SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષા અને સપ્તભ’ગી ૨૦૩ જાય, તથા બીજી તરફથી વસ્તુની મીજી અવસ્થાએ કે સ્વરૂપે। વિષેનું જ્ઞાન મેળવવાથી આપણે વંચિત રહી જઇએ. એટલે બીજી અપેક્ષાઓ દ્વારા બીજા સ્વરૂપે પણ નિશ્ચિત સ્વરૂપે વસ્તુમાં રહેલાં છે, તેની સંમતિ સૂચવતા “ યાત્ ” શબ્દ છે. અને નિશ્ચિતતા સૂચવતા “ એવ (જ) ” શબ્દ છે. ,, ?? વળી સ્યાત્ પદ્મ વિના તેા એ ભાવ પણ નીકળી શકે કે એક કાળે “અસ્તિ ” છે, અને ભિન્ન કાળે “ નાસ્તિ ” છે. જ્યારે સ્યાત્ પન્નુની સહાયથી જે કાળે “ અસ્તિ ” છે, તેજ કાળે “ નાસ્તિ ” છે, એ વાત સમજાવતા વાસ્તવિક અનેકાંતને લાભ મળે છે. આ દ્રષ્ટિથી જેતાં આમાં જે “ સ્યાત્ ” અને એવ અનિવાય છે. આ એક વાત છે. 66 "" શબ્દ રહ્યા છે, તે સર્વ સંજોગામાં ઘણી જ મહત્ત્વની અને સર્વ દેશીય અમુક ?? 66 સ્યાત્ અસ્તિ” કહેવા ટાઈમે તેના અર્થ અપેક્ષાએ છે,” એવા થાય છે. તેમાં ૮ અમુક અપેક્ષા એ અર્થ, સ્વાત્ શબ્દને છે. અહિં અમુક અપેક્ષાએ કહેવામાં તે વસ્તુની અન્ય અપેક્ષાએ વડે કરીને તે વસ્તુની બીજી સ્થિતિએ, ખીજી અવસ્થાઓનું ગર્ભિત સૂચન છે. કાઈ વ્યવહારિક પ્રસંગમાં આપણે ખેલીયે છીએ કે “અમુક આવી ગયા.” આ અમુક” શબ્દ તે આવ્યા સિવાયના અન્ય પણ હોવાનું સૂચન કરે છે. એ રીતે અહિ “સ્યાત્ ” શબ્દ અંગે સમજવુ. '' 66
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy