈપણ હું યાચતું નથી. પરંતુ આ જન્મમાં તેમજ જન્માંતરમાં જિનદર્શન તરફને પ્રશસ્તરાગ બળે રહે, એ માત્ર એક જ અભ્યર્થના છે. (ન્યાયાલેક–પ્રશસ્તિ પૂ. ન્યા. ન્યા. ઉ. શ્રી યશોવિજ્યજી મહારાજે) વળી પણ કહ્યું છે કે –
कत्थ अम्हारिसा पाणी, दूसमा दोस दूसिया ।
हा अणाहा कहं हुन्ता, न हुन्तो जइ जिणागमे ॥
અર્થ–જે જિનાગમ ન હોત, આ દુષમકાળમાં જન્મેલેવાવાળા એવા અમારી શું ગતિ થાત? (આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ ). આવા મહાપુરૂષોએ જૈન દર્શન નની જે મહત્તા સ્વીકારી છે, તેના કારણમાં તેઓને યુક્તિમદ વચન શ્રી જિનેશ્વર દેવનું જ લાગ્યું છે. આ વાતની પ્રતીતિ, તેમણે દર્શાવેલ નીચેનાકલેકથી સ્પષ્ટ થાય છે.
पक्षपातो न मे वीरे, न द्वेष कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य, तस्य कार्य: परिग्रहः વળી સમર્થવાદી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે અગ-વ્યવરછેદ કાત્રિશિકામાં કહ્યું છે કે –
૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिमं प्रतिमः । यथास्थितार्थ प्रथन तवैतदस्था, ननिर्बन्धरस परेषाम् ॥
અર્થ–પક્ષપાત રાખ્યા વિના બનેયની (આપની અને આપના વિરોધીઓની) પરીક્ષા કરતા એવા અમને, આપનું યથાસ્થિત અર્થનું નિરૂપણ, અને આપના વિરોધીઓને અસ્થાનમાં આગ્રહ, એમ બનેટની બેય વાતે અદ્વિતીય જણાય છે.'
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथा वदातत्वपरी क्षयातु, त्वामेववीर ! प्रभुमाश्रिताः स्मः
અર્થ—કેવલ શ્રદ્ધામાત્રથી તારાવિષે મારે પક્ષપાત નથી, અને દ્વેષ માત્રથી અન્યને વિષે અરૂચિ નથી. પરંતુ યથાર્થ એવી આપ્તપણાની પરીક્ષાના કારણે હે વીર પ્રભુ!
અમે તારેજ આશ્રય કર્યો છે. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે પણ કહ્યું છે કે –
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्य जामो वा, किन्तु मध्यस्थया दृशा ॥
અર્થ–રાગમાત્રથી અમે સ્વઆગમને સ્વીકાર નથી કરતા, અને શ્રેષમાત્રથી પરનાં (અન્ય દર્શનનાં) આગમનો ત્યાગ નથી કરતા. પરંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી જ સ્વઆગમને સ્વીકાર કરીએ છીએ.
અહિં કેઈના દિલમાં એ પણ પ્રશ્ન ઉપસ્થીત તથા ય કે જૈન દર્શન સિવાયનાં અન્યદર્શને પણ પુન્ય–પાપ પરલેક અને આત્માના અસ્તિત્વને તથા મોક્ષને માને છે,
Page #198
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭e
તે પછી જૈનદર્શન અને અન્ય દર્શનેની દ્રષ્ટિમાં માન્યતાભેદ માની જૈનદર્શનમાં યથાસ્થિત અર્થનું નિરૂપણ, અને અન્યદર્શનમાં અસ્થાનને આગ્રહ છે, એમ કેમ કહી શકાય ?
આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જૈનદર્શન અને જિનેતર દર્શનની માન્યતા વચ્ચે ઘણે તફાવત છે. તે બાબત અહિં સંક્ષેપમાં જ સામાન્યરીતે વિચારી લઈએ.
જેનદર્શન અને જૈનેતરદર્શનમાં શાબ્દિક સામ્યતા જેવી કેટલીક સામ્યતા હોવા છતાં પણ, પુન્ય, પાપ, સંવર નિર્જર, બંધ અને મેક્ષ વગેરેને જે અને એટલે વિચાર જૈનદર્શને દર્શાવ્યો છે, તે અને તેટલે વિચાર અન્યત્ર છે જ નહિં.
બીજી વાત એ છે કે શ્રી જૈનદર્શને આત્માનું જેવું સ્વરૂપ દર્શાવ્યું છે, તેવું સ્વરૂપ બીજે દર્શાવ્યું નથી. તથા ત્યાં ઘણુંઘણી વિપરીત કલ્પનાઓ કરવામાં આવી છે. સામાન્યરીતે આત્મા, પુન્ય-પાપ વગેરે તત્ત્વોને માનવાં, અને તે ત જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવાં, એમાં સામાન્ય ભેદ નથી.
સામાન્યરીતે ઇતરદર્શને એકએકનયને પકડીને ચાલનારાં છે, જ્યારે શ્રી જેનદર્શનમાં સર્વનને પિતપતાના સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી કેઈપણ એક નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન, શ્રી જૈનશામાં મળી આવે, અને તેથી તત્ત્વને નહિં સમજનારાઓને એમ પણ થઈ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જાય કે જૈનદર્શન બધાં દનાને સાચાં માને છે, તે પછી ઉપરોક્ત મહર્ષિ આએ જૈનદશ નમાંજ સર્વોપરિતા કેમ દર્શાવી ?
આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે શ્રી જૈનદર્શન, એકાન્ત એવા કોઈપણ પ્રકારના નયવાદને ખાટો માને છે. છતાં ભૂલવા જેવું નથી કે, શ્રી જૈનશાસન દરેકે દરેક નયવાદને પેાતપાતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે અવસરે એક નયની વાતનું પ્રતિપાદન કરે, તે પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ, એ એક નયની વાતનું પ્રતિપાદન કરે છે.
જૈનશાસ્ત્રોમાં બધા નચેાના પાતપાતાના સ્થાને વિનિચેોગ કરવા પૂર્વક બધા નયાને માન્ય રાખવામાં આવ્યા છે; એટલે નિશ્ચયથી પરિકમિ ત મતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઆમાં, સર્વાં નયાને વિષે સુંદર પ્રકારને માધ્યસ્થ ભાવ હાય છે. પણ એ આત્માઓનું સર્વાં નયાને વિષે જે શ્રદ્ધાન હાય છે, તે સનયાને પાતપાતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનું હેાય છે.
જૈનશાસ્ત્રોના સાચા અને નહિ પામેલાઓ, જૈનશાસ્ત્રમાં આવતી સનયશ્રદ્ધાનની વાતને ખાટી રીતે આગળ. ધરી, ગેરસમજ ફેલાવતા હોવા છતાં, તત્ત્વના જ્ઞાતાએ એવી વાતાથી મુંઝાઈ જતા નથી.
જૈનશાસ્ત્રાની એકે એક વાત સાપેક્ષપણે જ કહેવાએલી છે. નિશ્ચય નયનું ય પ્રતિષાદન હોય અને વ્યવહાર નયનુંય પ્રતિપાદન હેાય; પણ ગમે તે એકનું પ્રતિપાદન
Page #200
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૮૧ કરતી વખતે, અન્ય ને પિતપિતના સ્થાને બેઠા છે, એવું પ્રતિપાદન હોય જ નહિં.
શ્રી જૈનશાશ્વેના રચનારાઓ સ્યાદ્વાદી હતા. અને તેથી તેમનાં વચનમાં અન્યનયની અપેક્ષા ગ્રહણને સૂચવતું “ચા” પદ સાક્ષાત ન પણ હોય, તો પણ તે પદ છે જ, એમ માનીને જ, એ ઉપકારીઓનાં વચનના સ્વરૂપને સમજવું જોઈએ, અને વર્ણવવું જોઈએ.
એ રીતે અનેકાનદ્રષ્ટિ પૂર્વક કહેવાતાં આત્માવિષેનાં અસ્તિત્વ આદિ છે, યથાર્થ જ્ઞાનનાં સ્થાનોનો સ્વીકાર કરી, નાસ્તિત્વ આદિ છે, મિથ્યાજ્ઞાનના મતવાળાં સ્થાનની માન્યતાઓને ત્યાગ કરવો જોઈએ.
(૧) આ દેહ, ઈન્દ્રિય, પ્રાણ, મન, એ સર્વથી જે જુદો છે, તે ચૈતન્યશક્તિધારક, સુખ-દુઃખને અનુભવ કરનાર આત્મા છે.
(૨) દેહથી અનુત્પન્ન હોવાથી અને દેહના વિયેગથી તેને નાશ નહિં હોવાથી તે નિત્ય છે.
(૩) સુખ–દુઃખના અનુભવને પ્રાપ્ત કરાવનાર કર્મને, જીવ પિતે જ કર્તા છે.
(૪) પિતે બાંધેલ કર્મના ફળને પિતે જ ભગવતે હોઈ તે કર્મને ભક્તા પણ છે. | (૫) કર્મસહિત આત્માની દશા તે સંસાર, અને કર્મરહિત, આત્માની દશા તે મોક્ષ. સંસાર એટલે આત્માની
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
વિકૃત દશા, અને મેક્ષ એટલે નિવિકારી દશા. મેાક્ષ એ કોઈ ઉત્પન્ન થનારી ચીજ નથી. કારણ કે તે તો આત્માના શુદ્ધ સ્વરૂપના આવિષ્કાર રૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાદુર્ભાવ એ જ મેાક્ષ છે. એ નવીન નથી. અસત્ ઉત્ત્પન્ન થતું નથી. માત્ર આવરણથી આચ્છાદિત થયું હતું, તે આવરણના સથા ક્ષયથી પ્રગટ થયું. આ રીતે આત્માના મેાક્ષ છે.
(૬) મનેાભૂમિ ઘણી ઘણી સાફ કરી, તેમાં સદ્વિચારરૂપી હળની ઉંડી રાંપ નાખીને અંદર રહેલા કામ, ક્રોધ, ભય, ઈર્ષ્યા, ઈચ્છા, અભિમાન આદિ નિરૂપયેાગી અને સ`સાર પ્રવાહને આડે માર્ગે દોરનારાં બીજોને કાઢી નાખવાના પ્રયત્ન, એજ મેાક્ષના ઉપાય છે. તે ઉપાય નીચે મુજબ ક્રમથી પ્રાપ્ત થાય છે.
આત્માની વિશુદ્ધ દશાનું ભાન કરાવનાર આપ્ત પુરૂષો (વીતરાગ)નાં વચનસ'ગ્રહરૂપ સિદ્ધાન્ત સાંભળવાની અને તેના પ્રત્યે અડોલશ્રદ્ધા રાખવારૂપ સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ, આત્મામાં પહેલી કરવી જોઈ એ. સિદ્ધાન્તના શ્રવણથી, ત્યાગ કરવા ચેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્યનું જ્ઞાન થાય. જ્ઞાનથી પ્રત્યાખ્યાન વિશેષ નિશ્ચયાત્મક ગ્રહણ, અને પાપનો ત્યાગ થાય. પચ્ચક્ખાણુથી વિભાવદશાના ત્યાગરૂપ સંયમની પ્રાપ્તિ થાય. સંયમથી નવીન ક ઉપાર્જનના રોધ થવારૂપ અનાશ્રવ થાય. અનાશ્રવથી આત્મ ઉપયાગની જાગૃતિ વિશેષ થાય. આંતર સ્નેહુ ચીકાશ-રાગ તેથી સુકાઈ જાય, અને
Page #202
--------------------------------------------------------------------------
________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૮૩ તેના ફળરૂપે તપની પ્રાપ્તિ થાય. તારૂપી આત્મઉપગના તીવ્ર તાપથી પૂર્વબદ્ધ કર્મો સુકાઈ ખરી પડે. અને ફળરૂપે શુદ્ધ સ્વરૂપ નિર્વાણ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય. આ કમે. મોક્ષને ઉપાય છે.
આ પ્રમાણે ઉક્ત છ સ્થાનેને સ્વીકારી નીચેનાં છ મિથ્થાસ્થાનેને અમાન્ય કરવાથી જ, આધ્યાત્મિક સાધના સાધી શકાય છે.
(૧) આત્મા નથી (૨) તે નિત્ય નથી (૩) તે કાંઈ કરતું નથી. અર્થાત્ કર્મને કર્તા નથી. (૪) કરેલ કર્મને ભગવતે નથી. (૫) મેક્ષ નથી અને (૬) મેક્ષને ઉપાય નથી. આ છ મિથ્યાસ્થાને આધ્યાત્મિક સાધનાને નિષ્ફલા બનાવે છે. તેથી જીવ સંસારચકમાં ભ્રમણ કરતા જ રહે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૩ નિક્ષેપ
નિક્ષેપને સામાન્ય અર્થ તે વિભાગ કહેવાય છે. કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને વિષે આપણા લક્ષને કેન્દ્રિત અનાવી શકનાર વિવિધ વિભાગો પૈકી કોઈ એક વિભાગના તે વસ્તુ અથવા વ્યક્તિ સાથે સબ'ધ જોડવા તેને “નિક્ષેપ” કર્યાં કહેવાય છે. તે (૧) નામ નિક્ષેપ (૨) સ્થાપના નિક્ષેપ (૩) દ્રવ્ય નિક્ષેપ અને (૪) ભાવ નિક્ષેપ, એમ ચાર નિક્ષેપ છે. કોઈ પણ વસ્તુના સ્વરૂપને લક્ષિત બનાવવા માટે ઓછામાં એછા ચાર નિક્ષેપા અવશ્ય કરવામાં આવે છે. (૧) વસ્તુના આકાર કે ગુણ કઈં નહિ, માત્ર વસ્તુનું નામ તે “નામનિક્ષેપા” કહેવાય છે. (ર) ગુણરહિત પરંતુ નામ સાથે આકાર તે સ્થાપના નિક્ષેપા” કહેવાય. (૩) વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્યકાળ) ગુણેસહિત, પર`તુ વર્તમાન ગુણૅ રહિત તે દ્રવ્યનિક્ષેપ કહેવાય. (૪) વસ્તુના નામ-આકાર અને વમાન ગુણેસહિત તે ભાવનિક્ષેપેા કહેવાય. હવે આ ચારે નિક્ષેપાની હકીકત જરા વિસ્તૃત રીતે વિચારીએ.
જગતમાં કઇ મનુષ્ય યા પ્રાણિ, અગર વસ્તુમાં ત્રણ પ્રકારે નામ અપાય છે. નામ રાખવાના પ્રકાર આ ત્રણ સિવાય ચેાથેા કોઈ નથી. વળી નામ સિવાયની કોઇ વસ્તુ હાઈ શકે જ નહિ. કારણ કે કોઈને સાધવાને
Page #204
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
૧૮૫ તે કોઈનું કથન કરવામાં નામની આવશ્યક્તા તે રહે જ. એટલે સિદ્ધાંતકારે નામનું વર્ણન, નામનિક્ષેપના સ્વરૂપથી કર્યું છે. નામ રાખવાના ત્રણ પ્રકારે નીચે મુજબ છે.
(૧) જે નામ, અન્ય વસ્તુઓમાં સ્થિત હેઈ તેના પર્યાયવાચી બીજા નામને નહિં જણાવે તે પહેલા પ્રકારનું નામ.
જેમ મહાવીર નામ કેઈ બીજી વસ્તુમાં યા કેઈ અન્ય મનુષ્યમાં દેવામાં આવે છે. પરંતુ સિદ્ધારથસુતચરમતીર્થકર ઈત્યાદિ પર્યાયવાચક નામથી તેને બેલાવાય નહિ. ફક્ત તે નામવાળી વ્યક્તિના શરીર સંબંધી ધર્મને
મહાવીર' નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક “મહાવીર’ સાંકેતીક શબ્દથી જ બોલાવાય છે. (પણ તે વ્યક્તિને સિદ્ધારથસૂત ચા ચરમ તીર્થકર ઈત્યાદિ તેના પર્યાયેથી ન બેલાવાય). વળી એ મહાવીર નામ સદૂભાવથી (ખરા અર્થથી) તે ચરમ તીર્થકર, સિદ્ધારથ સૂત, શ્રી વર્ધમાન સ્વામીમાં જ હોય. અને અમુક વ્યક્તિમાં તે તે મહાવીર નામના અર્થની અપેક્ષા રહિત કેવળ સાંકેતિત જ હોય. એ પહેલા પ્રકારના નામને તાત્પર્ય.
(૨) મહાવીર –વર્ધમાન-સિદ્ધારથસૂત-ચરમતીર્થંકર આદિ પર્યાયવાચક નામની સાર્થકતા પૂર્વક જે નામ, ભગવાન મહાવીરમાં હતું, તે બીજા પ્રકારના નામને તાત્પર્ય. આ બીજા પ્રકારના નામમાં ભાવવસ્તુઓનાં નામ અર્થાત્ પર્યાનાં નામ ચાલ્યાં આવે છે. અને મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (૩) મૂળ અર્થથી નિરપેક્ષ, યાદષ્ટિપણે સ્થાપન કરેલ અને ઘણું કરીને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે ત્રીજા પ્રકારનું નામ. આ નામ ગમે તેવું અર્થ વિનાનું હોય છે. જેમ કે ડિલ્થ-કવિથ વિગેરે. એમ ઈચ્છાપૂર્વક હરકેઈ નામ રાખી લેવું તે ત્રીજા પ્રકારનું નામ છે.
અહિં નામ નિક્ષેપના લક્ષણમાં પ્રથમ ત્રણ પ્રકારના નામેની વ્યાખ્યા કરી તેને ફેટ કરવાનું કારણ એ જ છે કે આ ત્રણે પ્રકારના નાના ભાવ જુદા છે. એટલે અક્ષર સમુહથી તૈયાર થયેલે કોઈ શબ્દ, અનેક વસ્તુને વાચક છે. પરંતુ તે શબ્દ બોલવાથી સરખી નામવાચક વસ્તુઓના નિપા સરખા કહી ન શકાય. પણ દરેકના નામાદિ નિક્ષેપ અલગ છે. જે એ ખ્યાલમાં રાખવામાં ન આવે તે સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપમાં હેય-રેય ઉપાદેયને વિવેક ચૂકી જવાય. કોઈ એક નામવાચક વસ્તુને ભાવનિક્ષેપ ઉપાદેય છે, એટલે તેના ચારે નિક્ષેપા ઉપાદેય ગ્રહાય. પરંતુ તેજ નામની કેઈ અન્ય વસ્તુ કે જેને ભાવ જુદો છે, એટલે હે (ત્યાજ્ય) છે, તેના નામાદિ નિક્ષેપ, અને ઉપાદેય (ગ્રહણ યોગ્ય) વસ્તુના નામાદિ નિક્ષેપા, એક માની ત્યે તે અનર્થ થાય. જેમકે કેઈનું “અરિહંત” એવું માત્ર (ઉપરોક્ત ત્રણ પ્રકારો પૈકી પહેલા પ્રકારવાળું) નામ છે. તે વ્યક્તિ સદાચારથી ભ્રષ્ટ છે. તેને નામનિક્ષેપ, અને જેઓ ચાર ઘાતકર્મને ક્ષય કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તીર્થકર નામ કર્મના ઉદયે સમવસરણમાં બીરાજમાન
Page #206
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
૧૮૭ થયેલ પરમાત્મા “અરિહંતને નામ નિક્ષેપ, બન્ને નામનિક્ષેપ જુદા છે. પહેલા પ્રકારની વ્યક્તિને નામ નિક્ષેપ હેય (ત્યાજ્ય) છે. કારણ કે તે માણસના ધ્યેયપૂર્વક તે નામને કઈ પણ લેવા કે સાંભળવા ખુશી નથી. કેમકે તેને ભાવનિક્ષેપ અશુદ્ધ છે. અને બીજા પ્રકારની વ્યક્તિ કે જે ગુણે કરીને અરિહંત છે, તેને નામ નિક્ષેપો (તેના ધ્યેયપૂર્વક લેવાતું નામ) પૂજનીય સ્મરણીય છે. કારણ કે તેને ભાવનિક્ષેપ પૂજનીય છે. એ રીતે તે બન્નેમાં બાકીના ત્રણ નિક્ષેપ પણ સમજી લેવા માટે ભાવનિક્ષેપાને ખ્યાલમાં રાખી, નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાનું વર્ણન કરવું જોઈએ.
ચાહે એક સંજ્ઞાવાળી અનેક વસ્તુ હોય, પરંતુ જેના અભિપ્રાયથી નિક્ષેપ વિચારીયે તેને જ તે નિક્ષેપ કહેવાય.
જે વર્ણ સમુદાય (અક્ષર સમુહથી તૈયાર થયેલ શબ્દ) અનેક વસ્તુના વાચક છે. પરંતુ સરખા નામવાચકવાળી અનેક વસ્તુઓના ચારે નિક્ષેપા ભિન્ન ભિન્ન થાય છે. માટે સમજવું જોઈએ કે –
સંકેતિત નામનું ઉચ્ચારણ જે વસ્તુના અભિપ્રાયથી, પ્રાપ્ત થયું હોય, તે નામ સાંભળવા દ્વારા મનને જે વસ્તુને બધ કરાવે તે નામ, તે જ વસ્તુના નામનિક્ષેપાને વિષય સમજવું જોઈએ.
મહાપુરૂષના નામને આદર કરવા વડે તે મહાપુરૂષને જ આદર થાય છે. એટલે કદાચ એવા નામે બીજી વસ્તુઓમાં હોય તે પણ બાધક નથી. કારણ કે જે જે વસ્તુના અભિપ્રાયથી નામનું ઉચ્ચારણ થાય, તે તે વસ્તુ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એને જ બંધ કરાવવામાં નામ ઉપયોગી છે. - હવે સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ વિચારવામાં સ્થાપનાનું લક્ષણ નીચે મુજબ છે.
जंपुण त्यत्थसुन्न, तयामिप्पाएणतारि सागारं । कीरइ व निरागारं, इत्तरमियरं वसा डवणा ॥
અર્થ-વળી જે, તે શબ્દના મૂળ અર્થથી શૂન્ય અને તે મૂળ વસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું તે ઈત્વર-અલ્પકાલિક અને થાવત્કથિક (ચિરકાલિક) એમ બે પ્રકારે સ્થાપના છે. એટલે કે જે નામવાળી વસ્તુના સદશરૂપની આકૃતિથી અથવા અસદશરૂપની આકૃતિથી, મનમાં તે વસ્તુને બોધ થાય, તે તે વસ્તુના સ્થાપના નિક્ષેપને વિષય સમજ.
નામનિક્ષેપમાં “નામ અને વ્યક્તિ” બંને આવે છે. જ્યારે આ સ્થાપના નિક્ષેપમાં “આકૃતિ અને વ્યક્તિ આવે છે.
દ્રવ્યનિક્ષેપ અંગે શાસ્ત્રમાં તેની વ્યાખ્યા દર્શાવતાં કહ્યું છે કે --
જે જે ભાવનિક્ષેપના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે, તે દ્રવ્યનિક્ષેપને વિષય છે.
આમ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જે વસ્તુ અથવા વ્યક્તિ વિષે, તેના ભૂતકાળ અથવા ભવિષ્યકાળને લક્ષમાં રાખીને કોઈ શબ્દનું આજે પણ આપણે વર્તમાનમાં જ્યારે
Page #208
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
૧૮૯
66
કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય નિક્ષેપ ” થાય છે. જેમ પુત્રને પટ્ટાભિષેક કરીને રાજ્ય કાર્યાંથી નિવૃત્ત થવાવાળાને પણ રાજા કહેવાતા હતા. અથવા રાજ્ય પ્રાપ્ત થવાવાળા કુંવરને પણ રાજા કહેવાતા હતા. ઘીના ઘડા કે જેમાં ઘી ભયુ હતુ. તે ખાલી થયા ખાદ પણ ઘીના ઘડા જ કહેવાય. છે. અને ઘી ભરવાને લાવેલા ઘડા, ઘી ભર્યાં પહેલાં પણ ઘીના ઘડા જ કહેવાય છે. એ ભૂત અને ભાવિની અપેક્ષા પૂર્ણાંક તેને તે નામે કહેવુ' તે દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. આ રીતે કાઇપણ વસ્તુના દ્રવ્યનિક્ષેપે વિચારતાં પ્રથમ તેના ભાવનિક્ષેપા પ્રત્યે લક્ષ જાય છે. અને પછી તે વસ્તુના ભૂત ભવિષ્યકાળનાં કારણરુપ દ્વવ્યનિક્ષેપાપણે સ્વીકારાય છે. ચેાથા ભાવનિક્ષેપાનું લક્ષણ દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે કેઃ ---
भाव विवक्षित क्रियाऽनुभूति, युक्तौ वै समाख्यातः । सर्वज्ञ रिंद्राद्रिव दिर्हेदनादि, क्रियाऽनुभावत् ॥
અવ્યાકરણની વ્યુત્પત્તિ દ્વારાએ, અથવા શાસ્ત્રના સંકેતથી, અથવા લેાકેાના અભિપ્રાયથી, જે જે શબ્દોમાં જે જે ક્રિયાએ માન્ય કરાઈ હેાય તે તે ક્રિયાઓના તે તે વસ્તુઓમાં વન હોય છે, ત્યારે તે વસ્તુના “ ભાવરૂપ,” સÖજ્ઞાએ કહ્યું છે. જેમ પરમ ઐશ્વર્યાં પપિરણામના ભાગને ભાગવતા ઈંદ્ર છે, તે જ ભાવ ઇંદ્રના વિષય છે. કેમકે જે કાળમાં સાક્ષાત્ રૂપ ઈંદ્રમાં પરમ અશ્વયની ક્રિયાના અનુભવ થઈ રહ્યો છે. એ ભાવસ્વરૂપ વસ્તુઓને જૈનસિદ્ધાન્તકારે “ ભાવનિક્ષેપ ” ના વિષયસ્વરૂપ માન્ય છે. એટલે
''
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે તાત્પર્ય એ છે કે જે જે વસ્તુઓ સાક્ષાતપણે છે, અને તેમની પ્રવૃત્તિ પિતપોતાના કામમાં થઈ રહી છે, તે જ ભાવનિક્ષેપનું સ્વરૂપ છે. માટે :
નામ આકૃતિ ઔર દ્રવ્યકા, ભાવમેં પ્રત્યક્ષ ગ . તિનકે ભાવ નિક્ષેપણું, કહતહ ગણધર લેગ છે
ભાવવસ્તુનું શ્રવણ કરેલું નામ, તેની દેખેલી આકૃતિ, અને તે વસ્તુની પૂર્વ અને અપરકાળમાં દેખેલું દ્રવ્યસ્વરૂપ, એ ત્રણેને પણ પ્રત્યક્ષપણે જે ભાવવસ્તુમાં જણાય છે, તે જ ભાવનિક્ષેપના વિષયભૂત પદાર્થ છે.
આ રીતે ચારનિક્ષેપા સિવાય કેઈપણ વસ્તુનું વસ્તુ પણું સિદ્ધ થઈ શકે નહિં. જગતમાં જેનું હોવાપણું નથી, તેને ઉચ્ચાર કરવાને કઈ શુદ્ધ શબ્દ પણ નથી કે જે શબ્દવડે તેને બંધ થઈ શકે. અને જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કઈ પ્રકારે બની શકે નહિં. જેનું નામ અને આકાર નથી તેની આગલી–પાછલી કંઈપણ અવસ્થાય હઈ શકતી નથી. અને જ્યાં નામ–આકાર કે સ્થાપના અને આગલીપાછલી અવસ્થાનું હવાપણું નથી, ત્યાં એ ત્રણેને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ વસ્તુરૂપ ભાવનિક્ષેપે તો હોય જ કયાંથી? એટલે જેનું નામ તેની સ્થાપના, જેની સ્થાપના તેનું જ દ્રવ્ય, અને જેનું દ્રવ્ય તેને જ ભાવ, એમ દરેક પદાર્થોમાં ચારનિક્ષેપ એકી સાથે રહેલ છે.
કોઈપણ વસ્તુ યા વ્યકિતના ચાર નિક્ષેપ પૈકી કઈ એક નિક્ષેપાની સન્મુખતા સમયે પણ, શેષ ત્રણ નિક્ષેપાના
Page #210
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
૧૯૧
ખ્યાલપૂર્વક જ, સન્મુખીત નિક્ષેપા પ્રત્યે ભાવનાવાળા બની
•
રહેવુ જોઇએ. જેએ ગમે તે એક નિક્ષેપાના ઉપયાગ સમયે, ચારે નિક્ષેપાના દ્રષ્ટિકોણપૂર્વકની ભાવનાવાળા બની રહે છે, તે જ અનેકાંતિક યા સ્યાદ્વાદી છે. એ ચારે નિક્ષેપા સ્યાદ્વાદની જ છત્રછાયા તળે ચાલે છે. વસ્તુનાભાવસ્વરૂપમાં જે રીતે હેય-જ્ઞેય અને ઉપાદેયપણાના વ્યવહાર હોય, તે જ રીતને વ્યવહાર તેજ વસ્તુના નામ, સ્થાપના અને દ્રવ્યમાં પણ હોવા જોઈ એ. એકજ વસ્તુના ચાર નિક્ષેપા પૈકી એક પણ નિક્ષેપામાં જેએ ભિન્ન વ્યવહાર દેખે છે, તેએ એકાન્તિક યા મિથ્યા છે. ભાવનિક્ષેપાના લક્ષ્ય પૂર્ણાંક નામ નિોપાને વ્યવહાર જે રીતે હોવા જોઈ એ તે રીતના વ્યવહાર નામનિોપામાં તા હોય જ, પરંતુ અન્યનિક્ષેપાએમાં પણ તેવા વ્યવહાર સ્વીકારવામાં જ સ્યાદ્વાદદ્રષ્ટિ છે. એ રીતે આ નિોપાની હકિકત, સ્યાદ્વાદ યા અનેકાંત દ્રષ્ટિએ સ્વીકારવી જોઈ એ.
નામ આદિ નિક્ષેપાઓનુ` સુસ’ગતપણું':
અહિં ચારે નિક્ષેપા પૈકી એકપણ નિક્ષેપાને નહિં માનવાનું–સ્વીકારવાનું કેાઈથી પણ કહી શકાય તેમ નથી. કદાગ્રહ બુદ્ધિના વશે ભલે કદાચ કાઈ કબુલ ન કરે, પણ સત્યરીતે તે દરેક મનુષ્ય આ ચારે નિક્ષેષાને અનુસરી રહ્યો છે. જુએ :-કઈ દુષ્ટ, આપણા પૂજ્ય યા તે સ્નેહી વ્યક્તિનું નામ લઈને નિંદા કરે, ગાળેા આપે કે તિરસ્કાર કરે તે શુ! આપણને ગુસ્સા થતા નથી ? અવશ્ય થાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અથવા તેા પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કરે કે પ્રશંસા કરે તે આપણે રાજી થતા નથી ? થઈ એ જ છીએ. આથી નામનિક્ષેપો ખોટા છે, એમ કેમ કહેવાય ? તેજ પ્રમાણે પેાતાના પૂજ્ય વિગેરેના ફોટાએ લઈ ને કોઈ દુષ્ટ આચારવાળી સ્ત્રી આદિની સાથે રાખી, તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ, કોઈ નાલાયક માણસ સ્થળે સ્થળે અવવાદ બેલે, તા તેથી સ્થાપનાનિક્ષેપો નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિં ચડે ? અવશ્ય ચડશે જ. નામ અને સ્થાપનાની જેમ, પેાતાના પૂજય આદિની આગળપાછળની અવસ્થાની બુરાઈ યા ભલાઈ સાંભળવાથી રાષ યા તા આનંદપેદા થાય છે, અને પૂજયની વર્તમાન સાક્ષાત્ અવસ્થાનાએવણું વાદ-અપશબ્દ-અપમાન સાંભળવાથી પણતેના રાગીલાક અવશ્ય દુઃખને પામે છે.તેથી ચારે નિક્ષેપાઓમાં પૃથક્પૃથપણે પણ અસર નીપજાવવાની શક્તિ પ્રગટ પણે રહેલી હાવાનુ સ્પષ્ટ થાય છે, કેટલાક કિલપ્રુ કવાળા જીવને, નામાદિ ત્રણ નિક્ષેપા, અસર થવાના કારણુરૂપ ન પણ થાય, તેથી કોઈનેય ભાવ-અસરના કારણરૂપ નહિં થવાનું માની લેવુ જોઇએ નહિ.
આમ આ ચાર નિક્ષેપામાં આપણે એક જ વસ્તુ યા વ્યક્તિને ચાર જુદા જુદા પ્રકારની રીતિએ એળખીયે છીએ. પહેલા પ્રકારમાં એળખવા માટેની સંજ્ઞા અથવા નામ, બીજામાં મૂળ વ્યકિતના આકારની અથવા નામની અન્ય વસ્તુમાં સ્થાપના, ત્રીજામાં ભૂતકાળ અથવા ભવિષ્યકાળના વમાન
Page #212
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ સંબંધ અને ચોથામાં તે વસ્તુ યા વ્યકિતના વર્તમાનમાં વિદ્યમાન ગુણધર્મને ઉલ્લેખ, આટલું એ ચારમાં આવ્યું આ નિક્ષેપાનું આટલું વિવરણ કર્યા પછી, નય અને નિક્ષેપ વચ્ચે શું સંબંધ છે, તે હવે આપણે સમજી લઈએ.
નય” જ્ઞાનમૂલક, વચનાત્મક અથવા જ્ઞાનાત્મક છે. નય મારફતે આપણે વસ્તુનું જ્ઞાન મેળવીયે છીએ, એટલે એને વસ્તુ (પદાર્થ) સાથે સંબંધ હોવાથી વસ્તુ યા પદાર્થ સાથેના તેના સંબંધને “વિષય-વિષયી ભાવ” કહેવામાં આવે છે.
આ નિક્ષેપ, તે અર્થાત્મક છે. એક જ શબ્દ, અમુક અર્થમાં “નામ” છે, અમુક અર્થમાં આકૃતિ છે, અમુક અર્થમાં “ દ્રવ્ય” છે અને અમુક અર્થમાં “ભાવ” છે. એની સમજણ આ નિક્ષેપ આપે છે. અહીં આપણે શબ્દ તથા તેના અર્થને જે પરસ્પર સંબંધ જેડ, તેવો જ સંબંધ નય અને નિક્ષેપ વચ્ચેના સંબંધને “સેય-જ્ઞાપક” સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધ તથા તેની ક્રિયા, નયદ્વારા જાણી શકાય છે. એટલે નિક્ષેપ પણ નયને જ વિષય છે. એ બંને વચ્ચે “વાગ્ય–વાચક” ભાવ છે.
અહિં પહેલા ત્રણ નિક્ષેપમાં કોઈને કોઈ જાતને અભેદ–દ્રવ્ય હોવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિક નયના વિષય મનાય
Page #213
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો છે, અને ભાવનિફોપમાં ભેદ–પર્યાય હેવાથી તે પર્યાયાસ્તિક નયને વિષય મનાય છે. કારણકે આ ચેથા નિફોપમાં તે વર્તમાનમાં વર્તતી સ્થિતિને જ અનુભવ કરવાની વિશેષતાને લીધે ભેદ જ મુખ્ય છે. તેથી ચાર નિક્ષેપોમાં ઉપર પ્રમાણે નયને વિભાગ કરવામાં આવ્યા છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪ અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
દુનિયામાં વસ્તુ એકની એક જાતની હોવા છતાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની ભિન્ન ભિન્ન અપેક્ષાથી જુદી જુદી દેખાય છે, જુદી જુદી બની જાય છે. માટે વસ્તુ અંગેની હકીકતમાં દ્રવ્યાદિ ચારે અપેક્ષાઓનું લક્ષ્ય હોવું જોઈએ. કઈ પણ વસ્તુનો નિર્ણય કરતી વખતે આપણે વિચાર શ્રેણિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ, એ ચાર બાબતેને જે આધિન ન હોય તે વસ્તુ અંગે નિર્ણય, સંદિગ્ધ બની જાય છે. માટે વસ્તુ અંગે નિર્ણય કરવા માટેના અતિ આવશ્યક એવા આધાર સ્થંભ સમા આ ચાર શબ્દોને અને તેની ઉપગિતાને બરાબર સમજવી જરૂરી ગણાય. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એટલે શું? તે વિચારીએ.
(૧) દ્રવ્યની અપેક્ષામાં જે વસ્તુની વાત કરતા હોઈએ તે વસ્તુના આધારભૂત દ્રવ્યને લક્ષ્યમાં લેવું. જેમકે ચપ્પનું મૂળ દ્રવ્ય, લેખંડ, કાપડનું મૂળ દ્રવ્ય, સુતર; પેંડાનું મૂળ દ્રવ્ય, માવે અને ખાંડ, દાગીનાનું મૂળ દ્રવ્ય, સોનુંરૂપું; ઘડાનું મૂળ દ્રવ્ય, માટી, ઈત્યાદિ.
(૨) ક્ષેત્રની અપેક્ષામાં વિવક્ષિત પદાર્થને તે સમયે રહેવાનું અગર તે પદાર્થ બનાવટનું સ્થળ, ઈત્યાદિ વિવેકપૂર્વક વિચારવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ (૩) કાળની અપેક્ષાની વાતમાં તે તે વસ્તુના ઉદ્દભવ અગેને, પરિણમનનો, અસ્તિત્વને તથા કાર્ય કરવા અંગેનો કાળ સમજવો. તેમાં પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.
(૪) ભાવની અપેક્ષાના નિર્ણયમાં પ્રત્યેક વસ્તુના પિત પિતાના ગુણધર્મ અને સ્વભાવ ઈત્યાદિનો વિચાર કરે. અહિં પણ વિવેક બુદ્ધિના ઉપગની આવશ્યકતા છે, જેમ કે કાળ અથવા લાલરંગ તે ઘડાનો ભાવ છે. ગળપણ તે સાકરને ભાવ છે. રૂપ અને કુરૂપ તે મનુષ્યનો બાહ્યભાવ છે. સદ્દગુણ યા દુર્ગુણ તે મનુષ્યનો આંતરિક ભાવ છે.
વળી આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં “સ્વ અને પર” ને પણ ખ્યાલ હોવો જોઈએ. “સ્વ” અર્થાત્ પિતાનું. એટલે જે વસ્તુ અંગે કહેતા હોઈએ તે અંગેનું. અને “પર” એટલે જે વસ્તુ અંગે કહેતા હોઈએ તેનાથી અન્ય દ્રવ્યનું. આ બધી હકિક્ત સધ્ધરતાથી સમજવા માટે દ્રષ્ટાંત દ્વારા, એક વસ્તુને જુદી જુદી અપેક્ષાએ કેવી રીતે નિર્ણય થાય છે, તે જોઈએ.
સૌને અનુભવ છે કે આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય ત્યારે, (૧) તે વસ્તુ કેવા માલમાંથી બનાવી છે? (૨) કઈ જગ્યાની બનેલી છે ? (૩) નવી છે કે જુની ? (૪) જે હેતુ અને પસંદગી પૂર્વક લેવી છે, તે હેતુપયોગી ભાવવાળી છે કે નહિ ? આ ચારે બાબતે પ્રત્યે આપણે પૂરૂં લક્ષ રાખીયે છીએ. એ ચારે બાબતે અંગે તે વસ્તુની પૂરી ચકાસણી કર્યા પછી જ આપણે વસ્તુને ખરીદીએ
Page #216
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભંગી
૧૯૭ છીએ. વેપારીને ચોકખું કહી દઈએ છીએ કે દામ ભલે તું વ્યાજબી લે, પરંતુ માલ, સારી વસ્તુમાંથી બનેલો સારા સ્થાને [કારખાનામાં) બનેલે, તાજે બનેલે, અને મને મનપસંદ ઉપયોગી બની રહે તે આપજે.
કાપડીયાની દુકાને કાપડની ખરીદી વખતે (૧) તે કાપડના વણાટમાં વપરાયેલ સુતરની જાત (૨) મીલનો માર્ક (૩) પડતર કે નવું (૪) ગરમ, સુતરાઉ કે અન્ય જાતિનું કે અમુક કલરનું, એ ચારે અપેક્ષાપૂર્વક કાપડ ખરીદનાર છેતરાતા નથી. આ ચારે બાબતે, આપણે જે જાતિનું કાપડ ખરીદી રહ્યા હોઈએ છીએ, તેના અંગે જ તપાસીએ છીએ. જે સુતરની જાત, મીલ, નવા-જુનાપણું, અને રંગની અપેક્ષા આપણે કરીએ છીએ, તે, દુકાનમાં પડેલા અન્ય જાતિના કાપડમાં લાગુ પડતી નથી. કારણ કે તેમાં જાતફેર હોય છે. જાતફેર ન હોય તે મીલફેર હોય છે. મીલફેર ન હોય તે વણાટના ટાઈમફેર હોય છે. અને ટાઈમફેર ન હોય તે રંગફેર હોય છે. એટલે એ ચારે બાબતે અગર ચાર કરતાં ઓછી બાબતેની ભિન્નતામાં આપણી ઉપયોગીતા ન ગણાય. જ્યાં ભિન્નતા છે, ત્યાં પરપણું ગણાય. અને ચારે બાબતો અભિન્નપણે અર્થાત્ સરખારૂપે હોય તે સ્વપણું ગણાય. સ્વ અને પર પૂર્વકની દ્રવ્યાદિ ચારે અપેક્ષાઓનું ધ્યાન નહિં રાખતાં માત્ર કાપડ લેવું છે, એ ધારણામાં તે “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થીતિ બની જાય. કાપડના ભાવની ભિન્નતા પણ આ અપેક્ષાઓને જ અનુલક્ષી ને હોય છે. એ રીતે પ્રત્યેક વસ્તુની નિર્ણયતામાં આઠ અપેક્ષાઓ રખાય. એટલે દ્રવ્યાદિ ચાર અને
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ ચારેમાં પ્રત્યેકના (૧) સ્વ અને (૨) પર, એમ બબ્બે ગણતાં આઠ ભેદ થાય.
અહિં કેઈને શંકા થાય કે આ દ્રવ્યાદિ અપેક્ષા ચતુષ્કમાં સ્વ અને પરને ઉપગ કરવાની શું જરૂર?તેનું સમાધાન એ છે કે, સ્વ અને પરેને ભેદ સ્વીકારવામાં ન આવે તે વસ્તુના યથાર્થ સ્વરૂપમાં ગોટાળો થઈ જાય. જેમ કે પીત્તળના ઘડાની જરૂરીયાતવાળે માણસ, પીત્તળના બદલે એલ્યુમીનમાંથી બનાવેલ ઘડો લઈને ચાલ્યા જાય તે નિરર્થક જ ગણાય. તેમાં દ્રવ્યની અપેક્ષાએ પરાણું છે. એવી રીતે ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ પૈકી કઈ એક કે વધુ વિપરીત અપેક્ષાવાળો ઘડો લઈ આવનારે પણ ભૂલ કરી કહેવાય.
વાસણની દુકાને જઈને પૂછે કે ઘડો છે? તો વેપારી કહે છે કે હા છે! પછી વળી પૂછે કે પીત્તળનો છે! ત્યાં પીત્તળના ઘડા તે વેપારી ન રાખતા હોય તે કહે કે “નથી.” આમ ઘડાના સંબંધમાં તે વેપારીએ “હા અને ના” અર્થાત્ “એ” અને “નથી”, એવા બે પરસ્પર વિરૂદ્ધ શબ્દનો ઉપયોગ કરવામાં ધાતુની ભિન્નતારૂપ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની અપેક્ષા સમજવી. એ અપેક્ષાનું ધ્યાન ન હોય તે કોઈને બદલે કોઈ અન્ય ધાતુને યા જાતિને ઘડ આપી દેવાય. એવી રીતે ક્ષેત્ર-કાળ અને ભાવમાં પણ સ્વ, અને પરપણું વિચારી તેની ઉપયોગીતાને ખ્યાલ કરે.
વસ્તુની ઉપયોગીતા અને અનુપયેગીતાના કારણે દ્રવ્ય ચતુષ્કમાં સ્વ અને પરને પૂરે ખ્યાલ ન રખાય તે વસ્તુ
Page #218
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભંગી અંગેના પ્રયત્નમાં વિપરીત પરિણામ આવે, એ સર્વને અનુભવસિદ્ધ વાત છે. આ કારણે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષામાં જ્યારે “સ્વ” શબ્દ ઉમેરાય છે, ત્યારે તેથી “અસ્તિ” એટલે “છે,” એ નિર્દેશ થાય છે. અને “પર” શબ્દ ઉમેરાય છે, ત્યારે તેથી “નાસ્તિ” એટલે “નથી” એ નિર્દેશ થાય છે.
આપણું વ્યવહારમાં, ભાષાના ઉપગ સમયે આ દ્રવ્યચતુષ્ક અને સ્વ-પર શબ્દને વારંવાર ઉપગ ભલે ન થતું હોય, છતાં પણ આપણા વ્યવહાર વર્તનમાં આંતરીક રીતે પણ તે અપેક્ષાઓપૂર્વક જ કામ ચાલે છે. આ ચારે આધારો (અપેક્ષા)ની, એના ચાર સ્વ-સ્વરૂપની અને ચાર પરસ્વરૂપની વિશેષ વિચારણા હવે સપ્તભંગીની હકિકત સાથે સમજીએ. સપ્તભંગી
કોઈપણ વસ્તુને ઓળખવા, તપાસવા, સમજવા, તથા વસ્તુ અને હકિકત અંગેને સચોટ નિર્ણય પ્રાપ્ત કરવા, પ્રશ્ન દ્વારા પ્રાપ્ત થતી ઉત્તરની પ્રક્રિયાની તરકીબે. સાત પ્રકારે હોવાનું જૈનશાસ્ત્રકારોએ બતાવ્યું છે. એ સાત તરકીબે એટલે, વસ્તુ યા હકિતને નિર્ણય કરવા માટેની અર્થાત્ “હા યા “ના” અગર “છે યા “નથી” ની, સાબીતી માટેની સાત વિધિ. તેને સપ્તભંગી તરીકે ઓળખાવી છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો સ્યાદ્વાદ યા અનેકાંતવાદને સમજવા માટે પૂર્વે કહેલું નય-નિક્ષેપ તથા દ્રવ્યાદિ ચતુષ્ક, દ્રવ્ય, ગુણ, અને પર્યાય, અને હવે અહિં વિચારતું આ સપ્તભંગીનું વિજ્ઞાન, બહુ જ વિલક્ષણ છે. આ બધી હકિકતના જાણકાર હોય કે અજાણ હોય, તે પણ દરેક જણ દરેક વખતે આધ્યાત્મિક ક્ષેત્રમાં યા પિતાના વ્યવહારમાં તેને ઉપયોગ કરતા જ હોય છે, કરે જ પડે છે. સહજ સ્વભાવે દરેક પ્રસંગે બન્યા જ કરે છે. તેના વિના વિશ્વના વ્યવહારે ચાલી શકતા જ નથી. માટે જ તેનું વિવેચન જેવું હોવું જરૂરી છે, તેવું જૈનશાસ્ત્રોમાં મળી આવે છે. આ સપ્તભંગીનાં નામ નીચે મુજબ છે. તે સાત ભાંગાઓમાં દર્શિત હોવાથી તેને સપ્તભંગી કહેવાય છે.
(૧) સ્થા–અતિ (૨) સ્થા-નાસ્તિ (૩) યાતઅસ્તિ-નાસ્તિ (૪) સ્યા-અવકતવ્ય. (૫) સ્યાત્ –અસ્તિઅવક્તવ્ય (૬) સ્યાત-નાસ્તિ—અવક્તવ્ય (૭) સ્યાહૂ–અસ્તિ નાસ્તિ–અવક્તવ્ય.
ઉપરના સાત ભંગ એક અપેક્ષાને આશ્રયીને એકજ પદાર્થ યા હકિકતની વિચારણા જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને કરવામાં આવે તે ઉપરની સપ્તભંગી જેવી કેટલીયે સપ્તભંગી થાય. વળી, સ્વ અને પર, દ્રવ્ય, ક્ષેત્ર-કાળ અને ભાવના સામાન્ય ભાંગાઓ પણ કરેડે થાય. વિશેષ ભંગ તે અનંતા થાય. પરંતું સર્વ સાધારણ સપ્તભંગી તે ઉપર જણાવી એ પ્રમાણે છે. તેનાથી અન્ય સપ્તભંગીઓ વિચારી શકાય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભંગી
ર૦૧ સપ્તભંગીમાં આવતા વિવિધ શબ્દોનું સ્પષ્ટીકરણ
પ્રશ્ન દ્વારા પ્રાપ્ત થતી ઉત્તરની તરકીબેને જૈનતત્વવેત્તાઓએ સપ્તભંગસ્વરૂપે સાત પ્રકારે બતાવી છે. માટે જ સાત છે, એવું સમજી લેવાનું નથી. હકીકતમાં આઠમ પ્રકાર કઈ બતાવી શકયું જ નથી, માટે આ સાત જ છે. એ વાતને સ્વીકાર કરીને આપણે આગળ ચાલીએ.
આ સાતભંગદ્વારા વસ્તુના ધર્મ અંગેના જે જુદા નિર્ણ થાય છે, એ સાતેસાત, સ્પષ્ટ નિશ્ચિત અને સ્વતંત્રહેવા છતાં, એ પ્રત્યેક વિધાનમાં વસ્તુનું પૂર્ણ ચિત્ર નથી.એ સાતેને આપણે સ્વતંત્ર રહેવા દઈએ, અને એ દરેકને આપણે વસ્તુનું એક પૂર્ણ ચિત્ર” સમજી લઈએ તે તે આપણી તેવી સમજ
એકાંતિક” અને બેટી ગણાશે. વસ્તુનું અનેક ધર્માત્મકપણું સમજવા માટે જ “અનેકાંતદ્વારા આપણે આ બધુંય તપાસીએ છીએ. માટે એ સાત ભંગ મારફત જે જે જુદાં જુદાં સ્વરૂપ થાય છે, તે બધાને ભેગા કરીએ, ત્યારે જ આપણને વસ્તુનું સંપૂર્ણ ચિત્ર જોવા મળશે.
સપ્તભંગીન પ્રત્યેક ભંગને પ્રારંભ જેમ “સ્થાત્ ” શબ્દથી થાય છે, તેમ સ્યાત્ પૂર્વક વ્યવહાર કરાતા જ તે ભંગના અને એવકાર “જ” કાર લગાડવો જોઈએ. બાકી સ્થાત્ રહિત, અસ્તિ-નાસ્તિની વિચારણામાં “જ” કારને ઉપયોગ કરવાનો અધિકાર નથી. જો કે “જ” કાર સિવાય, અસ્તિ-નાતિ વગેરેની વિચારણા કરી શકાય છે. અને તે
Page #221
--------------------------------------------------------------------------
________________
~~
~
~~~~
~~~~~~~~~~
~
૨૦૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. ~~ આંશિક સત્યમાં આવે છે. પરંતુ “સ્યા ” સિવાય “જ” કારથી અસ્તિ-નાસ્તિની વિચારણા કરનાર મિથ્યા છે.
સપ્તભંગીને સાતે ભંગમાં લાગુ કરાતા “સ્યાત” અને “એવ” (જ) એ બને શબ્દો, તે તે પ્રત્યેક વિધાનેને સાપેક્ષ અને નિશ્ચિત બનાવી રાખે છે. સ્યાદ્વાદમાં સંદિગ્ધ કે સંદેહ વાહકને ભ્રમ પેદા કરનારને આ “એવ (જ)” શબ્દ સ્પષ્ટ નિશ્ચિતતા બતાવે છે. આપણું અન્ય. વ્યવહારિક ભાષામાં પણ “જ” અને “પણ” એ બે શબ્દો અનિયંત્રિતપણે વપરાય છે. એ બન્ને શબ્દો ચોક્કસ અર્થ ધરાવે છે.
માટે સપ્તભંગીના પ્રત્યેક ભંગમાં કોઈ એક બાબતની, કઈ એક સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે. અને એવ” (જ) શબ્દ તે ચોક્કસ સ્થિતિ પૂરતે એને અર્થ સ્પષ્ટ અને નિશ્ચિત હવાનું પ્રગટ કરે છે. પરંતુ એ સ્થિતિની ચોક્કસતાને વિચાર કરતી વખતે એની બીજી સ્થિતિઓ, બીજી અવસ્થાઓ, અને બીજાં સ્વરૂપ પણ હોય છે. એ વાતનું સ્પષ્ટ સૂચન પણ કરાવવું આવશ્યક હોવાથી એ “સ્યાતશબ્દ વપરાય છે. આ “સ્યાત્ ” શબ્દને પ્રવેગ જે ન થાય તે તે શબ્દ વિના સ્પષ્ટ થનારે નિર્ણય, અનેકાંતાત્મકના બદલે એકાતાત્મક બની જાય. પછી આપણે પણ એ વસ્તુની બીજી કઈ અવસ્થાને વિચાર કરવાનું માંડી વાળીએ. એના પરિણામે એક તરફથી આપણે નિર્ણય એકાંતિક અને બેટો બની
Page #222
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભ’ગી
૨૦૩
જાય, તથા બીજી તરફથી વસ્તુની મીજી અવસ્થાએ કે સ્વરૂપે। વિષેનું જ્ઞાન મેળવવાથી આપણે વંચિત રહી જઇએ. એટલે બીજી અપેક્ષાઓ દ્વારા બીજા સ્વરૂપે પણ નિશ્ચિત સ્વરૂપે વસ્તુમાં રહેલાં છે, તેની સંમતિ સૂચવતા “ યાત્ ” શબ્દ છે. અને નિશ્ચિતતા સૂચવતા “ એવ (જ) ” શબ્દ છે.
,,
??
વળી સ્યાત્ પદ્મ વિના તેા એ ભાવ પણ નીકળી શકે કે એક કાળે “અસ્તિ ” છે, અને ભિન્ન કાળે “ નાસ્તિ ” છે. જ્યારે સ્યાત્ પન્નુની સહાયથી જે કાળે “ અસ્તિ ” છે, તેજ કાળે “ નાસ્તિ ” છે, એ વાત સમજાવતા વાસ્તવિક અનેકાંતને લાભ મળે છે. આ દ્રષ્ટિથી જેતાં આમાં જે “ સ્યાત્ ” અને એવ અનિવાય છે. આ એક વાત છે.
66
""
શબ્દ રહ્યા છે, તે સર્વ સંજોગામાં ઘણી જ મહત્ત્વની અને સર્વ દેશીય
અમુક
??
66 સ્યાત્ અસ્તિ” કહેવા ટાઈમે તેના અર્થ અપેક્ષાએ છે,” એવા થાય છે. તેમાં ૮ અમુક અપેક્ષા એ અર્થ, સ્વાત્ શબ્દને છે. અહિં અમુક અપેક્ષાએ કહેવામાં તે વસ્તુની અન્ય અપેક્ષાએ વડે કરીને તે વસ્તુની બીજી સ્થિતિએ, ખીજી અવસ્થાઓનું ગર્ભિત સૂચન છે.
કાઈ વ્યવહારિક પ્રસંગમાં આપણે ખેલીયે છીએ કે “અમુક આવી ગયા.” આ અમુક” શબ્દ તે આવ્યા સિવાયના અન્ય પણ હોવાનું સૂચન કરે છે. એ રીતે અહિ “સ્યાત્ ” શબ્દ અંગે સમજવુ.
''
66
Page #223
--------------------------------------------------------------------------
________________
hominuman
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સપ્તભંગીમાં અસ્તિ-નાસ્તિ શબ્દો આવે છે, તેને અર્થ છે અને નથી” એ થાય છે. સર્વ દ્રવ્ય, સ્વપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ છે, અને સ્વ સિવાયના પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ નથી. અહિં સ્વની અપેક્ષાએ હોવાપણું અને પરની અપેક્ષાએ નહિં હોવાપણું, તે વસ્તુ સ્વરૂપ સમજવાનું બીજ છે. જે સ્વરૂપે જે પદાર્થ છે, તે સ્વરૂપે તે પદાર્થ છે જ. અને જે સ્વરૂપે જે પદાર્થ નથી તે સ્વરૂપે તે નથી જ. દધિત્વ અવસ્થાને પ્રાપ્ત ગોરસ, તે છાશ સ્વરૂપે નથી. વિશ્વમાં જે એક જ સ્વરૂપ હોય અને પરસ્વરૂપ ન જ હોય તે, કોઈપણ દેખાતા પદાર્થ છે જ” એમ કહેવાત. પણ એમ નથી. વિશ્વ એકરૂપ નથી. અનેક સ્વરૂપ છે. એથી જ વિશ્વમાં સ્વ અને પર એમ બે વિકલ્પ પડે છે. સ્વ-સ્વરૂપે દરેક ભાવમાં
અસ્તિત્વ છે. અને જે સમયે તેમાં અસ્તિત્વ છે, તે જ સમયે તેમાં પરસ્વરૂપે “નાસ્તિત્વ” છે. એટલે વસ્તુ
અસ્તિ-નાસ્તિ” સ્વરૂપ છે. વસ્તુને–પદાર્થને સ્વ અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચારવામાં આવે તે વસ્તુ
છે અને નથી,” એવું સ્પષ્ટ ભાન થશે. અહિં “છે” અને “નથી” એ બને એવા વિરોધી છે કે તે બન્નેને એક સાથે એક જ શબ્દમાં સમજાવી શકાતા નથી. એટલે સ્વ દ્રવ્યાદિ અગર પર દ્રવ્યાદિ એ બન્ને અપેક્ષાઓ મુખ્ય રાખીને દ્રવ્ય-પદાર્થ શું છે? તેને એક શબ્દમાં ખુલાસો સમજ હોય તે “અવક્તવ્ય” શબ્દ છે. અર્થાત્ પરિણત થયેલી બુદ્ધિ સ્વપર અપેક્ષાએ પદાર્થ શું છે? એ મનમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભંગી
૨૦૫ સમજી તે શકે છે, પણ તેને સ્પષ્ટ વ્યક્ત સમજાવવા માટે કે કહેવા માટે શબ્દ નથી. એટલે પદાર્થ, સ્વ–પર એમ બને અપેક્ષાએ એક સાથે અય નથી, ય તે છે, પણ વક્તવ્ય–કહી શકાય તે નથી. અવક્તવ્ય છે. આટલું સ્વરૂપ જ્યારે સમજાય, એટલે સ્વદ્રવ્યાદિ અને પર દ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ એક સ્વરૂપ નથી પણ અનેક સ્વરૂપ છે, એ નક્કી સમજાઈ જાય. સ્વ અને પરના ભેદે એક—બે નથી, પણ અનંતા છે. એટલે વસ્તુનાં સ્વરૂપ પણ એક-બે નથી, પણ અનંત છે. જેટલાં જેનાં સ્વરૂપે તેટલા તેના અંશે હોય છે. અર્થાત્ વસ્તુ અનંત અંશાત્મક છે. તેમાં વસ્તુના એક અંશને આશ્રયીને સ્વસ્વરૂપે વિચારવામાં આવે, અને બીજા અંશ આશ્રયીને સ્વ–પર એમ ઉભય સ્વરૂપે વિચારવામાં આવે, ત્યારે સંપૂર્ણ વિચારણા “અસ્તિ—અવક્તવ્ય” કહેવાય. જે અંશ, સ્વ–સ્વરૂપે વિચાર્યા છે, તે અંશને આશ્રથીને “અસ્તિ” છે. અને જે બીજા અંશને આશ્રયીને ઉભયસ્વરૂપે વિચાર કર્યો છે, તે અંશ “અવક્તવ્ય છે. આજ પ્રમાણે એક અંશને પર સ્વરૂપે વિચારવામાં આવે, અને બીજા અંશને ઉભયસ્વરૂપે વિચારવામાં આવે ત્યારે તે. વિચારણા “નાસ્તિ અવક્તવ્ય” ગણાય. તેવી જ રીતે એક અંશને સ્વ–પર સ્વરૂપે જુદો જુદો વિચારવામાં આવે, અને બીજા અંશને ઉભયસ્વરૂપે એક સાથે વિચારવામાં આવે ત્યારે તે વિચારણું “અસ્તિ-નાસ્તિ—અવક્તવ્ય” કહેવાય છે.
કેઈપણ પદાર્થનું યથાર્થ પૂર્ણ સ્વરૂપ સમજવામાં કોઈપણ વિચારણા ઉપરોક્ત સાત રીતે જ વતે છે. તેમાંની
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આત્મવિજ્ઞાન–ભાગ ૨ જે એકેય રીતની વિચારણું છૂટી શકતી નથી. આ સાત રીતે થતી વિચારણા એ જ સપ્તભંગી છે. એ સપ્તભંગી એ જ સ્યાદ્વાદ છે.
કોઈપણ પદાર્થ ય હકિકત અંગે ઉદ્ભવતી જિજ્ઞાસાનું સમાધાન ઉપરોક્ત સાત રીતે થાય છે. સામાન્ય બુદ્ધિથી ભલે કદાચ તેને ખ્યાલ ન આવે, પણ સમાધાનની એ સાતે તરકીબેને ક્રમ કુદરતી રીતે જ વર્તતે રહે છે. માટે એ હકિકતને કઈ દ્રષ્ટાંત દ્વારા જરા બુદ્ધિગમ્ય બનાવીએ. જૈનતત્વવેતાઓએ એ હકિકતની સમજ, ઘડાના દ્રષ્ટાંતે સરલ બનાવી છે.
ભંગ-૧ લે : વાત્સ્યા : આમાં સ્થાઅસ્તિ એવ+ઘટઃ એ ચાર શબ્દનું મિલન છે. એને અર્થ એ થાય છે કે “કથંચિત્ ઘડો છે જ.”
અહિં એક વાત ફરી સમજી લઈએ કે દરેક ભાગમાં “સ્થાત્ ” અને “એવી” એ બન્ને શબ્દો હશે જ. તે બને શબ્દોથી દરેક ભાગમાં સમજી લેવું કે (૧) જે જે ભંગમાં “હા કે ના” અંગે જે હકિકત કહેવાય તેની સાથે સાથે બીજી અપેક્ષાઓનું ગર્ભિત સૂચન અને, (૨) જે અપેક્ષાએ જે વસ્તુસ્થિતિ કહીયે છીએ તે વસ્તુસ્થિતિનું અવશ્ય અસ્તિત્વ, એ બાબતે સાથે લઈને જ ચાલવું. એટલે હવે વારંવાર તેની સ્પષ્ટતા નહિં કરીએ. વળી આ સપ્તભંગીને પ્રત્યેક ભંગ તે સાપેક્ષ છે, માટે દરેક ભંગમાં સ્વચતુષ્ક અને પરચતુષ્કરૂપ અપેક્ષા પૂર્વક વિચારણા વર્તે
Page #226
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા અને સપ્તભંગી
૨૦૭
છે. ચતુષ્ક શબ્દથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારે સમજવા. ઘડાના દ્રષ્ટાંતે વિચારાતા આ સાતે ભંગ પૈકી પહેલા ભંગમાં, આ ચતુષ્ક કેવી રીતે લાગુ પડી શકે તે પણ સમજીએ.
(૧) દ્રવ્યની અપેક્ષાથી ઘડો માટીને છે. માટે માટી, એ, ઘડાનું સ્વદ્રવ્ય છે. (૨) ક્ષેત્રની અપેક્ષાથી ઘડે બહારના ખંડમાં પડેલે છે, તે તેનું સ્વક્ષેત્ર થયું. (૩) કાળની અપેક્ષાથી ઘડે, કારતક માસની બનાવટનો છે, તે તેને સ્વકાળ થયો. (૪) ભાવની અપેક્ષાથી ઘડો કાળારંગને છે, તે તેને સ્વ-ભાવ થાય છે. એટલે આ પ્રથમ કસોટીએ એક નિર્ણય આપણને આપે કે “ઘડે છે.”
ભંગ બીજે ઃ ચારનારા ઘટઃ સ્યાતૂનઅસ્તિ+એવ ઘટ=એ પાંચ શબ્દોના મિલનથી બનેલ આ વાકયને અર્થ એ થાય છે કે-કથંચિત્ ઘડો નથી જ.
આ બીજા ભંગદ્વારા આપણને એ જાણવાનું મળ્યું કે ઘડે જે છે, તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી છે. પરંતુ એ જ ઘડો પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી નથી અર્થાત્ પૂર્વોક્ત ઘડે છે ખરે, પણ તે તાંબાને નથી. અંદરના ખંડમાં પડેલે નથી, માગસર માસને બનાવેલ નથી, અને લાલ રંગને નથી.
ભંગ ત્રીજો : ચાતિનાસ્તિ જૈવ પરઆ વાક્યની સંધિ છૂટી પાડતાં, સ્યાહૂઅસ્તિન+અસ્તિચએવ+ધટ, એ શબ્દો આપણને દર્શાવે છે કે-કથંચિત્ ઘડે છે જ, અને કથંચિત નથી જ.
એ થાય કે આ
કાળ ભાવની અને
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો આ ત્રીજ-ભંગમાં સામાન્ય રીતે તે પહેલા તથા બીજા ભંગના સરવાળા જેવી વાત ભલે દેખાય, પરંતુ એ સરવાળે નથી. એ એક “ ત્રીજી નિશ્ચિત” વાત છે. આ ત્રીજો ભંગ, અહિં એક એવી વાત કરે છે, જે વાત, પહેલા તથા બીજા, ભંગમાં કહેવામાં આવી નથી. વસ્તુમાં જે ભિન્નભિન્ન સ્વરૂપ હોય છે, તે જુદાજુદા સ્વરૂપના સમૂહ કે સરવાળા સમા હોતા નથી. સ્વતંત્ર હોય છે. એ વાત તે આપણે અનુભવથી જાણીયે છીએ. કદાચ સરવાળે હોય તે પણ એનું સ્વરૂપ જુદું જ હોય છે. કેઈ બે રંગેની મેળવણીથી જ્યારે ત્રીજોરંગ તૈયાર થાય છે, ત્યારે એને આપણે “બે રંગનું મિશ્રણ એ નામથી નહિં, પણ ત્રીજા જ નામથી ઓળખીયે છીએ. એ વાત તે સૌને અનુભવની છે. એ રીતે સ્વચતુષ્કની. અપેક્ષાથી “છે,” અને પર ચતુષ્કની અપેક્ષાથી નથી,” એવી બે વાતને ભેગી કરીને “છે અને નથી” એવી ત્રીજી વાત જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ સરવાળે મટી જાય છે. અને ત્રીજી એક નિશ્ચિત વાત બની જાય છે. “છે” નું અસ્તિત્વ અને “નથી” નું નાસ્તિત્વ એ બન્નેને સ્થાને
છે અને નથી” એવા એક ત્રીજા નિર્ણયનું અસ્તિત્વ અહિં પ્રગટ થાય છે.
ભંગ થ : ચાદ્રવ્ય gવ ઘટઃ સ્યાહૂ+ અવક્તવ્ય + એવઘટ : ! એ કહે છે કે કવચિત્ ઘડે અવક્તવ્ય જ છે. અહીં અવક્તવ્ય એટલે વાણી યા શબ્દો દ્વારા જેનું વર્ણનન થઈ શકે તેવે.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
આપણું વ્યવહારિક જીવનમાં ઘણી વખત એવા પ્રસંગે બનતા આપણે જોઈએ છીએ કે અત્યંતર રીતે વર્તતી લાગણને વચચ્ચારપણે આપણે દર્શાવી શકતા નથી. દીર્ઘકાળના વિયેગબાદ અકસ્માત કેઈ સંબંધીને ભેટો થઈ જવા ટાઈમે મિલનને આનંદ એ બની રહે છે કે, તે ટાઈમે આપણે કહેવું જ પડે છે કે એ આનંદ અવર્ણનીય છે. એ આનંદની સમજણ અને અનુભવ તે પિતાને હોય છે. પરંતુ તેને વ્યક્ત કરવા માટે ચોક્કસ શબ્દો મળી શકતા નથી. આનંદ સિવાયના બીજા પણ ઘણા પ્રસંગોએ આવું બને છે. એમ અહીં ઘડાના સંબંધમાં કેઈ આપણને એમ કહે કે “છે અને નથી” એમ નહિં, પણ એક જ સ્પષ્ટ વાત આ ચોથા ભંગદ્વારા કરે. તે આપણે એને કહીશું કે એકી સાથે “છે અને નથી” એવું બતાવતે કઈ એક જ શબ્દ, ભાષામાં નથી. એટલે આ વાત અવ્યક્ત છે. વર્ણન કરી શકાય તેવી નથી.
ભંગ-પાંચમે ચાર ચાંદ્રવક્તવ્ય જૈવ ઘટ સ્થાત્ + અસ્તિ+એવ+સ્યાઅવક્તવ્ય+ચ+એવ+ઘટઃ ! આને અર્થ એ થાય છે કે-કથંચિત્ ઘડો છે જ, અને કથંચિત્ ઘડો અવક્તવ્ય છે જ. આમાંના અવક્તવ્ય શબ્દ અંગે વિચારાયું કે જેમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મો હોય, તે વસ્તુને તે બન્તરૂપે એક જ વખતે અને એક જ રીતે સમજાવી શકાતી. નથી. આ પાંચમા ભંગમાં એમ કહે છે કે ઘડે સ્વચતુષ્ટયની. અપેક્ષાએ “છે,” એવી નિશ્ચિત વાતને કર્યા પછી, સ્વ–પર ૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
(ઊ ભય ) ચતુષ્ટયને એકી સાથે ખ્યાલમાં રાખીને એકી સાથે વર્ણન કરી શકાય તેમ નથી.
ભંગ-છઠ્ઠો : સ્વાસ્નાયેવ ચાર વસ્તથૈવ ઘટ: યાત્+ન+ અસ્તિ+એવ,+સ્યાત્+અવક્તવ્ય:+ચ-એવ-ઘટઃ અર્થાત્ કથ ચિત્ ઘડો નથી જ અને કથંચિત્ અવક્તવ્ય છે જ આમાં પરચતુષ્ટયની અપેક્ષાએ ઘડા નથી, એવુ' ચાક્કસપણે નક્કી થાય છે. પરંતુ સ્વ-પર ચતુષ્ટયયની જુદી અપેક્ષાથી ઘડા અવક્તવ્ય છે એવું બીજું ચેાસ વિધાનપણ તેમાં ઉમેરાય છે. એટલે “ ઘડા નથી અને અવક્તવ્ય છે” એવી એક સ્વતંત્ર વાત આ ભગમાં કહેવામાં આવી છે.
ભગ સાતમા : ચાપ્તિ નાપ્તિ અવત્તવ્યથૈવ ઘટ: યાત્+ અસ્તિ+ન+અસ્તિ+અવક્તવ્ય: ચ એવ ઘટઃ । અર્થાત્ ક ચિત્ ઘડે છે, નથી, અને અવક્તવ્ય છે જ.
આ સાતમા ભંગમાં (૧) સ્વચતુષ્ટય (૨) પરચતુષ્ટય (૩) સ્વપર ચતુષ્ટયની યુગપતૂ કથન કરવાને લગતી અપેક્ષા ત્રયીને આધીન રહીને, આ સાતમા ભગદ્વારા “ ઘડે છે, નથી, અને અવક્તવ્ય છે. ” એવી એક સળંગ સ્વતંત્ર વાત જ થઈ.
આ સપ્તભંગીની હક્તિ નહિ સમજી શકનારને તે અટપટી અને નિક માથાફોડી જેવી લાગે છે. તેમ છતાં તે કેવળ અધ્યાત્મક્ષેત્ર પૂરતી જ નહિં, પરંતુ અધ્યાત્મ અને વ્યવહાર એમ બન્ને ક્ષેત્રોમાં દરેક ખાખતની સત્ય અને પૂર્ણ માહીતી પ્રાપ્ત કરવાની અજબ ચાવી રૂપ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૧ સંસારિક સુખ પ્રાપ્તિમાં આ સપ્તભંગી ઉપયોગી છે કે કેમ? રોજીંદા જીવનમાં એની સમજણથી કંઈ લાભ મેળવી શકાય તેમ છે કે કેમ? એ વાતને જરા બુદ્ધિગમ્ય રીતે વિચારવાથી તેની યોગ્યતા અને આવશ્યક્તા સ્વીકારવા સમજુ મનુષ્ય અવશ્ય પ્રેરાશે.
એક વાત તે નિશ્ચિત છે કે કોઈ પણ બાબત અંગે આપણે જુદી જુદી સાત રીતે વિચારતા થઈએ તે તેથી રોજીંદા જીવનમાં વ્યવહારિક આચરણના નિર્ણય અંગે આપણને ઘણી જ અનુકુળતા મળી રહે છે. એ રીતે પ્રાપ્ત સહાયનું સ્પષ્ટ દર્શન કરવાના હેતુએ એક બીજા દ્રષ્ટાંતને સહારો લઈએ. આ માટે એક કલ્પિત હકિત તથા પાત્રની આપણે રચના કરીએ. આ હકિકત તથા તેમાં કહેવાતા કેઈપણ જીવંત વ્યકિત સાથે ભૂત-ભવિષ્ય કે વર્તમાનને કશેય સંબંધ નથી. માત્ર સપ્તભંગીની ઉપયોગીતાને સરલતાથી સમજવા પૂરતી જ કલ્પિત હકિકત લઈએ છીએ.
કોઈ અમુક સ્થળે, અમુક ટાઈમે, જીવનની નિષ્પગી જરૂરીયાતને પિષવા માટે કેઈએ રૂપિયા વીસ હજારની ઉઠાંતરી કરી છે. પોલીસને ખબર મળતાં તે જગ્યાને પંચકયાસ કરી તેની ફરીયાદ રજુ કરાઈ છે. બિનપાયાદાર શંકાના કારણે પોલીસે એક ખાનદાન કુટુંબના સજ્જન માણસની ધરપકડ કરી છે. તેના ઉપર જોર જુલ્મ કરવા વડે તે કેસને પિોલીસે મજબૂત બનાવ્યું છે. ન્યાયાધીશની કેટેમાં તે કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી પોલીસ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ભાવની ચારે અપેક્ષાઓ આ કેસને લાગુ પડે છે. (૧) વીસ હજાર રૂપિયાની નેટનું બંડલ તે દ્રવ્ય (૨) જે લતામાં ચોરી થઈ છે, તે લતો અને ચરીને બનાવ જ્યાં બન્ય તે મકાન તે ક્ષેત્ર (૩) બપોરના બે વાગે ચેરી થઈ છે, તે કાળ અને (૪) પૈસાને નિરર્થક લેભની વૃત્તિ તે ભાવ.
આપીએ એક હોશિયાર અને ખ્યાતીવંત વકીલ રાખી લીધું છે. તે ઉપરના સગે તથા હકિકતને લક્ષ્યમાં લઈને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ વડે યુક્ત એ કેસ તૈયાર કરે છે.
(૧) ચેરી આપીએ કરી નથી તે દ્રવ્ય (૨) આપી. બનાવવાળા લતામાં ગયે જ નથી તે ક્ષેત્ર (૩) બપોરના બે વાગ્યાના ટાઈમે આરોપી બનાવવાળા સ્થળેથી અન્ય સ્થળે હતે એના સાક્ષી પૂરાવા છે, એ કાળ અને (૪) આપી તે ઉઠાંતરી કે ચેરી કરે તે માણસ નથી. તેનું જીવન ન્યાયપાજીત લક્ષ્મી પ્રાપ્ત કરવાના નિયમવાળું, બિન ઉડાઉ, અને કરકસરીઉં છે. એની જીંદગીમાં વેપારધંધામાં પણ કેઈન એક પૈસો પણ ઓળવ્યું નથી તેવી તેની શાખ છે, એ ભાવ.
ઉપર જણાવેલા અને ચતુષ્ટયોમાં જેની ચોરી થઈ છે, તે માટે જે સ્વચતુષ્ટય છે, તે આપી માટે પર ચતુષ્ટય બની જાય છે. અને આરેપી માટે જે સ્વચતુષ્ટય છે, તે ચેરી અંગે પરચતુષ્ટય બની જાય છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૩
હવે ચારી થઈ છે, તે ચારી તે એક કિકત છે. એક નિશ્ચિત હકિકત તરીકે એ વાત રજુ કરવામાં આવી છે. સવાલ હવે આરેાપીના મચાવને આવે છે. એના બચાવ એના વકીલના હાથમાં છે. એમની સામે ફરીયાદ પક્ષના સરકારી વકીલ છે. તેએ બન્ને મળીને, સામસામા ઉભા રહીને, ન્યાયાધીશ સમક્ષ આ કેસ ચલાવવાના છે. પેાત પોતાની વાત રજુ કરવાના છે. આ કેસમાં ફરિયાદપક્ષ તથા અચાવ પક્ષ તરફથી સાક્ષીએ પણ તૈયાર છે. કેસ ચાલવા ટાઇમે સૌ પોતપાતાની વાતને રજુ કરે છે. ન્યાય પૂર્વક ચૂકાદો આપવાનું કામ ન્યાયાધીશનુ છે. તેએ રજુ કરાતી કોઈપણ કિકતને ( એક વાતને ) એકાંત નિશ્ચય તરીકે સ્વીકારી લેતા નથી. તટસ્થતાપૂર્વક દરેકની દરેક બાબતને સ્યાદ્વાદ દ્રષ્ટિથી સાંભળે છે. આરોપી ચાર હેાવાનું પૂરવાર કરવા, ફરીયાદી પક્ષ મહેનત કરી રહ્યો છે. આરેપીને નિર્દોષ પૂરવાર કરવા તેને હેાશિયાર અને કાનુન નિષ્ણાત વકીલ પૂર્ણ સાવધાન છે. આ બધામાં સત્ય શું છે? એ વાતને નિર્ણય કરીને નિષ્પક્ષ ચૂકાદો આપવાનું કામ સૌથી છેલ્લે ન્યાયાધીશ સાહેબે કરવાનુ છે. આ કેસની કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશ સાહેબ સમક્ષ, નીચે મુજબ ભિન્ન ભિન્ન ચિત્ર રજી થાય છે.
(૧) ફિરયાદ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલુ તહેામતનામું વાંચીને એક અભિપ્રાય આપે છે કે “ આરેપી ગુન્હેગાર છે. ”
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (૨) આરપીના વકીલનું બચાવનામું જોઈને બીજે એક અભિપ્રાય આવે છે કે “આરોપી ગુન્હેગાર નથી.”
(૩) તહોમતનામાની અપેક્ષાએ તથા બચાવનામાની અપેક્ષાએ તટસ્થ ન્યાયાધીશ નેંધે છે કે “આપી ગુન્હ ગાર છે અને નથી.”
(૪) આ સંયોગમાં ચુકાદો આપવાનું કામ “અવકતવ્ય છે. ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.
(૫) ફરીયાદી પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે, અને આરોપીને વકીલ એમની ઉલટ તપાસ લે છે. સાક્ષીએની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર છે, પરંતુ ઉલટ તપાસ કરતાં એ ગુન્હેગાર છે, એ ચૂકાદો આપી શકાય
તેમ નથી. એટલે આરોપી ગુન્હેગાર છે, પણ ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.
(૬) બચાવપક્ષના સાક્ષીઓની જુબાની નેધાય છે, અને સરકારી વકીલ એમની ઉલટ તપાસ કરે છે. આ સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર નથી, પરંતુ ઉલટતપાસ જોતાં એ ગુન્હેગાર નથી એ ચૂકાદો આપી. શકાય તેમ નથી, એટલે આરોપી ગુન્હેગાર નથી. પણ ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.
(૭) ફરિયાદ પક્ષનો કેસ મજબુત રીતે રજુ થયો છે. બચાવ પક્ષ તરફથી પણ એવી જ રીતે આરોપીના લાભમાં સંગીન રજુઆત થઈ છે. એટલે ચુકાદા વિષે હજુ કંઈ છેવટનો નિર્ણય ન્યાયાધીશ સાહેબે કર્યો નથી, એટલે
Page #234
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
આરોપી ગુન્હેગાર છે, આરોપી ગુન્હેગાર નથી, અને ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.”
આ સાતે ભિન્નભિન્ન દ્રષ્ટિબિન્દુઓ, નામદાર ન્યાયાધીશ સમક્ષ નોંધાયા છે. રજુ થયાં છે. એ સાતે ભેગા થઈને જે સળંગચિત્ર રજુ કરે છે, તે તેઓ સાહેબ પાસે પડેલું છે. એ દરેક અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે તથા એ સાતેને એકઠા કરીને નામદાર ન્યાયાધીશ સાહેબ કેસ અંગેની વિચારણું કરીને પછી જ ચૂકાદો આપશે.
આરોપીના વકીલે પિતાને કેસ, સ્યાદ્વાદશૈલીને લક્ષ્યમાં રાખીને અને સ્થાપિત કાયદા કાનુનીને બરાબર સમજી–સમજાવીને રજુ કર્યો છે. ક્ષેત્ર-કાળ–અને ભાવની અપેક્ષા જોતાં આરોપી નિર્દોષ જ છે. એવી સંગીન અસર, ન્યાયાધીશ ઉપર તેઓ પાડી શક્યા છે. જે સ્થળે ચોરી થઈ છે, તે સ્થળે આરોપી હતે જ નહિ. જે સમયે ચોરી થયાનું કહેવામાં આવે છે તે સમયે તે આરોપી અન્ય સ્થળે હોવાના સંગીન અને વિશ્વાસપાત્ર પુરાવાઓ તેમણે કેર્ટમાં રજુ કર્યા છે. આ બધું જોઈને પૂરતી વિચારણા કર્યા પછી “આરોપી નિર્દોષ” છે, એ ચૂકાદો ન્યાયાધીશ સાહેબ સંભળાવી દે છે. આરોપી છૂટી જાય છે. વકીલને સફલતા. મળે છે. સ્યાદ્વાર પદ્ધત્તિને વિજય થાય છે.
આ રીતે સ્યાદ્વાદની સમજણ મેળવવા માટે અને તેનું સફળ અનુસરણ કરવા માટે મધ્યસ્થવૃત્તિ, અતિનિપુણ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે બુદ્ધિ અને વિવેકપૂર્ણ ગાંભીર્ય, એ ગુણને જૈન તત્વવેત્તાઓએ ખાસ આવશ્યક ગણ્યા છે.
હવે સપ્તભંગીની સ્પષ્ટ સમજણનો અને તેની ઉપગીતાનો સાચે ખ્યાલ, ઉપરોક્ત દ્રષ્ટાંતદ્વારા આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ.
સપ્તભંગી એ જીવનના અધ્યાત્મ સંગોમાં પણ અજબ ઉપયોગી નીવડી શકે છે પરસ્પર અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું કથંચિત્ એકતાવગાહન કરી, વસ્તુમાં અનેક ધર્માત્મક્તા સિદ્ધ કરવા, એ જ સપ્તભંગી આપણને સમુહાત્મક રીતે સતત વસ્તુબોધમાં સહકારી બની શકશે.
આ સપ્તભંગી પૈકી કોઈ એક ભંગદ્વારાજ વસ્તુની પૂર્ણતા, યા, સત્યતા માની બેસનાર દર્શનો એકાંતવાદી કહેવાય. તેવી પૂર્ણતા યા સત્યતાને વાસ્તવિક પૂર્ણતા યા સત્યતા કહેવાય જ નહિં. તેની સ્પષ્ટતા કરવાથી અહીં લખાણને વિસ્તાર બહુજ વધી જાય. માટે અહિં તે કોણ કયા એક ભંગથી જ વસ્તુનું સ્વરૂપ સ્વીકારી લે છે, તેને જ નિર્દેશ કરીએ છીએ.
(૧) સત્યકાર્યવાદી સાંખ્ય દર્શન, પદાર્થના સર્વદા અસ્તિત્વને જ સ્વીકારે છે.
(૨) શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધદર્શન, પદાર્થનાનાસ્તિત્વનેજ નક્કરપણે માને છે.
(૩) અસત્ કાર્યવાદી તૈયાયિક દર્શન, પદાર્થની ઉત્પત્તિ પહેલાં અભાવ (નાસ્તિત્વ) તથા પદાર્થની ઉત્પત્તિ
Page #236
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૭
બાદ સત્તા, પુનઃ વિનાશ થયા પછી અભાવ, એ રીતે પદાર્થોના અસ્તિત્વ નાસ્તિત્વ અને ધર્મની વ્યાખ્યા કરે છે.
(૪) માયાવાદી કાઈક વેદાન્તદર્શન-પદાર્થની અનેિસ્થિતા, અવ્યક્તવ્યતા સ્વીકારે છે. જેમકે દૂરથી દેખવામાં આવતુ મૃગજળ, પૂર્વાંમાં વસ્તુસ્વરૂપ ભાસે છે. પરંતુ જ્યારે તેની સમીપ જવામાં આવે ત્યારે ત્યાં વસ્તુ–સ્વરૂપ કશુ'એ હેાતું નથી. તેમ જ જગતમાં જેટલા પદાર્થા છે, તે બધાજ માયાસ્વરૂપ હોઈ-અનિવચ્ચિય છે. એટલે જ તે લોકોની એવી માન્યતા છે કે “ ના સત્ય નમિથ્યા ?
(૫) પુનઃ ખીજા કોઈ માયાવાદી વેદાન્તી, સાંખ્યદર્શીનની જેમ વસ્તુની સત્તા સ્વીકારતા પુનઃ માયા હોવાથી અનિચ્ચિતાને પણ અંગીકાર કરે છે.
(૬) ખીજા વેદાન્તીએ, શૂન્યવાદી ઔદ્યોની જેમ વસ્તુની અસત્તા સ્વીકારી, માયિક હોવાથી પુનઃ અવ્યકતવ્યા પણ માને છે.
(૭) ત્રીજા માયા વેદાન્તીઓ તૈયાયિકાની જેમ કાળભેદથી વસ્તુની સત્તા તથા અસત્તા સ્વીકારી પુનઃ માયિક હોવાથી અનિર્વાચ્યતા સ્વીકારે છે.
આ રીતે ઉપરનાં દર્શના, વસ્તુની એક જ ભંગીને સ્વીકારી, પાત પેતાની રીતિએ પદાર્થ વિજ્ઞાનની સાધનામાં મશગુલ રહે છે. જ્યારે જૈન દન, સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા કરી દર્શનશાસ્ત્રમાં એક અજ પ્રકાશ પાથરી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. જાય છે. જૈનદર્શન દરેક ભંગને પૃથપૃથક્ સ્વીકારે તે છે, પણ નહિં કે એકાંત દ્રષ્ટિએ. તે તે સ્યાદ્વાદષ્ટિએ સ્વીકારે છે. એટલે સ્યાદ્વાદના આધારે થતી વસ્તુ સિદ્ધિમાં, સપ્તભંગી, એ એક અજોડ સાધન છે. માટે જ જૈનદર્શન, સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા ને જ સ્વીકાર કરે છે. અન્ય દર્શનકારે પોતાની વ્યાખ્યા “એવ” કારથી નિશ્ચયતા પૂર્વક કરે છે. જેમકે સાંખ્ય દર્શનકાર “ઘોતિ” એ એક જ અસ્તિત્વ ધર્મને કેવળ એકાન્ત વસ્તુની સત્તાનું જ વર્ણન કરે છે. જ્યારે જૈનદર્શન ચાવડરત કથંચિત ઘટ પણ છે. એવી સાપેક્ષ વ્યાખ્યા દ્વારા વસ્તુવિપુલતાને વિશેષ રીતિથી વર્ણવે છે.
મનુષ્ય વિષે સાત અંગે નીચે પ્રમાણે બને છે. (૧) અપેક્ષા વિશેષે મનુષ્ય જ છે. (૨) અપેક્ષા વિશેષે અમનુષ્ય જ છે. (૩) અપેક્ષા વિશેષે તે અવક્તવ્ય જ છે. (૪) અપેક્ષા વિશેષે મનુષ્ય તથા અમનુષ્ય જ છે. (૫) અપેક્ષા વિશેષે મનુષ્ય તથા અવક્તવ્ય છે. (૬) અપેક્ષા વિશેષ અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે. (૭) અપેક્ષા વિશેષ મનુષ્ય, અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે.
મનુષ્યપણું એટલે અમુક ચેકકસ આકાર અને ગુણધર્મનું દેવું, અને બીજા આકાર તથા ગુણધર્મનું ન લેવું. તેથી જ ફલિત થાય છે કે, મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિં; તેમજ સ્વરૂપથી અને પરરૂપથી તેનું અમે -એક સાથે નિરૂપણ કરવું હોય તે તેને અવક્તવ્ય જ કહેવો પડે. આ રીતે મનુષ્ય, અમનુષ્ય, અને અવકતવ્ય,
Page #238
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૯
એ ત્રણ મૂળભંગા થતાં જ ખાકીના પણ ભંગા ખની જાય છે.
હવે આત્મા અંગે આ સપ્તભ`ગી નીચે પ્રમાણે વિચારી શકાય છે. જેમકે આત્મા નિત્ય છે, અનિત્ય છે, અવક્તવ્ય છે, નિત્ય તથા અનિત્ય છે, નિત્ય તથા અવકતવ્ય છે, અનિત્ય તથા અવકતવ્ય છે, નિત્ય–અનિત્ય તથા અવક્તવ્ય છે.
(૧) આત્મા ગમે તેટલી જુદી જુદી દશાએ અનુભવે છતાં એ તત્ત્વરૂપે તા કયારેય નવા ઉત્પન્ન થતે નથી અને તદ્ન નાશ પામતા નથી. તેથી દ્રવ્યાર્થિ ક દ્રષ્ટિએ નિત્ય જ છે.
(૨) એ જ રીતે તત્ત્વરૂપે અનાદિ અનંત હેાવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિક દ્રષ્ટિએ અનિત્ય જ છે.
એક એક દ્રષ્ટિ લઈ તેના વિચાર કરતાં તે તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય.
(૩) પણ એ બન્ને દ્રષ્ટિએ એક જ સાથે અક્રમે તેનું નિરૂપણ કરવું હાય તેા શબ્દ દ્વારા એમ કરવું શકય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવકતવ્ય જ કહી શકાય.
(૪) બન્ને દ્રષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હાય, તે તેને એ અપેક્ષાએ, નિત્ય તથા અનિત્ય જ, એમ કહી શકાય.
Page #239
--------------------------------------------------------------------------
________________
- ૨૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો (૫) એક દ્રવ્યાર્થિક દ્રષ્ટિ જુદી લઈને અને બન્ને દ્રષ્ટિઓને અક્રમથી એક સાથે નિરૂપણ કરવું હોય તે નિત્ય તથા અવકતવ્ય જ કહી શકાય.
(૬) એજ રીતે પર્યાયાર્થિક દ્રષ્ટિ જુદી લઈને અને બને દ્રષ્ટિ અકમથી સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય.
(૭) બન્ને દ્રષ્ટિને કમથી સાથે લઈને તેમજ અકમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય, અનિત્ય, તથા અવરક્તવ્ય જ કહી શકાય.
આ પ્રમાણે સપ્તભંગીના પ્રથમ ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા અને પર્યાયાર્થિક નયની ગૌણતા છે. બીજા ભંગમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતા અને દ્રવ્યા યાર્થિક નયની ગૌણતા છે. ત્રીજા ભંગમાં દ્રવ્યાયાર્થિક નયની અને પર્યાયાર્થિક નયની બન્નેની સમાનતાની સુનિશ્ચિત માન્યતા છે. ચેથા ભંગમાં બન્ને નયેની અપ્રધાન્યતા ગૌણતા છે. પાંચમા ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રાધાન્યતા તથા યુગપત્ ઉભયનયની ગૌણતા છે. છઠ્ઠા ભંગમાં પર્યાયાર્થિક - નયની પ્રાધાન્યતા તથા યુગપત્ ઉભય નયની ગૌણતા છે. સાતમા ભંગમાં બન્ને પૃથક પૃથક નાની પથપૃથક રીતે પ્રધાનતા અને યુગપત્ ઉભયનયની ગૌણતા છે.
આત્મસ્વરૂપની યથાર્થતા આ સપ્તભંગીને માત્ર કઈ એક ભંગથી નહિ, પરંતુ સાતે ભંગીની સમૂહાત્મક - વ્યાખ્યા પૂર્વક જ સમજાય છે. આ બધી હકિત આપણને
સ્પષ્ટ નિર્દેશ એ જ કરે છે કે, દરેક વસ્તુને સંગત અપે
Page #240
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા ચતુષ્ક અને સંપ્તભંગી
૨૨૧ ક્ષાથી જ માનવી જોઈએ. અપેક્ષાવાદ એ જીવનને મહાન સાથે કવાદ છે. વિના અપેક્ષા, કઈ કાર્ય થાય તે નિંદ્ય જ ગણાય છે. તેમ વાક્યપ્રગપણ અપેક્ષાની આગળ કરીને થાય તે જ સાર્થક લેખાય છે.
દુનિયાના સમસ્ત ખંડનવાદિઓના અભિમાનને શાંત કરવાને અજાતવાદ, વિવર્તલોદ, દ્રષ્ટિ સૃષ્ટિવાદ, પરિણામવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, શૂન્યવાદ ઈત્યાદિ સમગ્રવાદનું સહેલાઈથી નિરાકરણ લાવવાને અને વિશ્વભરના મતભેદોને. પહોંચી વળવાને, સ્યાદ્વાદ એ જરૂરી હંથીઆર છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫ કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણ
જગતમાં દરેક કાર્યાની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણેાથી જ થાય છે. પાંચ કારણેામાંથી એકપણ કારણની ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધિમાં વતાં તે પાંચે કારણેાને સમવાય (સમુચ્ચય) કારણે! કહેવાય છે. કેવળ મેાક્ષપ્રાપ્તિમાં જ, અર્થાત્ જીવને ક સ બધથી સથા મુકત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ એ પાંચેનુ' સમુચ્ચયપણુ છે, એટલું જ નહિં, પણ જગતના સર્વાં કાર્યની ઉત્પત્તિમાં એ પાંચ કારણેા વર્તે છે. એ પાંચે કારણેા નીચે મુજબ છે.
(૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્ણાંક્રિયા અને (૫) પુરૂષા.
આ પાંચે કારણેા પૈકી કયારેક કોઈ એક કારણની મુખ્યતા હાય છે. તે શેષ ચાર કારણેાની ગૌણુતા હાય છે. એટલે જે કારણની મુખ્યત! વતી હાય, તે કારણથી કાર્યસિદ્ધિ થઈ, એમ વ્યવહારથી ભલે ખેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત તે સમયે અન્ય ચાર કારણેાની ગૌણપણે પણ વિદ્યમાનતા તેા અવશ્ય હેાય છે. દરેક વ્યાવહારિક કાર્યાં કેવી રીતે પાંચ કારણ મળવાથી જ થાય છે, તે ઘડાના દ્રષ્ટાંતે નીચે મુજબ સમજવું.
ઘટપત્તિરૂપ કા માં જે કાળે અથવા જેટલે કાળે - ઘટ તૈયાર થાય તે કાળકારણ; માટીમાં ઘટપતિના સ્વભાવ
Page #242
--------------------------------------------------------------------------
________________
પાંચ સમવાય કારણે
૨૨૩ છે, તે જ માટીને ઘટ બને છે. વાયુમાં ઘટ બનવાને સ્વભાવ નથી તેથી બનતું નથી. માટે સ્વભાવકારણ પણ ત્યાં છે. તથા પ્રથમ દંડભ્રમણાદિ ક્રિયાઓ વિને ઘટાકાર ન બને માટે તે રૂપ પૂર્વ કિયા કારણ પણ ત્યાં છે. વળી પૂર્વ ક્રિયાઓ કરવામાં કુંભાર ઉદ્યમાન થાય તે જ માટી લવાય અને દંડભ્રમણાદિ ક્રિયાઓ થવાપૂર્વક ઘટ બને. પણ જે બેઠે રહે તે કંઈ પણ ન બને. તથા પૂર્વ ક્રિયાઓ કરવામાં ઉદ્યમ થઈ રહ્યો છે, ઘટ બનવાની તૈયારી છે, એટલામાં કઈ કદાચ એ અકસ્માત થાય તો ઘટ બનત અટકી પડે. એટલે વિઘ્ર નહિં થવારૂપ જે નિયતિ એટલે ભાવિભાવ હોય તે જ ઘટ બને. નહિતર બનવાને એક ક્ષણ બાકી હોય ને ઘટ બનતે અટકી જાય.
આ પ્રમાણે ઘટોત્પત્તિમાં પાંચ કારણોની જેમ આવશ્યકતા છે, તેમ યથાયોગ્ય રીતે દરેક કાર્યોત્પત્તિમાં પાંચે કારણની આવશ્યકતા સમજવી. ઘટોત્પત્તિરૂપ કાર્ય સિદ્ધિ જેમ ઉપરોક્ત પાંચે કારણેના મળવાથી જ થાય છે, તેમ મોક્ષપ્રાપ્તિનું કાર્ય પણ, પાંચ સમવાય કારણોથી જ થાય છે. તે પાંચે સમુચ્ચય કારણેની વિદ્યમાનતા, એક્ષપ્રાપ્તિની કાર્યસિદ્ધિમાં કેવી રીતે હોય છે, તે વિચારીએ.
મેક્ષપ્રાપ્તિને અનુકુળ કાળ તે ત્રીજો અને એ આરોજ ગણાય ત્રીજા કે ચેથા આરા સિવાય, અન્ય આરામાં જીવને મેક્ષ ન થાય એ નિયમ છે, માટે મેક્ષ પ્રાપ્તિમાં ત્રીજા કે ચેથા આરાને કાળ હોવો જોઈએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
-
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
વળી ત્રીજે કે એથે આરે હોવા છતાં પણ મેક્ષપ્રાપ્તિ તે ભવ્ય જીવજ કરી શકે. અભવ્ય ન કરી શકે. કારણ કે જેમ તંતુમાં ઘડે થવાને સ્વભાવ નહિં હોતાં ઘડ બનવાને સ્વભાવ તે માટીમાં જ છે. તેમ જીવમાં પણ ભવ્યત્ય સ્વભાવવાળે જ મોક્ષ પામી શકે. અભવ્યત્વ સ્વભાવી તે મેક્ષ ન પામે.
આ જીવે સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તન કાળ વ્યતીત કર્યો અને કરશે. તેમાં જે પુગલપરાવર્તનમાં જે જીવની મુકિત, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં નિયત છે, તે પુદ્ગલપરાવર્તનને તે જીવને ચરમાવર્ત કાળ કહેવાય છે. જીવન ચરમાવર્તકાળને નિયતિ યા ભવસ્થિતિ પરિપકવ કાળ કહેવાય છે. ત્રીજે અગર આર વર્તતે હોય,
જીવપણું ભવ્યસ્વભાવી હોય, પરંતુ જીવ તે ચરમાવર્તકાળને પામ્યો ન હોય તે પણ તેને મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. ચરમાવર્તકાળ પહેલાંની અવસ્થાને જ્ઞાનીઓએ બાળકાળ કહ્યો છે. અને ચરમાવર્તકાળને યૌવનકાળ કહ્યો છે. પૂ. ઉ. શ્રી માનવિજયજી મહારાજે શ્રી અજીતનાથ ભગવાન. ના સ્તવનમાં ગાયું છે કેઃ
બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે; યૌવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ માગે,
પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સારે. શ્રી મોહનવિજયજી મહારાજે પણ શ્રી રૂષભદેવ ભગવાનના સ્તવનમાં ગાયું છે કેઃ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પાંચ સમવાય કારણે
જે તુમ ધ્યાતાં શિવસુખ લહીયે, તે તમને કઈ ધ્યા; પણ ભવસ્થિતિ પરિપકવ થયાવિણ કેઈન મુકિત જાવે,
હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજે. અહિં સ્તવનકારને પણ કહેવાને ઉદ્દેશ એજ છે કે, ત્રીજા યા ચોથા આરામાં ભવ્યજીને પુરૂષાર્થ હોવા છતાં પણ ચરમાવત્ત અવસ્થા સિવાય મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. આ ચરમાવત્તકાળને બૌદ્ધો “બોધિસત્વ” કહે છે, સાંખ્ય દર્શની તેને “નિવૃત્ત પ્રકૃત્યાધિકાર” કહે છે. અને અન્યદર્શનીએ “શિષ્ટ ” કહે છે.
ત્રીજા યા ચોથા આરામાં ગરમાવર્તાને પામેલા ભવ્યાત્માઓ પણ ચરમાવર્તાને પામવા માત્રથી જ મોક્ષપ્રાપ્તિ કરી શકતા નથી. તેને પણ મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનપ્રાપ્તિ, અનંતાનુબંધી વગેરે કષાયનેક્ષય, શ્રેણ્યારેહ, આવાજિકરણ, સમુઘાત, શૈલેશિકરણ ઇત્યાદિ પૂર્વકમ હેવાં જોઈએ. ઉપરોકત રીતની આત્મશુદ્ધિ અચરમાવર્ત કાળમાં. હોઈ શકતી જ નથી. પણ ચરમાવર્તાકાળે તે મેક્ષપ્રાપ્તિ માટેનાં સમ્યગદર્શનાદિ પૂર્વકૃત્ય હોવાં જ જોઈએ. આ પૂર્વકૃત્ય પણ કેઈને પૂર્વભવથી કમશઃ ચાલ્યાં આવે છે, અને કેઈને તેજ ભવમાં મુકિતગમનના નજીકના પૂર્વ સમયનાં પણ હોય છે. ઉપરોકત પૂર્વકૃત્ય પણ આત્મવીર્ય ફેરવવારૂપ ઉદ્યમ વિના થઈ શકતાં નથી. એટલે ઉદ્યમ યા પુરૂષાર્થ પણ એક્ષપ્રાપ્તિનું જરૂરી કારણ છે.
- આ પાંચે કારણે પૈકી કે ચાર કારણે પ્રત્યે. ઉપેક્ષાવંત બની, કાર્યસિદ્ધિમાં કેઈ એક જ કારણને માની ૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
લેનાર દર્શાના તે (૧) કાળવાદ (૨) સ્વભાવવાદ (૩) કર્મ વાદ (૪) પુરૂષાર્થવાદ અને (૫) નિયતિવાદ એ પાંચ એકાંતિક દર્શીનેાનું અસ્તિત્વ ભગવાન શ્રી મહાવીરદેવના સમયમાં હતું. અને આજે પણ એકાંતિક માન્યતા ધારકો જોવા મળી રહે છે. એક કારણવાદી પેાતે માનીલીધેલ કારણદ્વારા જ કાર્ય સિદ્ધિ થતી હોવાના દાવા કરી યુક્તિયુકત દલીલેાવડે સ્વમાન્યતાનું મંડન કરવા વડે અન્ય કારણવાદીએની માન્યતાનું ખંડન કરે છે. એ રીતે એકાન્તિક કાર્ય વાદીઓમાં પરસ્પર સંઘર્ષ પ્રવર્તે છે. જેથી આહિ તનેા લેશમાત્રલાભ પ્રાપ્ત કરી શકાતા નથી. જે કારણ પેાતાને વિશેષ સ્વરૂપે વતું દેખાતુ હાય, તે કારણને જ આધાર ચુસ્તપણે સ્વીકારી લે છે. પરંતુ તેથી પૂર્ણતયા સત્યને તે પામી શકતા નથી. પૂર્વગ્રહ ઇંડી કેવળ સત્યનાજ ગ્રહણની દ્રષ્ટિપૂર્વક તેઓ વિચારે તે સ્પષ્ટ સમજાઇ આવે કે પાંચેય કારણા પાતપોતાના સ્થાને ચેાગ્ય છે. કારણના સ્વીકાર્યમાં સાપેક્ષદ્રષ્ટિ હાવી જાઈ એ. માત્ર એકના જ આધારે કાર્યસિદ્ધ થતુ'રહેવાનું કયારેય અનતુ નથી. પાંચેય કારણાને સમન્વય કરવાપૂર્વક સૂક્ષ્મબુદ્ધિથી વિચારાય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે કઈ કામમાં એક કારણની પ્રધાનતા ભલે હાય, પરંતુ એ રવત ત્રરૂપથી જ કાર્ય સિદ્ધ કરી લે, એવુ ંતેા છે જ નહિ. આ રીતે થતા સમન્વયમાં જ સ્યાદ્વાદદ્રષ્ટિ છે. સમન્વય વિના કાર્ય માં સફલતાની આશા કરવી ફોગટ છે. ભગવાન શ્રી મહાવીર દેવને એ જ ઉપદેશ છે. અને સત્યપ્રાપ્તિને એ જ એક માગ છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૬ નિશ્ચય અને વ્યવહાર તથા ઉસર્ગ અને અપવાદ
માત્ર મૂળપદાર્થ અને પદાર્થના વિવિધ પર્યાના દ્રષ્ટિકોણને અનુલક્ષીને સાતે નયોનું (૧) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં વિભાજન થાય છે, તેમ સાધ્ય અને સાધનને અનુલક્ષીને આ સાતે નર્યનું વિભાજન (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર એ બે વિભાગે પણ થઈ શકે છે. ત્યાં સિદ્ધથનારૂં જે સાધ્ય તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. અને જે સાધન વડે તે સાધ્ય, સિદ્ધ થાય તે સાધનો, વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સંસારિક કાર્યોમાં કે આધ્યાત્મિક કાર્યોમાં આપણું ઉન્નત્તિ અથવા અવનતિને માર્ગ, આ નિશ્ચય અને વ્યવહાર અંગેના આપણું જ્ઞાન અથવા અજ્ઞાનના જ આધારે હાઈ નિશ્ચય-વ્યવહારની હકિકત સમજવી આપણા માટે ખૂબ જ અગત્યની છે. સાત નયો પૈકીના નૈગમ–સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નય વ્યવહારના છે. બાકીના ચાર નય નિશ્ચયના છે.
આપણે સમજીએ છીએ કે જીવનના ભિન્નભિન્ન ક્ષેત્રમાં, સામાજીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં પણ આપણે આપણું કેઈપણ એક ધ્યેય, નિશ્ચિત કરવું પડે છે. અને એ ધ્યેયને નકકી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય તેવું યેયને અનુરૂપ વર્તન પણ આપણે કરવું જ પડે છે. ધ્યેયને પ્રતિકૂળ વર્તનથી ધ્યેયસિદ્ધિ થઈ શકે જ નહિં.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે.
માટે ધ્યેય સિદ્ધિમાં એકલા માત્ર ગમે તે રીતના વર્તનનું લક્ષ નહિ હોતા, ધ્યેયને અનુરૂપ વર્તનનું લક્ષ હોવું જોઈએ. આ અંગે બહુ ઉંડે વિચાર કરીશું તે આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના નિર્વાહમાં પણ નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યકતા અનિવાર્ય છે.
નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપ સાધ્ય–સાધનમાં, સાધ્ય. સિદ્ધિ માટેના સાધન અંગે, સામાન્ય સંજોગોમાં વર્તન કરવા માટે સર્વ સાધારણ (સર્વને અનુલક્ષીને) જે નિયમો નક્કી કરેલા હોય છે, તેને “ઉત્સર્ગમાર્ગ” કહેવાય છે. અને જે ઉદ્દેશથી ઉત્સર્ગમાર્ગને સ્વીકાર કરવામાં આવ્યા હોય, તે ઉદેશને, કોઈ બદલાયેલા સંજોગોમાં નાશ થત હોય તો તે ઉદ્દેશના રક્ષણ માટે ઉત્સર્ગમાર્ગના પાલનને ત્યાગ કરે પડે તેને અપવાદ” કહેવાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બન્ને માર્ગનું લક્ષ્ય, એક જ હોય છે. જે કાર્યના માટે ઉત્સર્ગ બતાવવામાં આવ્યું છે, તે જ કાર્ય માટે અપવાદ પણ છે. અપવાદ તે ઉત્સર્ગને પોષક જ હોય, પણ ઘાતક નહિં હોવો જોઈએ. ઉત્સર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે જ અપવાદ છે. અપવાદિક વિધાનની મદદથી જ, ઉત્સર્ગ માર્ગને વિકાસ થઈ શકે છે. એ બને મળીને જ મૂળ ધ્યેયને સિદ્ધ કરી. શકે છે. -
કેઈ અમુક સ્થાને પહોંચવામાં સરળતા અને નિર્વિધનતાના હેતુએ સર્વસાધારણ સડક બંધાયેલી હોય છે. પરંતુ
Page #248
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સર્ગ–અપવાદ ૨૨૯ કેઈ કારણસર તે સડકમાં કોઈ જગ્યાએ ભંગાણ પડવાના કારણે, ચાલતા મરામતના સમયે, જ્યાં સુધી મરામતનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી, આગળ ઉપરના તે મૂળમાર્ગે પહોંચવા માટે, જે કાયમી ઉપગી નથી તેવા અન્ય માગને પણ આપણે આશ્રય લઈ, અમુક જગ્યા સુધીના આ ધેરી માર્ગને છોડી દેવો પડે છે. ત્યાં આ ધોરીમાર્ગને છેડી અન્યમાર્ગને આશ્રય ન જ લેવાય એવા આગ્રહને એકાંતી અને અસત્ય જ કહેવાય છે. કારણ કે અન્યમાના ઉપયોગમાં પણ આપણું લક્ષ્ય, આગળ ઉપર, મૂળમાર્ગને પકડી લેવાનું જ હોય છે. અહિં મૂળમાર્ગ (સડકનો માર્ગ) જે ઘેરી માર્ગ છે, તે “ઉત્સર્ગ” છે, અને અન્યમાર્ગ તે “અપવાદ” છે.
દુનિયામાં કહેવત છે કે “ખું ખાય તે પડ્યું ખાવા માટે.” એટલે શરીરની કઈ એવી બીમારીના કારણે થોડા દિવસ માટે વૈદ્ય આપણને ઘી ખાવાનું બંધ કરાવે. આ ઘી બંધ કરવામાં હેતુ તે એજ છે કે શરીરમાં ઉપસ્થીત બીમારીમાં ઘીને ઉપગ નુકસાનકારક હોવાના કારણે અમુક ટાઈમસુધી ઘીને વપરાસ બંધકરવાથી બીમારીને હટાવી, તબીયત એવી બનાવવી છે કે આગળ ઉપર ગમે તેટલા ઘીને ઉપયોગ કરી શરીરને પુષ્ટિકારક બનાવી શકાય. એ રીતે ઘીને વધુ ઉપયોગ કરી શકવાની શારીરિક યોગ્યતા મેળવવામાં અમુક ટાઈમસુધી ઘીને ઉપયોગ બંધ કરી, અન્ય પદાર્થને ઉપયોગ કરે, તેનું
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ નામ “અપવા કહેવાય. આ દ્રષ્ટાંત ઉપરથી ઉત્સર્ગ અને અપવાદની હકીકત સરલતાએ સમજી શકાસે.
અહિં એક વાત લક્ષમાં હોવી જોઈએ કે આ ઉત્સર્ગ અને અપવાદમાં જે વખતે જેની જરૂર હોય તે વખતે તે કામ લાગવું જોઈએ. ઉત્સર્ગની જરૂર વખતે ઉત્સર્ગ, અને અપવાદની જરૂર વખતે અપવાદ હવે જોઈએ. પરંતુ ઉત્સર્ગની જગાએ અપવાદ, અને અપવાદની જગાએ ઉત્સર્ગને ઉપયોગ કરવા જાય તે કાર્યસિદ્ધિને નષ્ટ કરનાર બને છે. ઉત્સર્ગ તે ધેરી માર્ગ બતાવે છે. જ્યારે અપવાદ તે ગૌણ માર્ગદર્શક છે. જેટલા ઉત્સર્ગનાં વચને છે, તેટલાં જ અપવાદનાં વચન છે. એકલા ઉત્સર્ગ કે એકલા અપવાદનો આગ્રહ નહિં હવે જોઈએ. તેના ઉપયોગની સમજણ સાપેક્ષ હોવી જોઈએ. એ સાપેક્ષ સમજણને જ સ્યાદ્વાદ કહેવાય છે. સાપેક્ષ સમજણથી જ કાર્યસિદ્ધિની સરલતા સર્જી શકાય છે.
નાના નગમાદિ સાત વિભાગે, તથા દ્રવ્ય અને પર્યાયરૂપ બે વિભાગે, તે સંસારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિચારમૂલક તત્ત્વજ્ઞાનની વાતે અંગે છે. જ્યારે તે બને ક્ષેત્રે આચરણ માટેની કાર્યમૂલક બાબતેની વિચારણા માટે તે આ નિશ્ચય અને વ્યવહારનય જ ઉપયોગી છે. તેમાં નિશ્ચય નય તે સાધ્યસ્થિતિ પ્રત્યે લક્ષિત બની રહેવા માટે છે. અને વ્યવહારનય તે સિદ્ધિપ્રાપ્તિના સાધનની ઉપયેગીતા અંગે છે. જેઓ સાધ્ય પ્રત્યે જ માત્ર લક્ષિત બની રહી, સાધનની ઉપેક્ષા કરે છે, તેઓ સાધ્યસિદ્ધિને
Page #250
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સર્ગ–અપવાદ ૨૩૧. કદાપી પામી શતા જ નથી. સાધનની જરૂરીયાત, સાધ્યની સંપૂર્ણસિદ્ધિ પર્યત છે જ. સાધ્યની સંપૂર્ણસિદ્ધિએ, સાધન તે આપોઆપ છૂટી જાય છે. નિશાન મુકરર કર્યા સિવાય ફેકેલું બાણ નિષ્ફળ હોવાની માફક, કાર્યસિદ્ધિના ધ્યેય રહિતપણે થતું સાધન વ્યાપાર પણ નિષ્ફળ છે. માટે કાર્યસિદ્ધિની પૂર્ણતા થવા સુધીમાં વ્યવહાર અને નિશ્ચય બનેની આવશ્યકતા છે. બન્નેમાંથી કેઈપણ એકેયની ઉપેક્ષા કરવામાં કાર્યસિદ્ધિની ઉજૂલતા છે.
ઉત્સર્ગ–અપવાદનું વલણ તે સાધ્યસિદ્ધિના સાધન સ્વરૂપ વ્યવહાર અંગેનું છે. સાધ્યસિદ્ધિના કાર્યમાં કમે ક્રમે આગળ વધતાં, પ્રાપ્ત સિદ્ધિના અંશને સુરક્ષિત બનાવી રાખવા માટે, કઈ કારણવશાત્ સાધ્યસિદ્ધિના સર્વસાધારણ એવા સાધનને, પલટો .પણ કરે પડે. માટે કાર્યસિદ્ધિમાં સર્વસાધારણ સાધન જ માત્ર ઉપયોગી છે, એવી એકાંત દ્રષ્ટિ નહિં રાખતાં, કોઈ વખત સર્વસાધારણ નહિં, એવા સાધનના ઉપગની પણું આવશ્યકતા રહે. એવી. દ્રષ્ટિને જ સ્યાદ્વાદદ્રષ્ટિ કહેવાય.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૭ આધ્યાત્મિક ક્ષેત્રો નિશ્ચય-વ્યવહાર અને ઉત્સર્ગ–અપવાદ
હવે આધ્યાત્મિક ફોટો નિશ્ચય અને વ્યવહારદ્રષ્ટિથી આત્મસ્વરૂપ અંગે વિચારીએ. અહિં નિશ્ચયશબ્દનો અર્થ વસ્તુનું તાત્વિક સ્વરૂપ” એ લઈએ. શાશ્વત સુખની પ્રાપ્તિ માટે આપણે આપણા આત્માનું શુદ્ધ તાત્વિક સ્વરૂપ સમજી, તેવા સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય ધ્યેય-સાધ્યવાળા બની રહેવું જોઈએ. આત્માને મૂળરવરૂપને સમજનારી દ્રષ્ટિ, તે સ્વરૂપ પ્રત્યે લક્ષિત બની વાત કહેવાની પદ્ધતિ તે “નિશ્ચય નય” છે. અને આત્માની વર્તમાન સંસારી અવસ્થાને સ્પર્શનારી દ્રષ્ટિ તે “વ્યવહાર નય” છે.
આત્માનું તાત્ત્વિકસ્વરૂપ તે અનંતજ્ઞાન, અનંત દર્શન–અનંત ચારિત્ર અને અનંત વીર્યવાળું છે. આ તાત્વિક સ્વરૂપવાળી જીવની અવસ્થાને શુદ્ધઅવસ્થા કહેવાય. તેવી શુદ્ધઅવસ્થામાં જ શાશ્વત(ચિર સ્થાયી)સુખની પ્રાપ્તિ છે. આ જે શુદ્ધસ્વરૂપ છે, તે જીવ દ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. એ શુદ્ધતત્ત્વને પ્રાપ્ત આત્મા, નથી બનતો કર્મને કર્તા કે નથી બનતે કર્મને ભક્તા. પછી તેને નથી હતું આ સંસારમાં કહેવાતું સુખ કે દુઃખ. તેનું સુખ તે અલૌકિક છે. તે સુખને ઉપમાથી સમજી શકાય એ કોઈપણ દુન્યવી પદાર્થ નહિં હોવાથી તે સુખ તે અનુભવગમ્ય જ છે. આપણું દયેય-લક્ષ્ય-સાધ્ય યા દ્રષ્ટિબિન્દુ
Page #252
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૩
આવી શુદ્ધદશાપ્રત્યેનુ' જ અનીરહેવુ જોઇએ. એવા ધ્યેયને સિદ્ધ કરવા અર્થાત્ આત્માના તાત્ત્વિક સ્વરૂપને પ્રગટ કરવા માટે જ્ઞાનીએ એદર્શિત માર્ગને અનુસરવુ જોઇએ. આપણા આત્માની શુદ્ધદશાના ખ્યાલ અને તેને પ્રગટ કરવાનું લક્ષ્ય તે નિશ્ચય છે. અને એ માટે જે કંઈ કા, આચરણ વિગેરે ક્રિયા કરવાની છે, તે વ્યવહાર છે. આત્મા અંગે, આ નિશ્ચય અને વ્યવહારની હકિક્ત, આપણને નિશ્ચયનયની અપેક્ષાને આધીન રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેના આચરણમાં આપણને બતાવે છે.
કે
જ શુદ્ધ
વસ્તુમાં બહારથી આવેલી અન્યવસ્તુ જે સલગ્ન અની રહે છે, તે તરફ લક્ષ રાખીને વ્યવહારનય ખેલે છે; પરંતુ નિશ્ચયનય તે સ્વકીયવસ્તુની તરફ જ લક્ષ દઈને એલે છે. વજ્રના રગ, યા, મેલ, અગર સુવણું મિશ્રિત મૃત્તિકાની તરફ દ્રષ્ટિ રાખીને વ્યવહારનય, તે વસ્ત્ર અને સુવર્ણ ને અશુદ્ધ કહે છે. પરંતુ નિશ્ચયનય તે કહે છે આમાં વસ્ત્ર અને સેાનુ કયાંય જવાનું નથી. અભ્યંતરવસ્તુ અને સત્ય છે. માદ્ય જે મેલ અને મૃત્તિકા છે, તે અને સુવર્ણ ની નથી. પરકીય છે. વિશેષ પ્રયત્ને સમાંથી મેલ, અને સુવર્ણ માંથી મૃત્તિકા દૂર કરી શકાય છે. એ રીતે આત્મા તે સ્વકીય વસ્તુ છે. અને કર્માં તે બહારથી આવેલાં હોવાથી પરકીય છે. હેય (ત્યાજ્ય) છે. માટે પરકીય સ્વભાવ અર્થાત્ પરભાવને દૂર કરવામાટે સતતૂ પ્રયત્નશીલ અની રહેવાનું લક્ષ્ય રાખવું એજ નિશ્ચયદ્રષ્ટિ છે. ઉપાધ્યાયજી શ્રી યજ્ઞેાવિજયજી મહારાજ પણ ફરમાવે છે કે
વસ્ત્ર
:
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. સ્કિતો વિશ્વનાત્મા, ત્રિકતવ્ય સંઘવહારતઃ | शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तयादशा ।।
અર્થાત–નિશ્ચયથી આત્મા અલિપ્ત છે, શુદ્ધ છે. પરંતુ વ્યવહારદ્રષ્ટિથી આ આત્મા લેપાયમાન છે. જ્ઞાની પુરૂષ સદૈવ નિશ્ચયદ્રષ્ટિથી, એ જ સમજે છે કે હું સિદ્ધ ભગવાનની માફક, કર્મોથી નિર્લિપ્ત છું. કેવળ વ્યવહારિક દ્રષ્ટિથી તે પિતાને લેપાયમાન માની તદનુસાર કિયામાં પ્રવૃત્તિ કરી શુદ્ધ અને નિર્લિપ્ત બની જાય છે.
જેમ મહેલ પર ચઢવાને માટે સીડીની આવશ્યકતા રહે છે, તે વ્યવહારરૂપ છે. ઉપર પહોંચ્યા પછી તે સીડીને છોડી દેવી પડે છે. અને ત્યાં જે કાર્ય કરવાનું હોય તે કરાય છે, તે નિશ્ચય છે. તેવી રીતે જ આત્માને પોતાના શુદ્ધસ્વરૂપમાં પહોંચવા માટે આલંબનની જરૂર રહે છે, તે વ્યવહાર છે. આ ગ જ્યારે આલંબનને છેડી સ્વસ્વરૂપમાં લય બની જાય છે, તે નિશ્વય છે; સાધ્ય છે, કાર્ય છે. ત્યાં પછી વ્યવહારરૂપ સાધનની આવશ્યક્તા રહેતી નથી.
જે જીવે મોક્ષ પામી ગયા છે, પામે છે, અને પામશે, તે સર્વ, પ્રથમ વ્યવહારનયને આશ્રય લઈ પછી નિશ્ચયના આશ્રયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, કરી છે અને કરશે. જે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં સહાયક બની શકે તે જ સાચે વ્યવહાર છે. અન્યથા અશુદ્ધ વ્યવહાર છે. જે વ્યવહાર, નિશ્ચય દ્રષ્ટિતરફ લઈ ન જાય અને નિશ્ચયના અનુભવમાં સહાયક ન બને, તેવા વ્યવહારને શુદ્ધવ્યવહાર નહિ કહેવાતાં
Page #254
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૫
અશુદ્ધ કહેવાય છે. અશુદ્ધવ્યવહાર ત્યાજ્ય છે. વળી આત્મસ્થિરતાની પ્રાપ્તિની દશા તે શુદ્ધ નિશ્ચયની છે. અને જ્યાં સુધી સ્થિરતા રહી ન શકે, ત્યાં સુધી વ્યવહારનું આલંબન લેવુ જરૂરી છે. મતલબકે શુદ્ધવ્યવહારનય તે કારણરૂપ છે. અને શુદ્ધનિશ્ચયનય તે કાર્યની સિદ્ધિસ્વરૂપ છે.
જેટલી ધાર્મિક ક્રિયાએ છે, યા વિધિનિયાજીત કાર્યાં છે, તે સર્વે, વ્યવહારદ્રષ્ટિની અપેક્ષાએ છે. જ્યાંસુધી આત્માનુભવ ન થાય, યા આત્મતલ્લીનતા પાપ્ત ન થાય; ત્યાં સુધી શુદ્ધવ્યવહારની અપેક્ષાએ, ક્રિયાએ રૂચિપૂર્ણાંક કરવી જોઇએ. અને વ્યવહારનયના આદર કરવા જોઇએ. ઉપાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજે સ્વરચિત અધ્યાત્મમતે પરીક્ષામાં કહ્યું છે કે ઃ—
तदुभयक्षया देव मोक्षोत्पत्तिः इति सर्वेषां वादिनामभिमतं तथा च द्वियो पाप एवं प्रवर्तितव्यम् ज्ञाननिष्ठतया, क्रियानिष्ठतया, तपोनिष्ठतया, एकाकितया, अनेकाकितयाकयेन येनोपायेन माध्यस्थ्य भावनया समुज्जीवति स स उपायः सेवनीयः नात्र विशेषाग्र होविधेयः
"
અર્થાત્ રાગ અને દ્વેષના વિલય થવાથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે, એ બધાય દનાના સિદ્ધાન્ત છે. માટે રાગ અને દ્વેષને જીતવાના ઉપાયને જ આપણે આદર કરવા જોઈએ. પછી ભલે ! તે જ્ઞાન હોય, ક્રિયા હોય, તપ હોય, એકલા કરે, યા કેઇની સાથે રહીને કરે તેમાં આગ્રહ . કરવાની કોઈ આવશ્યકતા નથી.
આ સકિકતના સાર એજ છે કે આત્માના મૂળ સ્વરૂપને, તાત્ત્વિક યા શુદ્ધ સ્થિતિને, લક્ષ્યમાં રાખનારી જે
Page #255
--------------------------------------------------------------------------
________________
:૩૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
દ્રષ્ટિ છે, તે નિશ્ચયદ્રષ્ટિ અથવા નિશ્ચયનય કહેવાય છે. અને જે દ્રષ્ટિ, વ્યવહારિક અવસ્થાને લક્ષ્યમાં રાખનારી છે, તે વ્યવહારદ્રષ્ટિ અથવા વ્યવહારનય કહેવાય છે. વ્યવહાર તે નિમિત્તકારણ છે, અને ઉપાદાનકારણ તે નિશ્ચય છે. નિશ્ચયલક્ષ્યને છોડી દઈ ને માત્ર, વ્યવહાર ઉપર જ લક્ષ્ય રાખનારા, કે વ્યવહારલક્ષ્યને છેડી દઈ ને માત્ર નિશ્ચય ઉપર જ લક્ષ્ય રાખનારા, એટલે કે બન્નેમાંથી કોઇ એક લક્ષ્યના નિષેધ કરનાર મિથ્યાત્વી કહેવાય છે. કહ્યુ` છે કે ઃ—
जइ जिणमयं जवज़्ज़ह, ताम। ववहारनिच्छएमुयह । एकेण विणा तित्थं, छिज़्ज़इ अन्नेण ओतच्च ॥
અર્થાતૃ-જીવાએ સમજવું જોઇએ કે જો તેઓ જિનમતને અંગીકાર કરવા ચાહતા હૈ। તે વ્યવહાર અને નિશ્ચયમાંથી તેઓએ એકેયના ત્યાગ કરવા જોઈ એ નહિ, વ્યવહારને અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈ એ, અને નિશ્ચયને અનુસાર શ્રદ્ધા કરવી જોઇએ. વ્યવહારનું ઉત્થાપન કરવાથી તીને— શાસનના જ ઉચ્છેદ થાય છે.
વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી કેટલાક જીવા સત્પંથથી પતિત બની ગયા છે. તથા એકાન્ત વ્યવહારનયથી પણ અનેક જીવ, પથભ્રષ્ટ થઈ ચૂકયા છે. એમ શ્રી જિનેશ્વર દેવેાએ ક્રમાવ્યું છે.
જેકે વ્યવહારનય અને નિશ્ચયનયને ગૌણ–પ્રધાન અનાવી પ્રવૃત્તિ કરવાથી વસ્તુતત્ત્વના યથાર્થ ખાધ થઈ શકે છે, અર્થાત્ જ્યારે વ્યવહારની પ્રધાનતા હાય ત્યારે નિશ્ચયની
Page #256
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૭
ગૌણુતા હાવી જોઇએ. અને જ્યારે નિશ્ચયની પ્રધાનતા હોય ત્યારે વ્યવહારની ગૌણુતા હોવી જોઈએ. એવી રીતે બન્ને દ્રષ્ટિયામાં જ્યારે જેની આવશ્યકત! હાય, ત્યારે તેના જ ઉપયેગ હોવા જોઈ એ. પર`તુ અન્ય દ્રષ્ટિના તિરસ્કાર કે અપમાન નહિ હોવું જોઈએ. એ રીતે બનતું હોય ત્યાં જ આ બન્ને નયા, સ્યાદ્વાદ પૂર્વકના હોવાથી નય કહેવાય. અહિં વ્યવહારનય તે પ્રવૃત્તિ કરાવે છે. અને નિશ્ચયનય ઠેઠ વસ્તુ સુધી પહોંચાડી સ્પ` જ્ઞાન દ્વારા અનુભવ કરાવે છે.
જેએ વ્યવહારને માનતા નથી, તેએ જિન ભક્તિ, ગુરૂવંદન, તપ અને તપચ્ચકખાણ આદિ આચાર ધ ને પણ ાડી દે છે. એ રીતે આચારના ત્યાગ કરવાથી નિમિત્ત કારણના ત્યાગ થાય છે. નિમિત્ત કારણ વિના ફક્ત ઉપાદાન કારણથી કાČસિદ્ધિ થઈ શકતી નથી. માટે વ્યવહારનયને જાણવા જરૂરી છે. વ્યવહારની પ્રવૃત્તિ વિનાની, નિશ્ચય દ્રષ્ટિ વ્યર્થ છે. પરમ યાગીવર્ય શ્રી આનંદઘનજી મહારાજે શ્રી. સંભવનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે :~
કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ ! પણ કારણ વિણ કારજ સાધીયે રે, એ નિજમત ઊનમાદ ॥
અર્થાત્–જે વ્યક્તિ કારણ વિના કાર્ય ની નિષ્પત્તિ ઈચ્છે છે, તેવાઓની તિના વિભ્રમ થયા જ કહેવાય.
ગમે તેવા હોશિયાર તારૂં (પાણીમાં તરી શકનાર) પાણીમાં પડીને હાથપગને હલાવે નહિ તેા તરવાની કળાનું
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જ્ઞાન જાણતા હોવા છતાં પણ પાણીમાં ડુબી જઈ પ્રાણને ગુમાવે છે.
વળી નિશ્ચયનયના ત્યાગ કરી એકલા વ્યવહારનય જ માનવાથી પણ યથાજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અને યથા તત્ત્વજ્ઞાન વિના, મેાક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી.
માટે જ આગમમાં “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષ ઃ ” કહ્યું છે. જેમાં જ્ઞાનાંશ તે નિશ્ચય અને ક્રિયાંશ તે વ્યવહાર છે. તે બન્નેથી જ મેાક્ષ થાય છે. કોઈ એકથી મેાક્ષ થતા નથી. આત્મિક ઉત્થાન કંઈ આપે!આપ સધાતું નથી. તે માટે કેટલાક નિયમને અનુસરવુ પડે છે. અને અનુભવીએના ઉપદેશ મુજબ જીવનચર્યા ઘડવી પડે છે. આવી જીવનચર્યામાં અનેક પ્રકારના શાસ્ત્રીય વિધિ નિષેધાને અનુસરવાનું અને આધ્યાત્મિક તાલીમ લેવાનુ પ્રાપ્ત થાય છે. તેવા આચરણને વ્યવહારમા કહેવાય છે. એવા વ્યવહારો ના હેતુ, મહાપુરૂષાએ નિર્મિત વિધિ-નિષેધાના મા અનુસરણમાં એક માત્ર રાગ-દ્વેષની પરિણતીને નબળી પાડવાના છે. વિધિ-નિષેધના સર્વ સામાન્ય નિયમે તે ઉત્સ`મા` છે. ધારી મારૂપ છે. રાગ-દ્વેષની પરિણતીને નબળી પાડવાના હેતુએ ગ્રહણ કરાતા ઉત્સગ માર્ગોમાં, સયેાગ વશાત્ રાગ-દ્વેષ ઓછા થવાના બદલે વૃદ્ધિ પામવાનું કોઈ નિમિત્ત ઉપસ્થીત થઈ જાય તે, તેવા ટાઈમે જ્ઞાનીઓની આજ્ઞાનુસાર તે મામાં પલ્ટો પણ કરવા પડે, તેને અપવાદમાર્ગ કહેવાય. એટલે ઉત્સગ કે અપવાદમા અંગેનુ
Page #258
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૯
જ્ઞાનીઓનું ફરમાન એકાંત નથી. નિશ્ચયદ્રષ્ટિ જાળવવા ટાઈમે કેટલીક વાર વ્યવહારના આચરણમાં કેટલીક મુશ્કેલીએના સામના પણ કરવાના હોય છે. એ વાતનેા જૈન દાનિકને ખરાબર ખ્યાલ હોવાના કારણે જ, વ્યવહારમાં ઉત્સગ અને અપવાદ એવા એ વિભાગેા મતાવ્યા છે. જૈનદન તે સ્યાદ્વાદદન છે. માટે જ કહ્યું છે કે :—
नयकिंचि वि पडिसित्तुं, नाणुष्णाय जिणवरं देहि । मत्तं मेहुणभावं, ण तं विणा रागदोसेहिं ॥
અર્થાત્ એક મૈથુનને વર્જીને અન્ય કોઈમાં એકાન્તતત્ત્વ નથી. કેમકે મૈથુનની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વિના થઈ જ શકતી નથી. બાકીના કાર્યામાં શુભાશુભ બન્ને પ્રકારના અધ્યવસાય હોય છે. માટે કાઈ ના એકાન્ત નિષેધ નથી કે એકાન્ત સ્વીકાર નથી. જીવહિ ંસા એ નિષેધ કા હાવાછતાં સ્યાદ્વાદ દ્રષ્ટિએ તે અંગે કહ્યું છે કેઃ—
असुह परिणाम हेउ, जीवा बाहोत्ति तो मय हिंसा । जस्सउण सोणिमित्तं, संतोविण तस्स साहिंसा ॥
અર્થાત જીવહિંસા એ અશુભ ભાવનાનું કારણ અને તે 'િસા કહેવાય છે, અને અશુભ ભાવનાનું કારણ ન અને તે તે હિંસા, અહિંસા સમજવી જોઈ એ. જેમ પાણીમાં બુડતી સાધ્વીને બહાર કાઢવી, તેમાં અપકાયની હિં'સા દેખાય છે, પરંતુ અશુભ ભાવના નહિ હેાવાથી તે અહિંસા જ છે.
ઉત્સગ અને અપવાદને એકાંતસ્વરૂપે સ્વીકારી લઈએ તેા લાભના બદલે નુકસાન થાય. માટે તેમાં પણ અનેકાંત
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ખ્યાલ
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો યા સ્યાદ્વાદદ્રષ્ટિ હોવી જોઈએ. કેટલાંક કાર્યો બહારથી નિષેધરૂપ હોવાછતાં, ધર્મના રક્ષણમાટે એવાં નિષેધ કાર્યો કરવામાં પણ, આધ્યાત્મિક દ્રષ્ટિએ લાભ દર્શાવ્યો છે.
(૧) ઠાણાંગ સૂત્રમાં તથા બૃહત્કલ્પસૂત્રમાં કહ્યું છે કે કાદવમાં તથા જળમાં ખૂચેલી સાધ્વીને બહાર કાઢતાં થકો, સાધુ – સાધ્વીના પગમાં કાંટો કે ખીલે વાગે અથવા આંખમાં રજ પડે અને કોઈ કાઢનાર ન હોય તે તેઓ પરસ્પર કાઢે.
(૨) શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને નદી ઉતરવાની તથા ખાડામાં પડી જાય તે ઝાડની ડાળી કે ઘાસ વગેરે પકડીને બહાર નીકળવાની આશા છે.
(૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે શિષ્યની પરીક્ષા કરવા સારુ, ગુરૂ, તેના પર ખોટા દોષ આપે.
(૪) રાયપસણું સૂત્રમાં, ચિત્રપ્રધાને કપટ કરીને ઘડા. દોડાવી પ્રદેશ રાજાને શ્રી કેશીગણધર મહારાજાની પાસે ઉપદેશ પમાડવા લઈ ગયા. તેમાં અનેક જીવને ઘાત થયે હોવા છતાં, શુધ્ધ પરિણમી હોવાથી તેને ધર્મની દલાલી કહી છે. પણ પાપની દલાલી કહી નથી.
(૫) શ્રી જ્ઞાતાસૂત્રમાં શ્રી સુબુદ્ધિપ્રધાને શ્રી જિતશત્રુ રાજાને સમજાવવા સારૂ, ગંદાપાણીને સાફકરવા હિંસા. કરી તે પણ ધર્મના વાસ્તે કહી છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૪૧ (૬) શ્રી મલ્લિનાથ સ્વામીએ છ રાજાઓને પ્રતિબંધવા સારૂ મેહનઘર બનાવી પિતાના પરનો મેહ હઠાવવા સારૂ પોતાના સ્વરૂપની એક પુતળી ઉભી કરી તેમાં હંમેશાં આહારપાણી નાંખતાં લાખો જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા.
આ બધી હકિકતો ઉત્સર્ગમાર્ગની નહિં હતાં અપવાદમાગની છે. અહીં એક વાત ચોક્કસ ધ્યાનમાં રહેવી. જોઈએ કે સંયમના ધ્યેય અને પાલન માટે જ અપવાદ સેવવાને છે. અપવાદ એ કંઈ સર્વસાધારણ, ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય એ ધેરીમાર્ગ નથી. અપવાદ છે. ખાસ કારણવસાત્ જ સેવાય. એનું ધ્યાન ન રખાય તે. શીથિલ અને ઉન્માગી બની જવાય. અપવાદ એ કંઈ સગવડીઓ ધર્મ નથી. તેનું સેવન, જ્ઞાનીઓની આજ્ઞા મુજબનું જ હોવું જોઈએ.
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૮ આત્માની સ્વભાવસ્થિતિ
અનંત પ્રદેશી એવું જીવદ્રવ્ય તે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનંત ગુણવાળું છે. તેના પ્રત્યેક ગુણમાં અનન્ત પર્યાય છે. તે સર્વ, જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સંબંધિત છે. દરેક જીવે પિતાના આત્માના વિષયમાં એવું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આત્માને બધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષવિના છેડેલું બાણ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષવિના કરાતી સર્વપ્રવૃત્તિઓ નિરર્થક બને છે.
આત્મસ્થિતિ પર વિચાર કરવાના સમયે, દ્રષ્ટિ બે સ્થિતિઓ પર જાય છે. (૧) સ્વભાવસ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ.
શુદ્ધચેતનાભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હોય છે, તે સ્વભાવસ્થિતિ છે. એવી સ્વભાવસ્થિતિથી વિપરીત જે સ્થિતિ વતે છે, તે વિભાવસ્થિતિ છે. સ્વભાવસ્થિતિને વિચાર જાગૃત થાય તે જ વિભાવસ્થિતિને વિભાવરૂપમાં સમજી શકાય છે. પ્રકાશને સ્વરૂપને સમજે તે જ અંધકારને અંધકારરૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીવોને સ્વભાવસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એ જીવ, વિભાવસ્થિતિમાં હોવા છતાં પણ વિભાવતા સમજી શકતા નથી. તેઓને એ ખ્યાલ નથી હોતો કે એ વિભાવસ્થિતિ ત્યાજય છે. અને તેથી જ વિભાવસ્થિતિની ભયંકરતા તથા તેના ફળસ્વરૂપે ભેગવાતી
Page #262
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવ સ્થિતિ
દુઃખાની પરંપરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી. તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાર્દિ પરભાવના વિષયમાં જ આત્મભાવની કલ્પના કરે છે.
૨૪૩
-
વિપરીત કલ્પનાના કારણથી-પરભાવ નિમિત્તથી રાગદ્વેષ–અને મેહાદિ વિભાવ ઉત્પન્ન થાય છે. મન–વચન અને કાયયેાગની પ્રવૃત્તિએ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામસ્વરૂપ ક બન્ધનાની જાળમાં જીવ
સાતે જ જાય છે. માટે તે અન્યનાથી મુક્ત અનાવી, સ્વભાવસ્થિતિમાં રાખી, જીવને પરમ સુખના ભક્તા બનાવવાને માટે આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયને વિચાર કરવા જોઈ એ.
ઃઃ
""
· 99
” એવી “હું આત્મા છું પ્રખલ ધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્તશક્તિ અને તેના જ્ઞાતા-દ્રષ્ટિ આદિ ગુણાને વિચાર કરવા. આત્માના પ્રત્યેક અંશમાં હું અનન્ત મળવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવાને માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણાનુ સ્વરૂપ સમજવું જોઈ એ. કારણ કે તે અનન્ત ગુણાના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવદશા કહેવાય છે.
આત્મ સ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણતાનું નામ જ સ્વભાવધમ છે. પેાતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધઉપયોગમાં પ્રવૃત્ત રાખવા તે જ આત્મધર્મ છે.
કેવલજ્ઞાન અને કેવલદન, તેજ અનન્તજ્ઞાન તથા અનન્તદર્શીન છે. એ બન્ને એક એક છે. તા પણ શેય
Page #263
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (જાણવાલાયક પદાર્થ) અનન્ત હોવાથી અનન્તરેયના વિશેષ ધર્મ અને સામાન્યધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન એક એક હોવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનઃદર્શન કહેવાય છે. અર્થાત્ તે બન્નેનું અનન્તપણું અનંત યને અવલંબી છે.
ત્રણે લોકમાં રહેલા દ્રવ્યની અતીત–અનાગત અને વર્તમાન કાળની ઉત્પાદ-વ્યય અને ધૃવરૂપ ત્રણ પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અન્તરહિત અનન્તજ્ઞાન અને અનન્તદર્શન કહેવાય છે. વસ્તુને ભાવ તે વિશેષ અને સામાન્ય એમ બન્ને યુક્ત હોય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે. દ્રવ્યમાં. વિદ્યમાન વિશેષ ધર્મ, અનન્ત હોવાથી સામાન્યધર્મ પણ
અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હોઈ શકતું નથી, અને વિશેષરહિત સામાન્ય હોતું નથી. પરંતુ એ બનેપણું વસ્તુમાં સંલગ્ન જ છે. માટે બનેની અનંતતા છે. અનન્તયના વિશેષ ધર્મને જાણવાવાળે આત્માને જે ગુણ છે, તે અન
તજ્ઞાન છે. એ પ્રમાણે અનન્તયના સામાન્યધર્મને જાણ વાવાળા જે ગુણ આત્માને છે, તે અનન્તદર્શન છે. જ્ઞાન, આત્માને મુખ્યગુણ છે. શેયને જાણવું તે જ્ઞાનનો ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાન વડે અનન્ત અતીત–વર્તમાન અને અનાગતધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ, હશે, અને છે, તે ધર્મ, શેયના છે. પરંતુ તે સર્વને જાણવાને. ધર્મ જ્ઞાનમાં છે. તે જ્ઞાનદ્વાર જ આત્મા, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫
આમાની સ્વભાવ સ્થિતિ સાથે જાણે છે, અને દેખે છે. જે અતીતકાળમાં થયા છે, અને ભવિષ્યકાળમાં થશે, તે અછતા પદાર્થ કહેવાય છે.
અતીત અને ભાવિ, સર્વ પદાર્થ, પિતપિતાના સમયમાં જે પ્રકારે રહે છે, તે પ્રકારે વર્તમાનકાળમાં કેવળજ્ઞાની કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન, એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય, તે તે એક પણ પદાર્થને કઈ સમયે જાણી શકે નહિ. કેમકે એક પદાર્થોમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાની જે એક પછી એક, કમથી જાણવા માંડે તો તે દીર્ઘકાળ સુધી પણ જાણ ન રહે. માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાની જાણી શકે છે.
આ કેવલજ્ઞાને પગ અને કેવલદર્શને પગ દ્વારા આત્મા, પાતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને આવા જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે, તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય, ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજ. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની યા સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે.
હવે ચારિત્રઅંગે વિચારતાં અનન્તવસ્તુઓ પ્રત્યે ક્રોધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્તચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનન્તપર્યાય યુક્ત છે. પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે. તથા પિતાથી ભિન્ન એવા અજીવ દ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ, એ જ ચારિત્રની પરિણતિ છે. પરરમણતા નિવારી,
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિણતિને પરભાવથી રોકી સ્વરૂપમાં રાખવી, તે જ ચારિત્રની અનન્તતા છે. સર્વ જેથી અનંતગણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગણ થાય છે. એવી અનેક વર્ગણાઓને એક સ્પદ્ધક થાય છે. એ સર્વ સંયમસ્થાનકનાં અસંખ્યષણુણવિધિથી અસંખ્યષગુણ કરવાથી સર્વોત્કૃષ્ટ સંયમસ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વ ચારિત્રગુણ, નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તતા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુદ્ગલફળઆશંસારૂપ દોષરહિત એવું સ્વરૂપસ્થિરતારૂપ જે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસંગતા, પરમક્ષમા, પરમમાર્દવ, પરમ આર્જવ, પરમ નિર્લોભતા રૂપ સ્વરૂપ એકત્વ, ચારિત્રધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણાથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટવીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખંડ કરવામાં આવે તે અનન્ત સૂમભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય કહેવાય છે.
અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનનવીર્યની પ્રવૃત્તિ, અન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વિર્યગુણ તે સર્વગુણને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપગવિના વીર્યની પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે વીર્યને સહાયકરનાર તે જ્ઞાનગુણ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણ સહાયક હોય છે. આ અનન્તગુણનિધાનસમૂહ,
Page #266
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૪૭
સંસારી અને સિદ્ધ સર્વ જીવમાં છે. સંસારી જીમાં આ ગુણનિધાન, કર્માવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્યાવરણથી રહિત છે. અર્થાત્ પ્રગટરૂપે છે.
જે જીવને આ અનંત ચતુષ્કગુણ પ્રગટ થઈ ગયેલ છે, તે જીવેમાં પણ પ્રગટ થયાની પહેલાં અનાદિકાળથી તે ગુણ કર્યાવરણદ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણો હટી જવાથી તે ગુણ તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્તગુણનો અધિપતિ આ આત્મા, પાંચલબ્ધિસહિત પણ છે. તેમાં જ્ઞાનાદિ અનન્તગુણની પ્રવૃત્તિમાં અન્યનગુણ જે સહાય કરે છે, તે “દાનલબ્ધિ ” છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “લાભલબ્ધિ” છે. પિતાના જ્ઞાનાદિ અનન્તગુણને ભેગવવા તે “ભેગલબ્ધિ ” છે. જ્ઞાનાદિ અનન્તગુણના પર્યાને સમયે સમયે ઉપભોગ. કરાવે તે “ઉપગલબ્ધિ” છે. સર્વગુણની પ્રવૃત્તિરૂપ સ્વરૂપમણમાં અપ્રયાસે–સહજપણે અનન્ત આત્મશક્તિની કુર્ણ સહાયતા તે “વીર્યલબ્ધિ” છે.
તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાને ઉપભોગ, સ્વ સર્વપરિણતિસહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પાંચે લબ્ધિઓ આત્મામાં હોય છે.
ઉપરોક્ત ગુણ તથા લબ્ધીની વિવિધતા આ પ્રમાણે છે. આત્માના ગુણ અનન્ત છે. તેમાં મુખ્ય ગુણ ઉપયોગ છે. તે ઉપગ ગુણમાં પણ જ્ઞાનપગ પહેલે છે. માટે સર્વ પ્રથમ એ જ્ઞાનગુણ ઉપર વિચાર કરે જરૂરી છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો કાલેકમાં જે વર્તમાન કાળે વત્તી રહ્યા છે, ભૂતકાળમાં વર્તતા હતા, અને ભવિષ્યમાં વર્તશે, તે બધા સ્વયંના અને પરના ભાવ રેય છે. અર્થાત્ જાણવા એગ્ય છે. તેને જાણનાર, આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલ જ્ઞાનગુણ છે. તે જ્ઞાન, આત્માનો સ્વધર્મ છે. સર્વ વિશેષને જાણકાર છે. આત્મા પિતાના તે જ્ઞાનગુણદ્વારા જાણે છે. માટે જ્ઞાન તે જાણવાલાયક કાર્યનું કારણ થયું. અહિં ઉપાદાન કારણ કાર્યતા એક સમયે વર્તે છે. અને જાણવારૂપ કાર્યની પ્રવૃત્તિ તે વીર્યના સહકારથી થતી ક્રિયા છે. ગુણની પ્રવૃત્તિ વિના કાર્ય હોઈ શકે નહિં. જો ગુણની પ્રવૃત્તિ વિના પણ જાણવારૂપ કાર્યને માનવામાં આવે છે તે દર્શને પગના સમયે જ્ઞાને પગ પણ હોવો જોઈએ. પરંતુ દર્શને પગના સમયે જ્ઞાનગુણનું નિરાવરણપણું હોવા છતાં પણ ક્રિયાવિના ઉપગ વર્તતે. નથી. તેમાં તે કારણભૂત જ્ઞાનગુણદ્વારા સર્વ રેયભાવે જાણી શકાય છે. તેમાં જાણવાવાળે આત્મા, કર્તા છે.
હવે દર્શનગુણની વિવિધતા ઉપર વિચાર કરતાં કહ્યું છે કે – “ર્શન દૂરથ માવાનાં જ રોતિ મા " અર્થાત્ દેખવાવાળે આત્મા, દર્શનગુણથી દેખવાલાયક સર્વ પદાર્થોને દેખે છે. અર્થાત્ દેખવું તે કાર્ય, દર્શનગુણ તે કરણ, અને દર્શનગુણની પ્રવૃત્તિ તે ક્રિયા, એ દર્શનગુણનું ત્રિવિધ પરિણમન જાણવું. ત્યાં દેખનાર આત્મા, કર્તા છે.
- હવે ચારિત્રગુણની વિવિધતા ઉપર વિચાર કરીએ તે શુદ્ધાત્મ પરિણતિરૂપ નિજરમ્યમાં રમણ કરવું તે કાર્ય,
Page #268
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૪૯
અનન્ત ચારિત્રગુણ તે કરણ, અને ચારિત્રગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. આ પ્રમાણે ચારિત્રગુણનું ત્રિવિધ પરિણમન જાણવું.
વળી દાન તથા લાભગુણની ત્રિવિધ પરિણતિ અંગે, દાનગુણ તે કરણ, દાનગુણની પ્રવૃત્તિ તે ક્રિયા અને સહુકારરૂપ દાન આપવું તે કાર્ય છે. તે સના સ્વામી આત્મદાતા છે. એવી રીતે લાભગુણ તે કરણ, સ્વરૂપલાભની પ્રાપ્તિ તે કા, અને લાભગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. વળી ભાગ અને ઉપભોગની ત્રિવિધતામાં, ભોગવવા યેાગ્ય જે પ્રગટ આત્મસ્વરૂપ અનન્ત જ્ઞાનાદિગુણ છે, તે ભાગગુણદ્વારા ભોગવાય છે, માટે ભોગગુણુ કરણ છે. ભોગવવાપણું તે કા છે. અને ભોગગુણુની પ્રવૃત્તિ તે ક્રિયા છે. ત્યાં ભોગવનાર આત્મા ભોકતા છે. આ પ્રમાણે ઉપભોગગુણના વિષય અંગે પણ સમજવુ’.
પેાતાની શક્તિ અનન્તગુણુપર્યારૂપ તેના આધાર આત્મા છે. તથા તે શક્તિના ગ્રાહક પણ આત્મા છે. અને તે શક્તિની વ્યાપક તન્મયતારૂપ અવસ્થાવન્ત પણ આત્મા જ છે. એ પ્રમાણે પ્રગટ થયેલ આત્માના અનેક અભિલાપ્ય તથા અનભિલાપ્ય ગુણની ત્રણે પરિણતિયા પર વિચાર કરીએ તે। પારિણામિકપણાથી જે અવ્યાબાધાક્રિ અનન્ત ગુણના કાર્યના કર્તા, આત્મા છે. ગુણ, કરણ છે. અને કરણનું જે ફળ તે કાર્ય છે. અને ગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. તે કરણ, કાર્ય અને ક્રિયાના કર્તા આત્મા છે. એ
Page #269
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અનન્તગુણુપર્યાય, નિરાવરણુ સકલ પુદ્ગલસ`ગરહિત થવાથી, સંપૂર્ણ સત્તા જે તિાભાવીપણે છે, તે પ્રગટ થાય છે. તેના પ્રગટીકરણથી સુખના પ્રમાણને સ્પષ્ટપણે દર્શાવતાં શ્રી વીરવિજયજી મહારાજે એક પ્રભુસ્તવનમાં કહ્યુ` છે કેઃ—
પ્રાપ્ત થવાવાળા આત્માના અવ્યાબાધ
૨૫૦
“તુમ સુખ એક પ્રદેશનુ રે, વિમાવે લાકાકાશ,’
આત્માના એકએક પ્રદેશમાં અનન્તગુણ, અનન્તપર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલા છે તે અનન્ત છે. કેવલજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખડ ન થઈ શકે તે ખડને વિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા વિભાગેાનું પ્રમાણ બતાવતાં શ્રી સનદેવાએ કહ્યું છે કે લેાક તથા અલાકાકાશના એક એક પ્રદેશમાં સુખના એકએક અવિભાગ રાખવામાં આવે તે પણ લોકાલેાકરૂપ સ` આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત્ આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગ અંશે અનન્તગુણા છે. અર્થાત્ આત્મિક સુખ અનન્ત છે. જગતના અજ્ઞાની પ્રાણીએ વાસ્તવિક સુખથી અનભિજ્ઞ હોવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈન્દ્રિય જન્ય સુખને જ સુખ માનીને સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોવાથી સુખના ખદલે દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્યસુખ તે સ્વાધીન નથી.
Page #270
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૫૧ તે તે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખ તે પુદ્ગલકર્મને વિપાક છે. પરવસ્તુના કારણુ દ્વારા ઉત્પાદિત સુખ તે શાશ્વત હેઈ શકતું નથી. કેમ કે તે સંયોગિક સુખ હોવાથી સંગના વિયેગમાં તે જ સુખ, દુઃખનું કારણ બની જાય છે. એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કેઈપણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી, જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વભાવિક છે, જે કઈ અન્યદ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું સુખ આત્મામાં હંમેશા માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાળું નથી. અર્થાત ખુદ પિતાનામાંથી જ પ્રગટ થાય છે. તે સુખ પોતાનામાં જ હોવા છતાં પણ જીવ, અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે. જેથી તેને અનુભવ પણ અજ્ઞાની જીવને માટે તે કઠિન છે. આ વાસ્તવિક સુખને કોઈપણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે, તેઓને જ તે અવ્યકત સુખને અનુભવ હોઈ શકે છે. તે નીચેના દ્રષ્ટાંતથી સમજી શકાશે.
એક મહાઅરણ્યવાસી મ્લેચ્છ અરણ્યમાં રહેતે હતે. એક વખત પિતાના અધવડે ખેંચાઈને ભૂલે પડેલે એક રાજા તે અટવીમાં આવી ચડે. મ્લેચ્છે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પિતાને સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની તેણે બહુ જ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પોતાની સાથે લીધે. અને સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો..
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
રાજસમૃદ્ધિના ઉપભોગ કરતા તે મ્લેચ્છને એક વખત પેાતાના નિવાસસ્થાન અરણ્યનુ સ્મરણ થવાથી રાજાની આજ્ઞા લઈ પેાતાના નિવાસસ્થાને આવ્યેા. ત્યારે અરણ્ય વાસિઓએ તેને પૂછ્યું કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ છે? મ્લેચ્છ તે સ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કોઈ નહી હોવાથી તે સુખ બતાવી શકયા નહિ. આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ છે. કેમકે તે સુખને કોઈપણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધ મનુષ્ય, સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતા નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતો નથી. કેમકે તેનું તેને લેશમાત્ર પણ જ્ઞાન નથી. જેમ યતિનું સુખ, વિશેષ પ્રકારના ક્ષયે પશમ ભાવયુક્ત હોવાથી યતિસિવાય ખીજો કોઈ તેના અનુભવ કરી શકતું નથી. આરાગ્યસુખને રેગગ્રસ્ત પ્રાણી સમજી શકતા નથી, તેમ આત્મિક—અવ્યાબાધ સુખનું તાત્ત્વિક સ્વરૂપ, બુદ્ધિ ગમ્ય નહી. હાવાથી સર્વથા અચિન્હ અર્થાત બુદ્ધિથી અવણૅનીય છે.
જ્ઞાનાદિ ગુણેાની અનન્તતા, આત્મિકનિ લતા, સમકિતી જીવને શ્રદ્ધાગાચર છે, પૂર્વધરને પરાક્ષભાસન ગેચર છે, અને કેવલિને પ્રત્યક્ષગોચર છે. આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્તજ્ઞાનાદિગુણ છે. એક એક ગુણુના અનંત પર્યાય છે. અને તેમાં અન તસ્વભાવ છે. પરંતુ તે સ તે કેવલજ્ઞાનથી જ જાણી શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ સમુદ્રના પ્રબલ જળને અજલીથી
Page #272
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૫૩ માપવું તથા સમુદ્રમાં ઉડતી તરંગોને ગણવી એ અસંભવ છે, તે પણ કલ્પનાથી માની લઈએ કે એ પણ શકિતવાન કઈ કદાચ હોય. પરંતુ તેવા શકિતવાનથી આત્માના ગુણોની અનંતતા ગણી શકાતી નથી. તે ગુણની અનન્તતાને કેવલી ભગવાન હતા તેવા છતાં પણ વચનોગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ અનન્ત છે. એક આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્ય ગુણ, દાનગુણ, લાભગુ, ૨પરૂપીગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ, ઈત્યાદિ અનન્તગુણ છે. તે સગુણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાયરૂપ છે. કેઈ સમયે તે ભિન્નક્ષેત્રી હોઈ શકતા નથી. તે અનન્તગુણ પર્યાને એક પિંડ એ આત્મા છે. માટે એકરૂપ છે.
છવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથપૃથફરૂપે પિતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે. સમ્યકત્વ નિર્ધાર કરવાનું કામ કરે છે. અમૂર્તગુણ અપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વગુણ પિતપોતાના કાર્યના કર્તા છે. કાર્યભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્ય ધમે કરી ત્રણ પ્રકારે છે. પરન્તુ કેઈસમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હોવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના અનન્તગુણ ભિન્નભિન્ન કાર્ય કરતા હોવા છતાં વસ્તુધર્મથી ભિન્ન નથી. જો કે કાર્યો ભિન્નભિન્ન
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો હોવા છતાં પણ ભેદરહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે. અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે. આ આત્મા, છ એ દ્રવ્યના ગુણ–પર્યાય ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનન્તગુણ લક્ષ્મીને કર્તા છે, અનન્તગુણરૂપ પર્યાયને ભેટતા છે, સ્વપરિણતિરૂપ ઘરને “રમતા” છે, જ્ઞાનાદિ ગુણસમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણ કરનારે છે, અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમુહને જ છે. એ સર્વશક્તિએ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાવ એ પંચાસ્તિકાયમાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિકાય સ્વતંત્રકર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણુવલંબી બની કાર્ય કરે તે “કર્તા” કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિકાર્યને કર્તા જીવ છે. અન્યદ્રવ્ય તે ઉત્પાદ-વ્યય એવં ધૂયરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણ એ છે કે જીવસિવાય અન્ય દ્રવ્યના ધર્મ તે તે દ્રવ્યના પ્રતિપ્રદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતા જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વર્તન વારૂપ એકત્રિત પ્રવર્તન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશ સમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે, માટે તે જીવદ્રવ્ય કર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવદ્રવ્યમાં પણ અનન્ત ગુણ તથા અંનતપર્યાય છે. પરંતુ તે પોતાના ગુણને જાણતા નથી. અને આત્મા પિતાના જ્ઞાનાદિ આત્મગુણોને તથા અનન્ત પર દ્રવ્ય અને તેના પણ અનન્ત ગુણોને જાણી શકે
Page #274
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૫૫
છે. જાણવું એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્ર ગુણ દ્વારા આત્મા પોતાના ગુણેમાં રમણ કરે છે, માટે આત્મા સ્વરૂપનુભવી છે. જે કર્તા હોય છે, તે જ ભોક્તા હોઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભક્તા હેઈ શકો નથી. જે કર્તા-જ્ઞાતા-ચારિત્રવત અને ભક્તા છે, તે જ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરોક્ત જ્ઞાનાદિના અનન્તનિધિનો પ્રગટ રૂપે ભોગ કરે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે.
જે આત્માના અનંત ચતુષ્કાદિ ગુણે બિલકુલ નિરાવરણ બની પ્રગટ થયા છે, તે જ અવ્યાબાધ સુખનો ભક્તા છે. તે જ પરમેશ્વર છે. અનન્તગુણોની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનંત ગુણનું પ્રગટરૂપે મળવું તે જ ઈશ્વર શેધન યા ઈશ્વર પ્રાપ્તિને તાત્પર્ય છે. આત્માના અનન્તગુણનું સ્વરૂપ તે જ ઇશ્વરત્વ યા ધર્મ છે. મોક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા, ઈશ્વર બને છે. સર્વ સંસારી આત્માઓમાં પણ આ રીતે ઈશ્વરતા તિભાવે વિદ્યમાન છે. પોતાના જ્ઞાન દર્શનાદિગુણ ક્ષાયિક ભાવે પ્રગટ થાય ત્યારે જ પોતાની અનન્તરિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ, અહીંતહીં દોડ્યા જ કરે છે, કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગધ બીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણ, પિતાની અનન્તરિદ્ધિને ખ્યાલ નહીં હોવાથી અન્ય સ્થાને સુખપ્રાપ્તિ માટે
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ વ્યર્થ દેડધામ કરે છે. અધ્યાત્મી ગિવર્ય શ્રી આનંદઘનજી મહરાજે ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે – પરમ નિધાન પ્રકટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય જિનેશ્વર; જાતિ વિના જુઓ જગદીશની, અધઅંધ પુલાય જિનેશ્વર
ધર્મ જિનેર ગાઉ રંગશું. આત્મહિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આત્માને, સ્થાને સ્થાને શોધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વારતવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાન દ્રષ્ટિથી રહિત પુરૂષે સ્વેચ્છા નુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાનચક્ષુહીન ગુરૂ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી સ્વદેહમાં રહેલ આત્મતત્વરૂપ નિધાન પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધ ચૈતન્ય છે, પરંતુ વિભાવમાં પ્રવર્તાવાથી જીવ, પુગલના સંગાથી પિતાનું ભાન ભૂલી ગયું છે. અને તેથી જ પિતે પરમાત્મા સદૃશ હોવા છતાં ભિક્ષુક બની પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ સ્વયંને ઓળખતું નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શોધ કરે છે. પરંતુ જેમ પ્રકાશત્પાદક વસ્તુની સહાયતાથી કોઈપણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મ તત્વને જેવાને-સમજવાને માટે પરમાત્માની દિવ્ય જ્યોતિ
Page #276
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૫ જોઈએ, કે જેના દ્વારા જ સ્વસ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપ તિ વિના કેવલ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાનદ્રષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. વળી પણ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે – ધરમ ધરમ કરતે જગ સહુ ફિરે, ધરમ ન જાણે હે મમ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણગ્રહ્યા પછી, કેઈ ન બાંધે હે કર્મ જિનેશ્વર,
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું. અર્થ–આ દુનિયામાં ધર્મ–ધર્મ કરતા કરતા તે બહુ ફરે છે. પરંતુ ધર્મને મર્મ તે જાણતા જ નથી. જેઓ ધર્મનાથ ભગવાનનું શરણું લઈને તેમની આજ્ઞાને સાર જાણવાવાળા પ્રાણી છે, તેવા છે તે ભવભ્રમણના હેતુરૂપ કર્મ બન્ધ કરતા જ નથી. અર્થાત્ અતિનિકાચિત કર્મબંધ કરતા નથી.
સ્વયંને ધમી માની માત્ર બાહ્યક્રિયામાં જ રક્ત બની રહી અહંભાવી થઈને ફરનારાઓ આત્માના અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અને અનન્તવીર્યરૂપ વાસ્તવિક આત્મધર્મના મર્મને તે જાણતા જ નથી. આત્મા કંઈ અન્ય કોઈ ધર્મ નથી, પરંતુ તે અનન્તચતુષ્ક ધર્મવાળા
૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે છે. આ આત્માને જે ધર્મ છે, તે જ ધર્મનાથ ભગવાનને ધર્મ છે. કેમકે શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત ધર્મનાથ ભગવાનના ચરણકમળનું જેણે શરણ લીધું છે. તેણે આત્મધર્મનું જ અવલંબન લીધું છે. અર્થાત્ ધર્મનાથ ભગવાનનું શરણ પ્રાપ્ત કરનાર જ અન્તર–આત્મતત્ત્વ પ્રાપ્ત કરીને ઈશ્વરત્વ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આત્માને એ ખબર નથી હોતી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મની પ્રાપ્તિ નહિં થવાથી કર્મબંધન થતું જ રહે છે. કર્મબંધન રોકાઈ જાય, યા મન્દ પડે અને પરમાત્વભાવ પ્રાપ્ત થવા માંડે ત્યારે જ આત્મામાં ધર્મની ઉત્પત્તિ થવા માંડે છે. એ જ ધર્મનું રહસ્ય છે. કેવલ ધર્મ–ધર્મ કરીને બેલતા-ફરતા આ રહસ્ય સમજતા નથી. આ રીતની ધાર્મિક પ્રવૃત્તિઓ, ધર્મ પ્રાપ્તિમાં સહાયક હેવાથી તે પ્રવૃત્તિઓને “ઉપચાર ધર્મ” કહેવાય છે. નિશ્ચયથી તે તે બાહ્યપ્રવૃત્તિ ધર્મ નથી. ધર્મનું આ રહસ્ય કેવી રીતે સમજી શકાય છે, તે માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી વિમલનાથભગવાનના સ્તવનમાં કહ્યું છે કે
તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા કે આંજીજી ! લયણ ગુરૂ પરમાત્ર દીએ તબ, ભ્રમ નાંખે સવિ ભાજી | સેવે ભવિયા વિમલ જિનેશ્વર.
આ હકિકતની પુષ્ટિ કરતાં શ્રીમાન્ આનંદઘનજી મહારાજે પણ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે –
Page #278
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવસ્થિતિ
પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર; હૃદય નયણ નિહાળે જંગધણી, મહિમા મેરૂ સમાન જિનેશ્વર, ધ જિનેશ્વર ગાઉ રંગથ્થું ॥
•
૨૫૯
આ બન્ને ગાથાએના અર્થ ઉપર વિચાર કર્યાં પહેલાં, આ ગાથાઓમાં જે ભાવરહસ્ય રહેલું છે, તે અનુસારે એક ભિક્ષુકનું દ્રષ્ટાંત “ ઉપમિતિ ભવપ્રપંચ કથા નામે ગ્રંથમાં આપેલું છે, તે ઉપર સંક્ષેપમાં વિચાર કરીએ.
""
એક ભિક્ષુક (મેહમૂઢ સંસારી જીવ ) કદન્ન-ખરામતુચ્છ અન્ન લઈને બેઠો હતા. બુદ્ધિની વિકલતાના કારણે પેાતાની પાસે રહેલા કુત્સિત અન્ન ઉપર તે ભિખારીને ખૂબ જ મમત્ત્વ બુદ્ધિ હતી. તે અન્નને તે ઉત્તમરૂપે માનતા હતા. એક દિવસ રખડતા ભટકતા તે ભિક્ષુક સર્વજ્ઞશાસન રૂપી મંદિરના દરવાજે પહોંચ્યા. ત્યાં કવિવર (ક માર્ગ આપે, રસ્તા કરી આપે ) નામના દ્વારપાલે તે ભિક્ષુકની ચેોગ્યતા જોઈ, આ મંદિરનાં મજબુત દ્વાર ખાલી આપ્યાં. ભિક્ષુક અંદર ગયા, અને ત્યાં તેને સજ્ઞ પ્રભુનાં સામાન્ય દર્શન થયાં. તેવામાં ત્યાં તેને એક દયાલુ ગૃહસ્થ ( ધ એધ મત્રી ) મલ્યા. તે ગૃહસ્થે તે ભિક્ષુકને સમજાવી, શાત્ત્વન દ્વારા વિશ્વાસ આપી તેને અનાદિ વ્યાધિ ( મિથ્યાત્વ રૂપી વ્યાધિ ) દૂર કરવાને માટે પાણી પાયું, અજન કર્યું, અને પરમાન્નનું ભાજન કરાવ્યુ.. જેથી તે ભિક્ષુક,
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અનાદિ વ્યાધિથી મુક્ત બન્યા. જેથી તેને તે ગૃહસ્થ ઉપર દ્રઢ વિશ્વાસ થયા કે આ ગૃહસ્થ મારા પરમ હિતેચ્છુ છે. જેથી તેને વાસ્તવિક તત્ત્વની રૂચિ થઈ (સમક્તિની પ્રાપ્તિ થઈ ). તેના અજ્ઞાન( મિથ્યાત્વ )રૂપી નેત્રદોષ દૂર થયા. અને મિથ્યાભાવમાં રમણ કરાવનાર મેહના નાશ થતાં જ તેણે કુત્સિત અન્નવાળું પાત્ર (પૌદ્ગલિક ભાવમાં રમણતા રૂપી પાત્ર) દૂર ફેંકી દીધું. જેથી તે સુખી થઈ થયા. આ દ્રષ્ટાન્તના ઉપનય સુગમ છેઃ
-
કવિવરણ નામે દ્વારપાલ, કે જે શ્રી જૈનશાસનરૂપી મદિરા દરવાજો ખાલે છે, અને જીવ તેમાં પ્રવેશ કરે છે, ( દર્શનમેહનીયક આત્મપ્રદેશ ઉપર પૂર્ણતઃ આચ્છાદિત હાવાથી આત્માના સમ્યક્ત્વગુણ ઢંકાઈ ગયા છે. આ દર્શીનમેહનીયક નુ' આવરણ જરા પણુ તુટી જાય, અર્થાત્ આત્માના સમ્યક્ત્વગુણ લેશમાત્ર પણ પ્રગટ થાય, તે તે આત્મા, સર્વૈજ્ઞકથિત તત્ત્વસ્વરૂપમાં શ્રદ્ધાળુ અને છે. ) ત્યારે તેને એવા ઉપકારી ગુરૂ મળી જાય છે કે જે તેને શ્રદ્ધામૃતનું પાન કરાવે છે. તેના નેત્રમાં સભ્યજ્ઞાનરૂપી અજન લગાડે છે. અને ત્યારપછી તેને સમ્યક્ચારિત્ર રૂપી મહાકલ્યાણક પરમાન્ન (ક્ષીર ) નું ભોજન કરાવે છે. તેવી રીતે તેને રત્નત્રયીની પ્રાપ્તિ થઈ જવાથી તેના સ વિપર્યાસભાવ દૂર થાય છે.
જેવી રીતે આંખામાં કોઈક પ્રકારનુ અંજન કરવાથી ભૂગર્ભમાં રહેલુ ધન દ્રવ્ય દેખી શકાય છે, તેવી રીતે આગમ (સર્વ જીવે પ્રત્યેની સર્વોચ્ચ ભાવકરૂણાના પ્રભાવથી
Page #280
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૬૧
તીર્થંકર ભગવંતની ઉપદેશ વાણીને ગણધર ભગવંતાએ જેમાં સગ્રહ કર્યો છે, તે દ્વાદશાંગી શાસ્ત્રસંગ્રહરૂપ શ્રુતજ્ઞાન) તું અંજન, મુમુક્ષુના હૃદયરૂપ નેત્રમાં સદ્ગુરૂ લગાવે છે, ત્યારે મુમુક્ષુ, પોતાના આત્મામાં રહેલા અનન્તચતુષ્ક રૂપી રત્નોનું મહાનિધાન દેખી શકે છે. જેથી મેરૂપ તતુલ્ય મહિમાવાળા પરમાત્મસ્વરૂપનું સાક્ષાત્કન થવા માંડે છે.
આત્મા અરૂપી હોવાથી તે, ચક્ષુઆદિદ્વારા ઇંદ્રિયાના વિષય થઈ શકતા નથી. પર ંતુ તેના અસ્તિત્વાદિના અનુભવ હૃદયમાં અવશ્ય થઈ શકે છે. માટે હૃદયરૂપી નેત્રાથી જગપૂજ્ય—જગત્પતિ ભગવાન અથવા તેમના જેવા આત્માને દેખવા માટે આત્મદ્રવ્યને વાસ્તવિક ખ્યાલ ઉત્ત્પન્ન કરવાની અત્યન્તાવશ્યકતા છે. આત્મસ્વરૂપદર્શનની પ્રાપ્તિની સાથે જ આત્મવિકાસના સામર્થ્યનુસાર ગુરૂગમને સાથે લઈ, પર માત્માની તરફ જીવ દેડવા માંડે છે. અર્થાત્ પરમાત્વભાવમાં લીન થવા માંડે છે. અને પોતાને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં હવે કેટલા સમય શેષ રહ્યો છે? પરમાત્મસ્વરૂપમાં સ્વય કેટલેા દૂર છે ? તેને ખ્યાલ પેદાકરવાનેમાટે આત્માની વિભાવદશાને પણ સમજીને, પુદ્દગલસંગી વિભાવદશાથી મુક્ત બનવાની ઈચ્છાવાલે જીવ અની રહે છે.
જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી આવતા કે પેાતે સ્વયં' જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મપ્રાપ્તિ નહિં થવાથી ક બન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કમની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવદશામાં મૂકાય છે. આત્માની વિભાવદશા એ જ દુઃખ છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુઃખ પણ વધુ પામે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯ આત્માની વિભાવસ્થિતિ.
આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા, તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવદશા કહેવાય છે. જગતના પ્રાણીઓને સુખ–દુઃખનું જે કંઈપણ કારણ હોય તે તે વિભાવદશા છે. સ્વભાવદશા અને વિભાવદશાને સમજી નહીં શકનાર પ્રાણિને સુખ અને દુખપ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી, સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ તે વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે.
શામાં ઔદયિક, ક્ષાપશમિક, ઔપથમિક, ક્ષાયિક, અને પરિણામિક એમ મુખ્ય પાંચ પ્રકારના ભાવેનું વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવશબ્દનો અર્થ “સ્થિતિ” અર્થાત “અવસ્થા છે. તેમાં ઔદયિક, લાપશમિક, અને અને ઔપશમિક ભાવવાળી આત્મિકદશા તે સ્વાભાવિકદશા નથી, પરંતુ કર્મનાક્ષયથી ઉપસ્થિત, ક્ષાયિકભાવવાલી દશા જ આત્માની સ્વાભાવિક દશા છે.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધમાન-માયા અને લેભ એ ચારકષાય, સ્ત્રીવેદ-પુરૂષદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ-અજ્ઞાન–અસંયમ– અસિદ્ધત્વ-કૃષ્ણલેશ્યા–નીલેશ્યા-કાપતલેશ્યા -તેજલેશ્યા-પત્ર
Page #282
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ
૨૬૩. લેશ્યા-શુકલલેશ્યા એ એકવીસે ઔદયિક ભાવે વર્તે છે. જેવી ગતિમાં જીવ જાય છે, તેવી ગતિમાં તેને આ એકવીસ સ્થિતિઓનો ઉદય થાય છે. આમાં (ઔદયિક ભાવમાં) કર્મ પ્રકૃતિને ઉદય હોવાથી વિભાવ દશા છે.
કર્મના ક્ષપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં પ્રગટ થાય છે, તે ક્ષાપશમિક ભાવ છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન પર્યવજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાનવિભંગઅજ્ઞાન–ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન– ક્ષાપશમિકસમ્યત્વ–દેશવિરતિચારિત્ર-સર્વવિરતિચારિત્ર(સરાગચારિત્ર)–ક્ષાપશમિકદાન–લાભ–ભેગ-ઉપભોગ અને વીર્ય એ અઢારે ભાવ, તે કર્મના ક્ષપશમથી વર્તે છે. આ ભાવમાં ઉદયકર્મોને ક્ષય થાય છે, અને અનુદયકર્મોને ઉપશમ. થાય છે. આથી તેને ક્ષયે પશમભાવ કહેવાય છે. આ ભાવમાં પણ કર્મપ્રકૃતિઓને દબાવવાની અને ક્ષય કરવાની એમ બને વાત હોવાથી તેમાં તે તે કર્મપ્રકૃતિઓને આત્માની સાથે સંબધ તે છે જ. માટે આ શાપથમિક ભાવવાળી આત્મદશા તે પણ વિભાવદશા છે.
જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક ઉપર ઢાંકણું દઈ દેવાથી, ગરમી અને પ્રકાશ દબાઈ જાય છે, તેવી રીતે ઉત્તમ પરિણામના બળથી મેહનીયકર્મની પ્રકૃતિ પિતાનું બળ આત્માને બતાવી શકે નહીં, ત્યારે તેને પશમિકભાવ કહેવાય છે. ઔપશમિકભાવ તે મોહનીયમની. પ્રકૃતિને જ હોઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યકત્વ અને
Page #283
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ઉપશમચારિત્ર પ્રગટ થાય છે; દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય તે વિશુદ્ધપરિણામથી દબાઈ શકે છે, પરંતુ ઉપશમિત તે કર્મ પ્રકૃતિ કંઈ સદાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપશમિત દશામાં પણ તે કર્મપ્રકૃતિને આત્માની સાથે સંબંધ તે છે જ. એટલે એવી પ્રકૃતિ નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તે પ્રત્યક્ષ થતાં પુનઃ પ્રગટ થઈ પોતાને પ્રભાવ દેખાડી દે છે. અર્થાત્ ઉપશમભાવ પણ કર્યપ્રકૃતિને વિષય હોઈ આત્માની સ્વભાવદશા નથી, પણ વિભાવદશા છે. | લાપશમિકભાવ, ઔપશમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકામાં છે. લાપશમિકભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચલાભ છે. ઔપથમિક ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર તે આત્મવિકા સને ઉચ્ચત્તર લાભ છે. અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ તથા ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તમલાભ છે. ઉચ્ચત્તમલાભને પ્રાપ્ત આત્મદશા તે જ સ્વભાવદશા છે. આત્મિકગુણની સહેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણ કે આત્મિકગુણની અપૂર્ણતામાં આત્મા, પુદ્ગલથી સંબંધિત બને છે. જેથી પુગલની સાથે આત્માની મિશ્રદશા તે વિભાવસ્થિતિ છે. અને પુગલના સગથી આત્માની મુક્તદશા તે સ્વભાવસ્થિતિ છે.
સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન-અનંત દર્શન -અનતિચારિત્ર અને અનંતવીર્યગુણે, કર્માવરણરહિત
Page #284
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ, ક્ષાયિક (કેવલ) જ્ઞાન અને ક્ષાયિક (કેવલ) દર્શન, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર, અંતરાયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિકભાવનાં દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એ નવે અપૌગલિક હોવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધદશા યા સ્વાભાવિક દશા છે.
આત્મવિકાસનો પ્રારંભ તે જ્ઞાનાદિગુણોના ક્ષાપશમિકપણાથી જ છે. તેપણ મુખ્યથી તે સમ્યકત્વ અને ચારિ ત્રદ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે. માટે જ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન-મન ૫ર્યવજ્ઞાન – ચક્ષુદર્શનઅચક્ષુદર્શન–અવધિદર્શન આદિ, જીવને આત્મવિકાસમાં સાધક છે. અને મતિજ્ઞાન–શ્રતઅજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન તે જીવને આત્મિકવિકાસમાં બાધક છે.
જેમાં કર્મને ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ કે ઉદય, કારણરૂપ નથી, તેવું જીવત્વ-ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિક ભાવ છે. એ ભાવ જીવના સ્વભાવભૂત હેવાથી સદાના માટે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. | સર્વથા કર્યાવરણરહિત એટલે ક્ષાયિકભાવે વર્તતું જ્ઞાન અને દર્શન, સર્વસર્વમાં સદાના માટે એક સરખું જ હોય છે. એવા જ્ઞાન અને દર્શનને ક્રમશઃ કેવ
Page #285
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ લજ્ઞાન અને કેવલદર્શન કહેવાય છે. સ્વાભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનું સર્વજ્ઞત્વ અને સર્વદશીત્વ તે ન્યૂનાધિક હોઈ શકતું જ નથી. અર્થાત્ સર્વમાં બરાબર હોય છે. વિભાવિક દશામાં આત્માના તે જ્ઞાન અને દર્શનગુણ, પુદ્ગલ પરમાણુઓના સમુહથી આચ્છાદિત હોય છે. આચ્છાદિતપણે વર્તતી તે જ્ઞાન અને દર્શનની પ્રભા “વિભાવિક” અથવા ક્ષાપશમિકજ્ઞાન અને દર્શન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખંડિત હોય છે, તેમ તેમ ક્ષેપશમ ઘટતે. જાય છે. અને જેમ જેમ તે પ્રભા, ઓછી ખંડિત હોય છે, તેમ તેમ ક્ષપશમની વૃદ્ધિ થતી જાય છે. કર્મથી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનને ક્ષયપશમ અનેક પ્રકારનો હોય છે. અનેકવિધ ક્ષેપશમને અનુલક્ષીને કર્મઉપાધિઓના ભેદાનુસાર, જ્ઞાન અને દર્શનના પણ અનેક ભેદ વર્તતા હોવા છતાં, શૂલપણે શાપથમિક જ્ઞાનના મતિ વગેરે સાતભેદ, અને ક્ષાપશમિક દર્શનના ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શન એમ ત્રણભેદ શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન અને કેવલદર્શનને એક એક ભેદ ગણતા સ્વાભાવિક અને વિભાવિક એમ બન્ને મળીને આઠ ભેદ જ્ઞાનના અને ચારભેદ દર્શનના છે. ક્ષાપશકિજ્ઞાનદર્શન યુક્ત આત્મદશા તે વિભાવિક અને ક્ષાયિકજ્ઞાન અને દર્શનયુક્ત આત્મદશા તે સ્વભાવિક દશા છે.
ચારિત્રઅંગે વિચારતાં, ઉદયપ્રાપ્ત રાગ-દ્વેષને ક્ષય થાય અને ઉદયઅપ્રાપ્ત રાગ-દ્વેષને ઉપશમ થાય, એટલે
Page #286
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ
૨૬૭ સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરીને હીનશક્તિવાળાં થાય, તે દશાને ક્ષયોપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર, રાગ-દ્વેષના ક્ષપશમની ન્યૂનાધિકતા ઉપર છે. વળી રાગદ્વેષને આત્મામાંથી સર્વથા ક્ષય નથ હોય, પરંતુ રાગ-દ્વેષનું અસ્તિત્વ આત્મામાં પ્રદેશદય કે વિપાકેદય તરીકે નહિં વતાં, ઉપશમ (ાખથી ઢાંકેલાં અગ્નિ સદ્દશ) સ્વરૂપે વર્તતું હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે. અને આત્માની સર્વદાને માટે થયેલી સંપૂર્ણ રાગ-દ્વેષરહિત અવસ્થા તે ક્ષાયિકચારિત્ર છે. ક્ષાયિકચારિત્રના યોગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગષની પરાધીનતા રહિત જ્ઞાનેપગવાળી જીવની દશા જ સ્વભાવિક દશા છે.
વીર્યઅંગે વિચારતાં મન-વચન અને કાયારૂપ સાધનદ્વારા હોવાવાળું વીર્યનું પ્રવર્તન તે “વિભાવિક પ્રવર્તન છે. વિભાવિકવીર્ય તે વિભાવિક જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વિભાવિક પ્રવર્તનદ્વારા વર્તતી. આત્મદશા તે વિભાવિકદશા છે. વિભાવિકદશાનું આત્મવીર્ય તે ક્ષયોપશમવીર્ય છે.
આત્મિકવીર્યની અપૂર્ણતા-અલ્પતા યા બાલ્યતા તે પિતપોતાના વીર્યા તરાય કર્મના ક્ષપશમના જ આધારે છે. કઈ પણ વીર્યના તમામ વીર્યાશ તે ક્યારેય પણ ઢંકાતા નથી. કેમકે જે સંપૂર્ણ વીર્યાશ-ઢંકાઈ જાય તે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
શરીરને ચેાગ્ય પુદ્ગલગ્રહણ એવમ્ પરિણમન તથા ભાષા, શ્વાસેાચ્છવાસ, અને મનાવાના પુદ્ગલેનું ગ્રતુણુ, પરિણમન તથા આલખન જીવ કરી શકતા નથી, અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી.
2
जोगेहि तयणु रूवं परिणमइ गिएह ऊणपं चतणू : पाउग्गे वाऽऽलंबइ, भासाऽऽणु मणत्तणे खधे ॥ -મ પ્રકૃતિ. અ –મન, વચન અને કાયાના યાગથી (પાતપોતાના) વીયેાગના યાપશમાનુસારે પાંચશરીરનેયાગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને—પરિણમાવીને, આત્મા પેાતાની સાથે સંબંધિત કરે છે. અને ભાષા, શ્વાસેાચ્છવાસ તથા મનેાવણાના પુદ્ગલાને ગ્રહણ કરી તે રૂપે પરિણમાવી તેને છોડવામાં હેતુભૂત સામને ઉત્ત્પન્ન કરવા માટે તે ઉશ્વાસાદિ પુદ્ગલાને જ અવલંબે છે. પણછ ઉપર ચઢાવેલું માણુ, આગળ ફેકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવુ' પડે છે, અને પશ્ચાદાક ણુરૂપ પ્રયત્નથી જ ખાણમાં જે અગ્રગમનરૂપ શક્તિ પેદાથાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમવુ.. શરીરપુદ્ગલેાનુ તે આત્મા વિસર્જન કરતા નથી, પણ સબંધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તા સંબંધિત કરીને રાખી નહીં મૂકતાં વિસર્જન કરે છે. એટલે શરીરપુદ્ગલામાં ગ્રહણ અને પરિણમન એ જ ક્રિયા હોય છે. અને ઉશ્વાસાદિમાં તે ગ્રહુણ, પરિણમન, આલંબન અને વિસર્જન, એ ચાર ક્રિયા પ્રવર્તે છે. આ ગ્રહણ, પરિણમન અને આલખનમાં મુખ્ય પ્રવર્ત્તક તે
Page #288
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ આત્મવીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. મન, વચન અને કાયારૂપ સહકારી કારણદ્વારા ઉત્પન્ન થતા સલેશ્યવીર્યની, યેગ સંજ્ઞા છે. આ યંગસંજ્ઞક વીર્યવડે જ ગ્રહણગ્ય પુદ્ગલવર્ગણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન-અવલંબન અને વિસર્જન યથાયોગ્ય કરે છે.
લેસ્થાવાળા નું વીર્ય તે સલેશ્યવાર્ય છે. અને લેશ્યાવિનાના જીનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. લેક્ષારહિત વીર્યવાળા અગી કહેવાય છે. અને લેક્ષાસહિત વીર્યવાલા જીવો સગિ કહેવાય છે. તેનું કારણ એ છે કે લેશ્યાવાળા જેના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન મન-વચન અને કાયા દ્વારા થતું હોઈને તે જ સગિ કહેવાય છે, અને લેશ્યાવિનાના જીના લબ્ધિવીર્યમાં મન– વચન અને કાયારૂપ સાધનને ઉપગ હેત નથી.
અલેશ્યવીર્ય અગીકેવલી ગુણસ્થાનક વાળાઓને તથા સિધ્ધને હોય છે. અલેશ્યવીર્ય દ્વારા પુદગલનું ગ્રહણ, પરિણમન વિગેરે નહીં હોવાથી અમેગી ગુણસ્થાનકવાળા જો કે સિદ્ધના જી, બિસ્કુલ પુદગલેને ગ્રહણ કરતા નથી.
અલેશ્યવીર્ય તે વીર્યંતરાયકર્મના સંપૂર્ણ ક્ષયથી જ હોય છે. અને સલેશ્યવીર્ય તે વર્યા-તરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે, અને દેશક્ષયવાળું પણ હોય છે, તે અનુક્રમે ક્ષાયિક અને ક્ષાપશમિકવીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિકવીર્ય તે સગી કેવલીને હોય છે, અને
Page #289
--------------------------------------------------------------------------
________________
૨eo
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો ક્ષાપશકિવીર્ય તે છ0 (અસર્વજ્ઞ) ને હોય છે. આ સલેશ્ય ક્ષાયિકવીર્ય તે અકષાયિ જ હોય છે. અને સલેશ્ય ક્ષાપશમિક વીર્ય તે સકષાયિ અને અકષાયિ એમ બન્ને પ્રકારનું હોય છે. તેમાં સલેશ્ય અકાયિ લાપશકિવીર્ય તે ઉપશાંતહ તથા ક્ષીણમેહ ગુણસ્થાનક વાળાઓને હોય છે. અને સકષાયિ લાપશકિવીર્ય તે સૂમસંપાય ગુણસ્થાનક સુધીના તમામ જીવોને હોય છે.
લેશ્યાયુકત છસ્થ જીના વીર્યાશવિભાગ, વીર્યંતરાય કર્મને સંબંધથી તમામ તે ખુલ્લા હોતા જ નથી, અર્થાત્ ન્યૂનાધિક અંશથી ખુલ્લા હોય છે. અને બીજા વર્યા રાય કર્મથ હંકાએલા હેય છે, કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિકવીર્ય ખુલ્લું હોય છે, તેની અલ્પતા અને અધિતાનું વર્ણન, જૈનશાસ્ત્રમાં અતિસુંદર રીતે બતાવ્યું છે.
સલેશ્ય થાયોપથમિક અને સલેશ્યક્ષાયિક એમ બન્ને પ્રકારના વીર્યમાં દરેકના અભિસંધિજ અને અનભિસંધિજ એમ બન્ને પ્રકાર હોય છે. કર્મના સંગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક, માનસિક અને વાચિક અનેક બાહા પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે.
આ બંને પ્રકારે થતા વીર્યપ્રવર્તનથી આત્મામાં સતતરૂપે કર્મને પ્રવેશ થતો જ રહે છે. અને કર્મબન્ધન થાય છે. આત્મામાં અસંખ્ય આત્મપ્રદેશ છે. અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસંખ્ય અસંખ્ય વીર્યાશ છે. સલેશ્ય
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ
૨૭૧ આત્માના વીર્યમાંથી જેટલું વીર્ય, કર્મ વડે અવરાએલું છે, તેટલા વીર્યને આવૃત્તવીર્ય કહેવાય છે. વીર્યંતરાય કર્મના ક્ષેપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય છે. અને લબ્ધિવીર્યમાંથી જેટલું વીર્ય, મન-વચન અને કાયાગદ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દવીય કહેવાય છે. ઉકળતા પાણીના ચેરૂમાં જેમ પાણું ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મન વિગેરેની પ્રવૃત્તિમાં ચાલુ હોવાથી ફુરણ થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીર્ય તે સ્થિર નહિં રહેતાં પ્રકંપિત બને છે. આત્મવીર્યની પ્રકંપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વીગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યૂનાધિક પ્રમાણમાં કાર્પણ વગણના પુદ્ગલસમૂહ-સ્કને આભા ગ્રહણ કરે છે. કામણવગણનાં પુગલસમૂહ તે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ, જે આકાશપ્રદેશનેવિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહીરહેલ કર્મસ્કંધના દલિકને જીવ ગ્રહણ કરે છે. અનંતર કે પરંપર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કરતું નથી. વળી તે પુદ્ગલગ્રહણમાં જીવના પિતાના સર્વપ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવના સર્વ જીવપ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના અંકેડાની પેઠે હોવાથી, જેમ કેઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલિ પ્રવતે એટલે કરતલ-મણિબંધ–ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુદ્ગલ ગ્રહણમાં પણ સર્વ જીવપ્રદેશે અંગે સમજવું. અહિં સાંકળની કડીએનું દ્રષ્ટાન્ત પરસ્પર ભિન્ન નહિં પડવા રૂપ સંબંધની
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે અપેક્ષાએ છે.
જીવના સર્વ પ્રદેશવડે ગ્રહણ કરાતા તે યુગલસ્કંધ સમૂહોમાં અનંત વર્ગણ તથા પ્રત્યેક વર્ગણામાં અનન્ત પરમાણુઓ હોય છે.
યોગસ્થાનકે તે આત્મામાં નવાનવાં કર્મોનું બંધન કરાવતા હોવાથી પ્રતિસમયે અનેક પુદ્ગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં) આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિવડે અસંખ્ય પુગેલેથી આત્મા ઢંકાઈ જાય છે. મન– વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવર્તન છે.
પ્રકંપિત વિર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કર્મોને બંધ થતું જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવના જ્ઞાનોપગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગવિના વીર્ય કુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભ પણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાને પગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે.
જ્યારે આત્મા શુદ્ધઉપગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ તે રાગ-દ્વેષની પરાધીનતા રહિત હોવાથી ચારિત્રરૂપ સ્વભાવદશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયકવીર્ય, સ્વાભાવિકવીર્ય કહેવાય છે. એ રીતના સ્વાભાવિક રૂપથી પ્રવૃત્ત હેવાવાળું વીર્ય,
Page #292
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવસ્થિતિ
૨૭૩:
ઉત્કૃષ્ટવીય કહેવાય છે. ઉત્કૃષ્ટવીય પર, યેાગના પ્રભાવ કઇ પણ પડી શકતા નથી. જેમ જેમ કની સંખ્યા એછી થતી જાય છે, તેમ તેમ વી માં સ્થિરતા થતી જાય છે.
ઉચ્ચ ગુણસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે યાગની પ્રવૃત્તિયેામાં વંતી મંદતાના પ્રમાણમાં, આત્મવી અનાવૃત્ત બની વિકસીત થતુ જાય છે. તથા મન, વચન અને કાયાના યાગાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, આત્મશક્તિની ચંચલતા પણ ઓછી ખની જઈ, સ્થિર થતી જાય છે. આગલના ગુણસ્થાનમાં જેમ જેમ ચેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે, તેમ તેમ મન–વચન અને કાયયેાગેાના પ્રભાવ આત્મા ઉપરથી એછે. થતેા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ અધ થતુ જાય છે. અહીં પુદ્ગલ અને આત્મા, બન્ને સ્વતંત્ર થઇ જાય છે. ત્યારબાદ એક બીજા પર કોઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયીની સંપૂર્ણ પ્રાપ્તિથી, અને વીર્યાંતરાય કર્મીનેા સર્વથા ક્ષય થઈ જવાથી, મેરૂપ ત તથા સમગ્ર વિશ્વને પણ પલ્ટાવી શકે, એવુ અક્ષય આત્મવી, ક્ષાયિક ભાવથી પ્રગટ થાય છે. એવા વીર્ય દ્વારા આત્મા, શૈલેશી–મેરૂ પર્વત જેવા સ્થિર અને દૃઢ થઈ જાય છે. અને યેાગરહિત થવાથી સ્થિરવી વત અને છે. પછી આત્મા, પુદ્ગલગ્રહણ કરતા નથી. કારણ કે અહીં તેની અયેાગિ
અવસ્થા છે.
અહિં' સમજવુ' જરૂરી છે કે ક્ષાયેાપશમિક જ્ઞાનાદ્વિગુણાના તાત્ત્વિક વિચાર કરીએ તે સમજાય છે કે તે વિશુદ્ધ
આ. ૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો જીવનું લક્ષણ નથી. આત્મામાં કર્મરૂપ મલિનતા જેટલા અંશે સાફ થાય છે, તેટલા અંશે જ્ઞાનાદિગુણોને ક્ષપશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયપશમની વિશેષતાને અનુસાર તેને ચઢતાં ગુણઠાણનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે, શરીર-કર્માદિ કંઈપણ નહીં હોવાથી ક્ષયે પશમ કે ગુણ ઠાણાં પણ નથી.
પ્રત્યેક વસ્તુ ઉપર બે દ્રષ્ટિએથી વિચાર કરી શકાય છે. એક તે આત્મિકદ્રષ્ટિથી અને બીજી પગલિક દ્રષ્ટિથી.
આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કર્મરહિત છે, એ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ છે, અને તાવિક છે. એ દ્રષ્ટિથી વિચાર કરતાં જે જે ક્ષપશમ કે ગુણસ્થાનકે આત્મિક ગુણોનું પ્રગટીકરણ અપૂર્ણ હોય, ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે, એટલે કર્મભાગ (મલીનતા વાળેભાગ) બાકી છે. કર્મરૂપ મલીનતા તે આત્માના ઘરની નથી. પરંતુ પુદ્ગલના ઘરની છે. પરની છે. એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મલ દ્રષ્ટિથી તે પશમ અને ગુણસ્થાનક જડ પુદ્ગલને લઈને બનેલાં છે.
પગલિકદ્રષ્ટિથી વિચારતાં તે આત્મિગુણેના - પશમમાં અગર ગુણસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલું ઓછું છે, તેટલે જ આત્મગુણ પ્રગટ થયું છે. એવી રીતે ક્ષયપશમની વૃદ્ધિમાં જેમ જેમ આગળ આગળનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, તેમ તેમ કર્મ ઓછાં થતાં જાય છે. જેમ જેમ કર્મનું પ્રમાણ વિશેષ વિશેષ ઘટતું જાય છે, તેમ તેમ આત્મગુણની પ્રગટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સર્વકર્મોને
Page #294
--------------------------------------------------------------------------
________________
આત્માની વિભાવ સ્થિતિ
ર૭૫ નાશ થાય છે, ત્યારે આત્મિકગુણોનું પ્રગટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણેના સંપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાપશમિકગુણે તે ભાયિકરૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા, એ જ સ્વભાવદશા છે.
વ્યવહારદ્રષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણરૂપ –આત્માને વિકાસરૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતા સમજાય છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦ વિભાવદશા ઉત્પાદક કર્મ વિભાવદશા ઉપર વિચાર કરવા ટાઈમે કર્મસિદ્ધાન્તની ચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે. કેમ કે વિભાવદશામાં મુખ્ય કારણ તે કર્મ જ છે. કર્મના સંગથી જ આત્મા વિભાવદશામાં વતે છે.
મનુષ્યને રેગિસ્ત અવસ્થામાં બિમારી અંગે વિચાર થાય છે કે, બિમારી શું છે? તે બિમારી થવામાં શું શું કારણે છે? તે બિમારીથી મુક્ત કેવીરીતે થઈ શકાય છે? બિમારી ફરીને ન આવે એને ઉપાય શું છે? એવી અનેક વિચારધારાઓ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ્ય તે આરોગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે મનુષ્ય, પિતાનું લક્ષ્ય, સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવદશા. રૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવદશાને ઉત્પન્ન કરનાર “કમ” ઉપર એકધારું મનન-ચિંતન કરવાવાળ બની રહે છે. કર્મ, એ, પરદવ્ય છે. પરદ્રવ્યને અલગ કરવાની ઈરછાવાળા મનુષ્ય તે પરદ્રવ્યનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહિં, તે આત્મદ્રવ્યને પણ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પદાર્થને સમજવાથી જ લાભપ્રદ પદાર્થોનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહત્ત્વ સમજાય છે. દુઃખદાયક પદાર્થોનું પણ અસ્તિત્વ,
Page #296
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
ર૭૭ વિશ્વમાં હોવાથી જ જીવ, સુખદાયક પદાર્થની ઈચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યાબાદ જ આત્મા, હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાંસુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિં, ત્યાંસુધી તેની દ્રષ્ટિ આત્મદ્રવ્ય તરફ જઈશકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણપ્રકારે છે. (૧) દ્રવ્યકમ (૨) ભાવકર્મ અને (૩) નોકમ.
ભાવકર્મને ઉત્પન્નકરવામાં કારણરૂપ એ કર્મપ્રદેશસમુહ (કર્મરૂપમાં પરિણમન પામેલ પુદ્ગલ દ્રવ્યને પ્રદેશસમુહ) તે દ્રવ્યકર્મ છેસર્વ સ્થાને દ્રવ્યને અર્થ ભાવનું કારણ છે. માટે કર્મનાં અણુ તે દ્રવ્ય કર્મ છે.
રાગદ્વેષની જે અંતરંગ પરિણતિ છે, તે ક્રોધમાનમાયા અને લેભરૂપ જીવના અધ્યવસાય જ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના અભાવમાં ભાવકમ હોઈ શકતું જ નથી.
દ્રવ્ય કર્મ અને ભાવકર્મ ઉત્પન્ન કરવામાં કારણરૂપ, એવું બાહ્યનિમિત્ત, જેવાં કે ધન-ધાન્ય સ્ત્રી-પુત્ર-શરીર ઈત્યાદિ પદાર્થને નિમિત્તથી. આ માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને આત્મા કર્મબંધન કરે છે. તે બાહ્યનિમિત્તોને “નેકર્મ” કહેવાય છે. - દ્રવ્યકર્મ અને ભાવકર્મ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરંતુ “કર્મ” આત્માની સાથે પરભવમાં જતું નથી. દ્રવ્યકર્મ એ પુદગલવણાનું પરિણામ છે, અને ભાવકર્મ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યાય છે, એટલે તેમને તે કર્મ કહેવાય છે, પરંતુ શરીર-ધન-કુટુંબ આદિને
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ કર્મ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્તો, સાક્ષાત્ કર્મ નથી, પણ કર્મનાં બાહ્યકારણરૂપ હોવાથી તેને પણ ઉપચારથી કર્મ કહી શકાય છે.
નેકર્મ” દેશનિષેધક હોવાથી “કર્મ” અર્થાત્ દેશથી કર્મત્વ છે. એટલે અમુક અપેક્ષાથી કર્મ છે, અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થસૂચક હોવાથી “નકમ ને પણ, કર્મ કહી શકાય છે.
અરહદ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકર્મને અનુબંધ હેવારૂપ દુષ્ટક ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકર્મને ઉદય ચાલતું હોય, ત્યારે આત્મા, રાગ-દ્વેષ અને મોહ વિભાવમાં પરિણમે તે નવીન કર્મને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકમને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહ-ચીકાસના કારણે, આત્મા દ્રવ્યકર્મરૂપ રજોમયી બને છે. તેથી જન્મ-જન્માંતરની ધૂરી પર દેહધારણાદિ ચકકર લગાયા જ કરે છે. આ કર્માવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારી જીવને અનાદિકાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીવોએ સ્વભાવદશા પ્રગટ કરી છે, તે પણ તે દશાને પ્રાપ્ત કર્યા પહેલાં, અનાદિકાળથી વિભાવદશામાં જ હતા. જીવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ પુગલદ્રવ્ય જ છે. આ પુદ્ગલદ્રવ્યના સંગથી
Page #298
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
વિભાવદશા ઉત્પાદક કર્મ
ર૭૯ જ જીવ, મેહમાં આશક્ત થવાથી પુદ્ગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, પુદ્ગલસ્કને ગ્રહણકરીને સ્વયં અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. અને જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે.
અશુદ્ધ પરિણતિઓને ભેગ કરવાથી જીવ, અશુદ્ધને ભેંકતા થાય છે. તથા પિતાની ગ્રાહકશક્તિથી જ્ઞાનાદિ ગુણસમૂહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્ગલસ્કને ગ્રાહક થાય છે, અને પુદ્ગલસ્કને સંગ્રહ કરે છે. પરપુદગલના લાભથી લાભપણું માને છે. શુભાશુભ પુલના દાનને દાન સમજે છે. શુભાશુભ પુદ્ગલેના ભેગ-ઉપભેગને જ ભેગ તથા ઉપભગ સમજે છે. વીર્ય પણ બાલવીર્ય, અર્થાત્ પુદ્ગલગ્રહણ અને બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની સ્વશક્તિ તથા લબ્ધિની પ્રવૃત્તિ, વિપરીત હોવાથી પરભાવ અર્થાત્ કર્મને વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર છે. થતો નથી, અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખસમૂહને અનુભવે છે. આ જ આત્માની વિભાવદશા છે.
જીવ અને પુદ્ગલ, બન્ને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી, અને પુદ્ગલ તે જીવ બની જતો નથી. માટે એકબીજાથી તે અલગ થઈશકે છે. આત્મા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જેટલા અંશે કર્મથી મુક્ત થાય છે, તેટલા અંશે તેની જ્ઞાનશક્તિ કામ કરી શકે છે.
આત્મા સાથે સંબંધિત કાર્મણવગણના પુદ્ગલમાં, વિવિધ સ્વભાવ ઉત્પન્ન હવાની દ્રષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અંતરાય.
આત્માની સાથે સંબંધિત થવા સમયે કામણવર્ગણાના પુગલેના, કર્મરૂપે થતા પરિણમનમાં તે પગલેને પ્રદેશસમૂહો, આઠ વિભાગમાં વહેંચાઈ જઈ, તે દરેક ભાગમાં જુદા જુદા સ્વભાવનું નિર્માણ થાય છે. તે સ્વભાવદ્વારા તે કર્મ પુદગલે આત્માને અમુક અમુક પ્રકારની અસર કરનારાં થાય છે. સ્વભાવને અનુલક્ષીને તે કર્મ પુદ્ગલેનાં જૈનશાસ્ત્રમાં - અન્તર્થ નામે નિયત કરવામાં આવ્યાં છે. તે નામે, ઉપરમુજબ આઠપ્રકારે દર્શાવ્યાં છે. કર્મના આ સ્વભાવનિમણને પ્રકૃતિબંધ કહેવાય છે.
કર્મના અસંખ્ય પ્રભાવે આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાના ઉત્પાદક સ્વભાવ પણ વાસ્તવિકરીતે તે અસંખ્યાત છે, તે પણ તે સર્વનું શેડામાં વર્ગીકરણ કરીને આઠ વિભાગરૂપે દર્શાવ્યું છે.
જૈનશાસ્ત્રમાં ઉપરમુજબ કર્મની આઠપ્રકૃતિ માનવામાં આવી છે. તે પ્રકૃતિ પ્રાણિને ભિન્નભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ફળ આપનારી થાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૧ મતિ આદિ પાંચજ્ઞાનનું આવરણ કરવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જે જથ્થ, તે જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના સ્થાને દર્શનાવરણીયકર્મ કહેવાય છે.
સંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જથ્થ, તે વેદનીયકર્મ કહેવાય છે.
આત્મામાં મેહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને મેહનીયકર્મ કહેવાય છે.
અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને આયુષ્યકમ કહેવાય છે.
આત્માને જુદાજુદા આકારે, નામ વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કમંપુદ્ગલેના જથ્થાને નામકર્મ કહેવાય છે.
પ્રાણિઓની જાતિઓમાં ઊચ્ચપણનું તથા નીચપણનું પ્રેરક જે કર્મ છે, તેને ગોત્રકર્મ કહેવાય છે.
આત્માની દાનાદિ પાંચલબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિકરવામાં રોકાવટકરવાના સ્વભાવવાળા કર્મ પુલના સ્થાને, અંતરાયકર્મ કહેવાય છે.
આ પ્રમાણે આઠે કર્મપ્રકૃતિની સામાન્ય વ્યાખ્યા દર્શાવી. હવે તે હકિકતને જરા સ્પષ્ટતાથી સમજી શકાય તે માટે કંઈક વિસ્તૃત વ્યાખ્યા તેની વિચારીએ.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
જ્ઞાનાવરણીયકમને સ્વભાવ, આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાનું છે. ભિન્ન ભિન્ન જીવમાં જ્ઞાનશક્તિ ભિન્નભિન્ન પ્રકારે વર્તતી હેઈ, તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી, તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે કર્મ પુદ્ગલેને જ આવરે છે, તે તે જથ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હોવાથી જ્ઞાનાવરણીયકર્મનાં પુદ્ગલેની જાતે પણ પાંચ પ્રકારે છે. (૧) મતિ જ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન પર્યવ જ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય.
દર્શનાવરણીય કર્મને સ્વભાવ, જીવના દર્શનગુણનું આવરણ કરનાર છે. અહીં આવરણકર્મનું અસ્તિત્વ, તે જ્ઞાન અને દર્શનના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હોય, તે જ આવરણ કરનારી ચીજ હોઈ શકે. આવરણપામનારી ચીજ જ જે ન હોય તો આવરણ કરનારી ચીજ, આવરણ પણ શાનું કરે? માટે જ્ઞાન હોઈને જ જેમ જ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે, તેમ દર્શન હેઈને જ દર્શનાવરણીય કર્મનું અસ્તિત્વ છે. જેમ જ્ઞાન તે પાંચ છે, તે જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ છે, તેમ દર્શન તે ચાર હોવાથી દર્શનવરણીયકર્મ પણ ચાર જ હોઈ શકે. તે (૧) ચક્ષુદર્શનવરણીય (૨) અચક્ષુદર્શનાવરણીય (૩) અવધિદર્શનાવરણીય અને (૪) કેવલદર્શનાવરણીય, એમ ચાર પ્રકારે છે.
જ્ઞાનાવરણયકર્મ કરતાં દર્શનાવરણીયકર્મમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ દર્શનાવરણીયકર્મના ઉપશમથી
Page #302
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૩ . ખુલ્લારહેલા દર્શનગુણનું પણ આવરણકર્મ છે. અને તે નિદ્રારૂપે ભગવાય છે.
કેવલદર્શનાવરણીય તે કેવલદર્શનલબ્ધિને સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દર્શનને જે થોડો અંશ અનાવૃત્ત-ખુલ્લું રહે છે, તેને ચક્ષુ–અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષપશમથી પ્રાપ્ત, દર્શનલબ્ધિને નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિ તે પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વતે છે. આત્માને જેટલી જેટલી ઈન્દ્રિયોની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને પશમ વિશેષપણે વર્તે છે. પરંતુ ઈન્દ્રિયની અનુકુળતામાંય નિદ્રાનો ઉદય, તે ક્ષે પશમને બાધિત કરનાર થાય છે. જેથી નિદ્રા પણ, દર્શનવરણીયકર્મને જ ઉદય છે.
નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહીં હોવાથી, જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિંદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિંદ્રારૂપે ભેગવાતા કર્મને દર્શનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનવરણીયકર્મના નવ ભેદ છે.
જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે બધાં કર્મ વેદાય છે, તે પણ વેદનીયશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હેવાથી, શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મને વેદનીય કહેવાતાં
Page #303
--------------------------------------------------------------------------
________________
- ૨૮૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો નથી. વેદનીયકર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના ઉદયથી પ્રાણિને અનુકૂળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતા વેદનીય કહેવાય છે. અને જે કર્મના ઉદયથી પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિથી દુઃખને સંવેદન થાય છે, તેને અશાતા વેદનીયકર્મ કહેવાય છે.
અહિં સમજવું જરૂરી છે કે વેદનીયકર્મવડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા, શાતા તથા અશાતા અનુભવાય છે. પણ સુખના કારણમાં પ્રીતિ અને દુઃખના કારણોમાં અપ્રીતિ થવી તે વેદનીયકર્મનું ફળ નથી. પ્રીતિ અને અપ્રીતિ થવી, તે તે મેહનીયકર્મને વ્યાપાર સમજ. વળી પંચેન્દ્રિયના વિષયસાપેક્ષ સુખને અનુભવ, તે કંઈ આત્માને સ્વધર્મ નથી. તે તે વિભાવદશા સૂચક છે. વિષય નિરપેક્ષ સ્વસુખને અનુભવ તે આત્માને કોઈપણ કર્મના ઉદયવિના જ સ્વતઃ થાય છે. અને એવા પ્રકારનું વિશુદ્ધસુખ જ આત્માને સ્વધર્મ છે. એવા સુખવાળી દશાને જ આત્માની સ્વભાવદશા કહેવાય છે.
હવે મેહનીય કર્મઅંગે વિચારતાં રાજ્ય, ધન, કુટુંબ ઇત્યાદિ ભૌતિક સામગ્રીઓમાં આત્માને મુંઝાવનાર, લલચાવનાર, કર્મનું નામ મેહનીયકર્મ છે.
શાસ્ત્રકારોએ આ કર્મની, મદિરા સાથે તુલના કરી છે. મદિરાપીધેલ મનુષ્ય, કેફના આવેશમાં જેમ, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મેહનીયકર્મથી પરવશ
Page #304
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૫ થયેલ પ્રાણી, રાગમાં અંધ બની, વિવેક બુદ્ધિથી દૂર રહે છે. શ્રેષાનલમાં દગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ, અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયથી અભિભૂત થઈ, ક્રોધી –અહંકારી-કપટી અને લેભી બને છે. મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્રમેહનીય, એ બે મુખ્ય ભેદ છે.
શુદ્ધશ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મુંઝવે તે દર્શનમેહનીય કર્મ છે. જીવાદિ સત્યતત્ત્વનું યથાસ્વરૂપે શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. તેનું આવરણ કરીને દર્શનગુણમાં મુંઝવણનું વેદન કરાવનાર તે દર્શનમોહનીયકર્મ છે. આ દર્શનમેહનીયકર્મના ઉદયથી વર્તતી આત્મદશા તે મિથ્યાત્વ –અવિદ્યા–અસત્વજ્ઞાન તરીકે ઓળખાય છે. આત્મા પિતાના શુદ્ધ ચેતનસ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિ પામ્ય, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દર્શનમોહ છે. અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા, એ જ બુદ્ધિની મલિનતારૂપ મિથ્યાત્વ છે.
સ્વસ્વભાવમાં રમણુકરવારૂપ શુદ્ધિચારિત્રનું રેધક, નહિં. રમણકરવાગ્ય પરભાવમાં આત્માને રમણુકરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી ઈચ્છાનિષ્ટ પદાર્થો તરફ મિત્ર કે શત્રુભાવ વતે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમેહનીયકર્મ કહેવાય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ દર્શનમેહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકૃત્વ મેહનીય (૨) મિશ્રમેહનીય અને (૩) મિથ્યાત્વમેહનીય.
અહિં કર્મ તે માત્ર મિથ્યાત્વમેહનીય, તે જ દર્શન મોહનીય કર્મ છે. પરંતુ બંધાયાપછી આત્માના પરિણામ- વિશેષને લીધે તેના, ઉપરમુજબ ત્રણ ભાગ પડી જાય છે.
(૧) તદ્દન અલ્પરસવાળાં બની જવાથી દર્શન મેહનીયનાં દલિકે (કર્મપરમાણુઓ) શુદ્ધરૂપે પ્રવત્તી, તત્ત્વરૂચિરૂ૫ સમ્યક્ત્વમાં બાધા નહિ પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય, ત્યારે તે સમ્યકત્વ દશન મેહનીય નામે ઓળખાય છે.
(૨) દર્શનમેહનીયનાં દલિને અમુક ભાગ, અર્ધવિશુદ્ધ બની યથાર્થતત્વની રૂચિમાં જીવને, નહિં રાગવાળે કે નહીં Àષવાળા બનાવવાના સ્વભાવવાળે બનેલું હોય, અગર અરધું સમ્યગદર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળો બને, તે મિશ્રદર્શનમોહનીયકર્મ નામે ઓળખાય છે.
(૩) દર્શનમેહનીયકર્મનાં જે દલિકે મિથ્યાત્વના જ તીવ્રરસવાળાં બની રહેલાં હોય, અને જેના ઉદયથી જીવ, આધ્યાત્મિક દ્રષ્ટિએ મનાતા હિતને, અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થતત્વની રુચિવાલે ન બને તે કર્મદલિકેને મિથ્યાત્વદર્શનમોહનીયકર્મ કહેવાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૭ અનાદિકાળથી સંસારપરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય, તેવા જીવોને તે ફક્ત મિથ્યાત્વદર્શનમેહનીયકર્મ જ હોય.
ચારિત્રમેહનીય કર્મ, તે ૧૬ કષાય અને નવ નેકષાયના ભેદ વડે, પચવીસ પ્રકારનું છે. સાંસારિકભાવ અપાવે તે કષાય કહેવાય છે. આ કષાયે, ક્ષમા-સરલતા–નમ્રતા અને નિર્લોભતા (અનાશક્તિ) ભાવોને ઢાંકી દઈ કોધાદિક ભાવનું વેદન કરાવે છે.
આ કષાયે તે ક્રોધ, માન, માયા અને લેભ સ્વરૂપે ચાર જાતના હોવા છતાં તે દરેક પ્રકાર એકજીવને સદાના માટે કે અન્યાન્ય જીવને એક સરખા હોતા નથી. એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાતભેદવાળા હોવા છતાં તે દરેકના સ્થૂલ ચારભેદ શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલે (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલન, એમ ચારે પ્રકારના કોધ, માન, માય. અને લેભને ગણતાં કુલ–૧૬ ભેદ, કષાયના થાય. આ અનન્તાનુબંધી આદિનું સ્વરૂપ સ્પષ્ટપણે જાણવા ઈચ્છનારે કર્મગ્રંથાદિ શાથી સમજી લેવું.
કષાયના સહચારી અને કષાયના ઉદ્દીપક, તેને નેકષાય કહેવાય છે. જો કે કષાયે કરતાં નોકષાયોનું બળ, ઓછું હોય છે. પરંતુ કષાયેના બળપ્રમાણે સંસારવધારવામાં નેકષાય ખાસ મદદગાર છે. નેકષાયના બળને આધાર, કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ તેમ તેમ, નેકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજવલન કષાયોને ઉપશમ કે ક્ષય થતાંથતાંમાં તે, તેઓને પણ તદ્દન ઉપશમ કે ક્ષય, થઈ જ જાય છે. આ કષાયના નવા ભેદ છે.
(૧) જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના સ્વભાવવાળું જે કર્મ, તે હાસ્યમહનીયકર્મ છે. (૨) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં જીવને, પ્રીતિ પેદાકરવાવાળું કર્મ, તે રતિમેહનીય કર્મ છે. (૨) જીવને અપ્રીતિ કે નારાજી કરાવવાવાળું કર્મ તે અરતિમોહનીયકર્મ છે. (૪) ઈહલેકાદિ સાત પ્રકારના ભય પૈકી કઈ પણ પ્રકારને ભય ઉત્પન કરાવનાર કર્મ તે ભય મેહનીય કર્મ છે. (૫) ઈષ્ટના વિયેગાદિથી જીવને શેકશીલતા ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે શોકમેહનીયકર્મ છે. (૬) મનમાં ઘણ–દુગચ્છા –ટલે ઉત્પન્ન થવા દ્વારા પદાર્થને દૂર કરવાની કે પદાર્થ પાસેથી ખસી જવાની ઈચ્છા કરાવવાવાળું કર્મ તે જુગુપ્સા મેહનીયકર્મ છે (૭) ણભાવના વિકારને પેદા કરવાવાળું કર્મ, તે સ્ત્રીવેદ, (૮) પૌરુષભાવના વિકારને પેદા કરવાવાળું કર્મ તે પુરૂષદ (૯) નપુંસકભાવના વિકારને પેદા કરવાવાળું જે કર્મ તે નપુંસકવેદ છે. આમ નવ કપાય અને સળકષાય મળી ચારિત્ર મેહનીય કર્મ પચવીસ પ્રકારે છે.
આયુષકર્મ તે એક બેડીતુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ (૨) તિર્યંચનું આયુષ્ય (૩) મનુષ્યનું આયુષ અને (૪) દેવનું આયુષ્ય. જેમ અમુક
Page #308
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૯ મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદત, પૂરી થયા સિવાય, મુક્ત, થવાતું નથી, તેમ આયુષની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણુ અન્ય જન્મમાં જઈ શકતું નથી.
નામકર્મના કારણે સંસારી જીને ગતિ, જાતિ, શરીર, શરીરનાં અવયવ, શરીરને બંધ, શરીરને આકાર, શરીરનાં પુદ્ગલનું પરસ્પર સંયેજન, ઈત્યાદિ શરીરને લગતા સંગોની પ્રાપ્તિ થાય છે. આ દરેક સંગની પ્રાપ્તિ, ભિન્ન ભિન્ન જાને, ભિન્ન ભિન્ન પ્રકારે થતી હોઈ, નામકર્મ ૪૨, ૬૭, ૩, અને ૧૦૩ એમ વિવિધ ભેદવાળું છે. નામકર્મને શાસ્ત્રમાં, ચિતારા સમાન કહ્યું છે. ચિતાર જેમ ચિત્રને અમુક રંગે પૂરીને, જુદાજુદારૂપે ચીતરી બતાવે છે, તેમ નામકર્મ તે જીવને વિચિત્ર રૂપધારી બનાવ્યા કરે છે.
જૈનદર્શનમાં ગત્રકર્મને બે પ્રકારે બતાવ્યું છે. (૧) સુકૃત્ય-સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન, તે ઉચ્ચગેત્ર છે. અને (૨) દુષ્કૃત્ય-કુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન, તે નીચત્ર છે.
દાનાદિગુણોને દબાવનારૂં અંતરાયકર્મ (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાંતરાય (૪) ઉપભેગાંતરાય અને (૫) વીર્યંતરાય, એમ પાંચ પ્રકારે છે. અંતરાયકર્મના ઉદયે જીવ, અદાતા- અલાભિ-અભોગી–અનુપભોગી, અને અશક્ત થાય છે. અર્થાત્ પૂર્વે કહેલી દાનાદિ પાંચલબ્ધિની હીનતાવાળે થાય છે. જ્યારે અંતરાયકર્મના પશમે
આ. ૧૯
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
કે યે, આત્મા દાતાર-સુખસામગ્રીને પ્રાપ્ત કરનાર—તેને ભોગવનાર અને શક્તિવાન થાય છે. આમાં અંતરાયકના ક્ષયેાપશમથી પ્રાપ્ત થતા ઉપરાક્ત ગુણા, તે અધુરા, અને કદાચિત્ તે ક્ષયાપશમ ન્યૂન થઈ જવાથી તે ગુણે! પણ ન્યૂન થઈ જવાવાળા છે.
સ'પૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અતરાયક ના ક્ષય ગણાય છે.સામર્થ્યને સંપૂર્ણ પણે પ્રાપ્તકરેલ આત્મામાં દાનાદિકનેવિષે પ્રવૃત્તિ હાતી નથી, પણ તેઓને નૈૠયિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીલબ્ધિ હાય છે. તેમાં પરભાવ-પૌદ્ગલિક ભાવના ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિકશુદ્ધસ્વરૂપના અનુભવવારૂપ ભોગ અને ઉપભોગ, તથા સ્વ-સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વી હોય છે. આ પ્રમાણે અંતરાયકના સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્તથયેલ દાનાદિશુણા, ક્ષાયિક યા વૈશ્ચયિક ગણાય છે. ત્યારબાદ તે આત્મા કરતાં, અન્ય કોઈ આત્મામાં તે ગુણાઅંગે વિશેષતા સ'ભવી શકતી નથી.
જૈનદર્શનકારોએ ક શાસ્ત્રમાં, કર્મ પ્રકૃતિયાની અનેક અવસ્થાઓનું બારીક અને વીગતવાર વર્ણન કરેલ છે, કના અસંખ્ય ભેદ હાવા છતાં પણ સ ંક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે, અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડચા છે. અને તે વિભાગના ઉત્તર વિભાગા પણ ૧૫૮ ની સંખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવદશામાંથી ભ્રષ્ટ કરી, વિભાવદશામાં મૂકનાર અને અનંતજ્ઞાનાદિ
Page #310
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૯૧. આત્માના સ્વાથ્યને રોધ કરનાર તે કર્મપ્રકૃતિએની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથફપૃથક નામસંજ્ઞાઓ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાથ્યને કઈ પ્રકૃતિ કેવી રીતે રોધ કરે છે, તેને ખ્યાલ તે કર્મની નામસંજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે.
શારીરિક રોગોના ચિકિત્સકે, શરીરમાં અશાંતિ પેદા કરનાર દર્દને, તેને ખ્યાલ પેદા કરવા માટે, અમુક નામસંજ્ઞાથી સંબોધે છે. અમુક દર્દીને એક સામાન્ય નામ તરીકે ગણીને, તેના પેટાવિભાગ તરીકે પણ, અનેક ભિન્નભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારો પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે. અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક પૃથક નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દીને ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તો નામસંજ્ઞા હેવી જ જોઈએ, એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વૈદ્યકશાસ્ત્રના અભ્યાસીઓ, દર્દીના દર્દને અમુક પ્રકારની નામસંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી, અમુક નામસંજ્ઞાવાળા ઔષધોપચારદ્વારા તે દર્દીને દૂર કરવા કેશિષ કરે છે, અને એ દર્દીના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા, કારણોને ફરી ઉપયોગ થઈ જવા ન પામે, તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાને તાત્પર્ય એ છે, કે, શારીરિક રેગની માફક, કર્મ એ પણ, આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેદા કરનાર રોગ છે. માટે એ કમરૂપી રેગ અને તેને નષ્ટ કરનાર ઔષધેના દરેક પ્રકારની પૃથક્ર પૃથફ નામસંજ્ઞા, જૈનદર્શનકારોએ સ્પષ્ટ જણાવી છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
મૂળ આઠ નામસ’જ્ઞાવાળાં કર્મીને (૧) ઘાતી અને (ર) અઘાતી, એ બે નામસંજ્ઞાપૂર્વક, બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસનાવાળા કર્મથી, આ બે નામ સંજ્ઞાવાળાં કમ, તે કંઈ અન્ય નથી. પરમાથી તે તેનાં તેજ છે. પર`તુ આઠ વિભાગમાં દર્શાવેલ સ કને અમુક અપેક્ષાએ એ બે વિભાગમાં જ ગણી લઈ, તેને ધાતી અને અઘાતી એ બે નામસ`જ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાન્ય અપેક્ષાપૂર્વક બીજી સ’જ્ઞાપૂર્વક કહેવાતાં કને, મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તરપ્રકૃતિ ૧૫૮ પૈકીનાં જ સમજવાં. પરંતુ અન્ય સમજવાં નિહ.
૯૨
હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા . વિચારીએ તે, આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનારાં જે કમ, તે ધાતીક કહેવાય છે. જ્ઞાનાવરણીય-દનાવરણીય-મેાહનીય અને અંતરાય, એ ચારે ઘાતીકમ છે. આ ચારે કમે તે અનુક્રમે, આત્માના અનતજ્ઞાન—અને તદ્દન અન તચારિત્ર અને અનતવીયએ ચાર ગુણાને ઘાત કરનારાં છે. જ્ઞાન અને દશનાર્દિ આત્માના મુખ્ય ગુણામાંના કોઈ પણ ગુણુના ઘાત ન કરે, તે અઘાતીક છે. ચારધાતીકમાંના સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિકભાવે પ્રાપ્ત સગુણાથી, આત્માને સંપૂર્ણ વિકાસ થયા ગણાય છે.
અઘાતીકમની પ્રકૃતિ, જ્ઞાનાદિ મુખ્ય ગુણાને ઘાત નહિ કરતી હોવા છતાં પણુ, ચેારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ઘાતીકની સત્તા પણ વિદ્યમાન હાતે તે, અઘાતીક પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણાના ઘાત કરતી દેખાય છે. ઘાતીની સત્તા નષ્ટ થયે છતે, અઘાતી
Page #312
--------------------------------------------------------------------------
________________
વિભાવદશા ઉપાદક કર્મ કર્મોને ઉદય, તેની પરંપરા નીપજાવી શક્તા નથી. અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે એ અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો, તે પરાજય પામેલા રાજવિહેણા, નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મોને ક્ષય થયા બાદ, અઘાતી કર્મો પણ અલ્પ ટાઈમમાં જ ક્ષય થતાં હોવાના પરિણામે, આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ–અરૂપીપણું અને અગુરુલઘુ, એ ચાર સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વતસ્થાન તે આ ચાર અંગવાળું છે, પરંતુ ઘાતકર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મોવડે આત્મા, તેથી વિપરીત સાગમાં ભટકી, શાંતિ પ્રાપ્ત કરી શક્ત નથી. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે.
આત્મવિકાસનું માપ, મુખ્યતઃ સમ્યકત્વ અને ચારિત્રથી કાઢી શકાય છે. આત્મવિકાસના કમરૂપ ગુણસ્થાનકોનું વર્ણન, મુખ્યતઃ સમ્યક્ત્વ અને ચારિત્રને અનુલક્ષીને જ છે. ઉચ્ચત્તમ સમ્યક્ત્વતે વહેલામાં વહેલું ચેથાગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ઉચ્ચત્તમ ચારિત્રની પ્રાપ્તિ તે બારમા ગુણસ્થાનકે જ થઈ શકે છે. ત્યાં છદ્મસ્થતાનો અંત થાય છે, ઘાતી કર્મને સર્વથા નાશ થાય છે, અને આત્મવિકાસની સાધના પૂર્ણ થાય છે. જેથી આત્મા, આત્મપ્રકાશની ઉચ્ચત્તમ શક્તિને પ્રાપ્ત કરી, પરમાત્મદશામાં રમણ કરવા માંડે છે. અને અને ચાર અઘાતી કર્મોને નષ્ટ થયેથી આત્મા, સ્થાઈસુખ યા શાશ્વતસુખને ભક્તા બને છે.
સમાપ્ત
Page #313
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
પેઈજ લીટી
૫ ૫
૧૬ ૧૮
અશુદ્ધ કુદાકુદા એલેકટ્રોન
ન્યૂટન પિજીટોન ઈદ્રિય કરાશે શકાશે જેવાના વ્યવહારીક
& ? આ છે - ૮ + ૫ = 2 -
કુદાકુદ ઈલેકટ્રોના
ન્યૂ ટ્રેન પિજીટ્રોન ઈદ્રિય કરાશે શકાશે જોવામાં વ્યાવહારિક
૦
૦
૧૩
૧૪
/ ૧૪
૧૫
૧૫
૧૫
8 = 5 2 4 A
દર્શનિક નીરાસ દ્રષ્ટીરાગી શકીશું પ્રરૂપકારથી કરવાની નિરાબાધ સંસારિક જીનેશ્વર
દાર્શનિક નીરાશ દ્રષ્ટિરાગી શકીશું પ્રરૂપકથી કરવાના નિરાબાધિત સાંસારિક જિનેશ્વર
૧૭
૧૭
૧૮
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૦૫
શુદ્ધિપત્રક પેઈજ લીટી
૧૮
'૧૮
૧ ૮
%
અશુદ્ધ જીનેશ્વર भवबीजाडकुर ચહ્યા; બહારની वीर पन्नतंतत जीणपन्नतंतत પચવવાની સર્વગ્રાય નિહવે
જિનેશ્વર भवबीजाकुर ચ0; બહારના वीरपन्नतं तत्त जीण पन्नत तत्तं પચાવવાની
સર્વગ્રાહ્ય નિહૂનવ
૦
૦
-
(૪
છે
ઇ
આ
જ 2 - - ૫ - - ૫ ૨ ૨ ૨ ૮
«
S
જનદર્શનની વ્યવહારિક ઈન્દ્રિયગમ્ય અતિન્દ્રિય અનન્તશક્તિનો આદિને
S
N
પ્રેરણ
૩૦
સંપૂર્ણ આત્માવાદી
જેનદર્શનની વ્યાવહારિક ઇંદ્રિયગમ્ય અતીન્દ્રિય અનન્તશક્તિના આદિન પ્રેરણ સંપૂર્ણ આત્મવાદી તે તે સાંસારિક આવારક ક્ષાયોપથમિક ચારિત્રમાં રત્નત્રયીની
(U WA
४० ૪૧
~ & છે કે તે
સંસારિક આવરણ ક્ષપશમિક ચારિત્રમાં રનત્રયીની * *
૭૦
Page #315
--------------------------------------------------------------------------
________________
આત્મવિજ્ઞાન–ભાગ ૨ જે
પેઈજ લીટી
૧૦
૭૫
૮૧
૧૦ ૩
૧૧૩
૧૧૭
૧૨૨
અશુદ્ધ
શુદ્ધ રત્નત્રયીની રત્નત્રયીની ત્રિયના ત્રયીના મિથ્યાત્વના
મિથ્યાત્વના સોગથી સહગની ત્રાંડવાં
ત્રાડવાં પયાર્ય
પર્યાય - કરવામાં કરવામાં યાત
સ્થાત્ નયને
નયના ગેણ શબ્દોની
શબ્દના બના બનાવ્યો વિશેષ સમજે વિશેષ સમજ અવિર્ભાવે આવિર્ભાવ પ્રાપ્તિનજીક છે. પ્રાપ્તિ નજીક છે.
શબ્દનકરીને આ ય આ શબ્દનય તે
ક્ષયમમાંજ વાસ્ત
વિક આરાધના છે. ચચેનન
અચેતન
૧૨૨ ૧૨૪
ગૌણ
૧૨૬
૧૪૦
૧૫૪
૧૫૫
૧૫૫
૧૫૯
Page #316
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓની દૃષ્ટિએ ભિખારી
અનેક પ્રકારની મેટી ઋદ્ધિસિદ્ધિવાળા, અતિ આકર્ષક તેજકાંતિવાળા, અતિ ઉચ્ચપ્રકારની પાંચ ઇંદ્રિયાનાં અનેક પ્રકારનાં સુખ ભોગવવાને યાગ્ય, અને ઘણી લાંબી સ્થિતિસુધી સુખી કહેવાતી અવસ્થામાં રહેનારા શર્ક વિગેરે દેવતાઓ પણ જો સમ્યગ્દર્શનરૂપી રત્નથી રહિત હોય તે, વિવેકધનવાળા મહર્ષિએની નજરમાં તે તેવાએ, મોટી દરિદ્રતાની મૂર્તિ જેવા અને વિજળી જેવા ચપળ જીવિતવ્યવાળા લાગે છે. તે પછી સ'સારના પેટામાં રહેનારા બીજા સામાન્ય જીવાના સબંધમાં તેા કહેવું જ શુ?
સાધારણ વસ્તુને મેટી માનનાર, અલ્પસ્થાયી વસ્તુની વાસ્તવિક કિંમત નહિં સમજનાર, પર વસ્તુની પ્રાપ્તિના અહંકારમાં ઉદ્ધૃત થઈ અધર ચાલનાર, આ જીવને જ્ઞાની મહાત્માએ યથાસ્વરૂપમાં દેખે છે, અને તેની મૂર્ખતા ઉપર વિચાર કરી, આત્મદ્રવ્યને અંગે તેને ભિખારી જેવા ગણે છે, તે તદ્દન ચાગ્ય છે.
ચાર અનુયાગની વિચારણા
મન જે શકાશીલ થઈ ગયુ. હાય તે દ્રવ્યાનુયાગ’ વિચારવા યાગ્ય છે. પ્રમાદી થઈ ગયુ. હાય તે “ ચરણકરણાનુયાગ ” વિચારવા ચેાગ્ય છે. અને કષાયી થઈ ગયુ હોય તે “ ધર્મકથાનુયાગ ” વિચારવા યાગ્ય છે. જડ થઈ ગયુ' હાય તે “ ગણિતાનુયાગ ” વિચારવા ચેાગ્ય છે.