Book Title: Vikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005667/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ tessessfeળessessessessese soddessessofessosedseitefessesest dess વિ.સં. ૨૦૪૪માં અમદાવાદમાં થયેલા , મુનિસંમેલનની અને તેના વિવાદાસ્પદ, ઠરાવોની રૂપરેખા તથા સમાલોચના | hameshsmoothpassadosh doshoose esse dessessomsosofsoossesses esses some de e ete seedse keep slasssb પં. ચંદ્રશેખરવિજયજી - પંકજ સોસાયટી પાલડી, ભટ્ટી, અમદાવાદ-૭ ૦. ૦ esse essegestedદ હese seesesses mode ok seeds ૦ bossessessedeese પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭ નિશાળ ઝવેરીવાડ રીલિફાડ અમદાવાદ ફેન ઃ ૩૩૫૭૨૩ . પ્રકાશને તારીખ : ૨૫–૭-૮૮ ၉၆၉၈၀ ၉၀၀၉၀၀၉၀၉သဖ ၉ ၆၀၀၀၀၀၀၀၀၀၀၀ဖဖဖဖဖဖဖဖဖဖဖမ်း Jair Education International For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ મિલન : સંમેલનની ભૂમિકા 0 વિ.સં. ૧૯૦માં મુનિ સંમેલન ભરાયું. કહેવાય છે કે આ સંમેલન સફળ થયું હતું. આ પછી વિ.સં. ૨૦૧૪માં અમદાવાદના શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ લલ્લુભાઈના પ્રયત્નોથી મુનિ સંમેલન થયું. જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. તે પછી વિ.સં. ૨૦૪૪માં મુનિ સંમેલન થયું. ખરેખર તે વિ.સં. ૨૦૪ની સાલના પટ્ટને માન્યતા આપનારા કેટલાક જ પ્રમાણેનું આ મિલન કરવાનું હતું. આવું મિલન કરીને જિનશાસનનાં કેટલાંક કાર્યો કરવાની ભાવના પૂજ્યપાદ ભદ્રકરસૂરિજી મ.સા.ના હૈયે જાગી. ૪૨ની સાલના પટ્ટકના આચાર્યાદિની સમક્ષ તે ભાવના તેમણે વ્યક્ત કરી. તે મુજબ ઘણાખરા સ્વયં આવ્યા; કેટલાકે પ્રતિનિધિ મોકલ્યા. આ રીતે વિ.સં. ૨૦૪૪ના શૈ. સુ. છઠે તે બધાનું પંકજ સે માં મિલન થયું જિનશાસનનાં કાર્યો કરવાની મિલનની પાર્શ્વ–ભાવના જાણીને જ અમદાવાદમાં ઉપસ્થિત અન્ય આચાર્યાદિ શમણું ભગવંતે–સંમેલનના આયોજક તરફથી વિનંતિ થતાં–તેઓ પણ આ મિલનમાં જોડાયા. અને ચે.સુ. દસમના દિવસે બધા શ્રમણને વાજતે-ગાજતે પંકજ સે.ના વ્યાખ્યામંડપમાં પ્રવેશ થયે. માંગલિક પ્રવચને થયાં અને શાશ્વતી ઓળીના For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શેષ દિવસેા પૂરા થયા બાદ ચૈ.વ. ખીજના દિવસે સહુએ મળવું તેમ નક્કી થયું. છેલ્લા કેટલાય દાયકાઓથી જૈન સંઘની ભવિતવ્યતા જ વિષમ હશે કે તે કારણસર પુરધર ગણાતા ગીતાર્થ આચાર્ચીથી માંડીને નાના શ્રમણ-શ્રમણીઓમાંથી કેટલાક ગુરુભેદ, સમુદાયભેદ, ગચ્છભેદ, તિથિભેદ વગેરે ભેદોના કારણે એકબીજા સામે કષાયની તીવ્ર પરિણતિથી ટકરાતા જ રહેતા હતા. વાત શાસ્ત્રોની રજૂ કરે પરંતુ ભીતરમાં તા એકબીજા પ્રત્યેના કષાયભાવ જ ફેસલા મારી દેવા માટે ઘૂરકી કરતા, લગભગ સર્વત્ર જણાતા હતા. શ્રમણુ-સંસ્થાની પરિસ્થિતિ જ્યારે આવી અને ત્યારે પાતપેાતાના ગુરુ પ્રત્યે આદર ધરાવતા, લગભગ શાસ્ત્રને અજાણુ એવા ગૃહસ્થ ભક્તવર્ગ એમની પાછળ દોરવાઈને પેાતાના વિપક્ષને ભરપેટ ગાળા દે, કુગુરુ કહે, મિથ્યાષ્ટિ કહે, ઉત્સૂત્રભાષી કહે તેમાં કશી નવાઇ નથી. ખેર....પણ મેાટાભાગના શ્રમણા, આચાયૅ વગેરે આ યાદવાસ્થળીથી અત્યન્ત ઉદ્વિગ્ન તા હતા જ. પરન્તુ શું કરવું? તે સૂઝતું ન હતું. પરિસ્થિતિ ઉત્તરાત્તર બગડતી ચાલી. આંતરકલહ, એકધારી ઉદ્વિગ્નતા વગેરેને કારણે બીજા ઘણાં નુકસાન થતાં જ ચાલ્યાં. (૧) નવી પેઢીના સંસ્કરણ તરફ જોરદાર ઉપેક્ષા થવાથી તેનું પાશ્ચાત્ય જીવન-પદ્ધતિ તરફ ઢળતું સંસ્કરણ માટા પાયે શરૂ થયું. જૈનનું સંતાન ‘જૈન' લાગે જ નહિ તેવી તેની તમામ પ્રકારની જીવનચર્ચા બની ગઈ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્રમાંથી જૈનાનું-શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનાનું-વચસ્વ લગભગ નામશેષ થઇ ગયુ (૩) ધર્માદા–ટ્રસ્ટો વગેરે ઉપર એવા કાયદાએ આવ્યા જેના પ્રતીકાર કરી શકાયા નહિ. [ક્રોડા રૂ.ની દેવદ્રવ્યની સંપત્તિ એકામાં જ રાખવી પડે. અને ત્યાંથી તેના ઉપયોગ મુખ્યત્વે જીવસંહારનાં સાધનામાં પણ થાય તે ય આચાર્ય ભગવંતા કેટલું કરી શકયા ?] (૪) શિક્ષણનાં પુસ્તકામાં બાળકોને ઇંડાં, માંસ, માછલીના પ્રેાટીન, વિટામિનનું ભરપૂર પ્રમાણુ શીખવાડાયુ. કોઈ તેને રોકી ન શકતાં હજારા ખાળકે ઇંડાદિનું ધૂમ સેવન કરતા થયા. (૫) નવી પેઢીને ક્રીશ્ચયન-મીશનરી પદ્ધતિથી જૈનધર્મમાં સ્થિર રાખવા માટેની ચેાજના ન વિચારાઈ. (૬) જીવદયાને જ પ્રધાન માનતા જૈનધર્મના આચા વિશ્વભરમાં તે ઠીક પણ જૈનનાં ઘરમાં ઘર કરી ગયેલી અનેક પ્રકારની ધંધાથી માંડીને રસોડાના ભાજન સુધીની જીવહિંસાને પણ લગભગ અટકાવી નથી શકયા. (૭) જૈનશાસ્ત્રગ્રન્થા [દોહનગ્રન્થા] વગેરેને ખૂબ વ્યાપકરૂપે પ્રચારવાનું કામ સંતાષકારક રીતે હજી કરી નથી શકયા. (૮) સાર્મિકો માટે કોઈ નક્કર આયેાજન પાતાના અખોપતિ ભક્તો દ્વારા પણ ગોઠવી નથી શકયા. (૯) ગામડાંઓ, પાંજરાપાળા, મહાજન સંસ્થા, જ્ઞાતિવ્યવસ્થા, સમાજવ્યવસ્થા માટે તેમની શક્તિએ ચારે For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પણ કામે લગાડી નથી શકયા. (૧૦) અઢળક શક્તિ ધરાવતી સાધ્વી—સંસ્થાના અધ્યાત્મિક ઉત્કર્ષ માટે અને જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાય માટે તે ખાસ કાંઈ જ કરી શકયા નથી. " શું આ બધા પૂજનીય આચાર્યાં પાસે એ અંગેની શક્તિ કે બુદ્ધિ જ ન હતી ? ના....બધું જ હતું. પણુ સંઘર્ષોંની એકધારી હવાએ તેમને કશું સૂઝવા ન દીધું.. ઊલટું તે હતાશ બની ગયા. શાન્ત એસી રહ્યા! ર!' કેટલાક યુવા-શ્રમણ-શ્રમણીએ તે સ્વાધ્યાયાદિથી પણ નિરપેક્ષ બની ગયા. તેના પિરણામે તેઓ પૂજ્યેાની નિંદા-કુથળીમાં પડયા. વડીલાની આમાન્યાના ભંજક બન્યા. લતઃ આચારમાં ઉત્તરાત્તર વધુ ને વધુ શિથિલતા આવતી ચાલી. [જો આમ જ ચાલશે તેા એક-બે દાયકામાં શ્રમણ સંસ્થા પોતાનું શ્રમણત્વનું તેજ કદાચ ‘ઘણું બધું' ગુમાવી દેશે. આજે એવા એક પણ સમુદાય પેાતાની ઊંચી આચારસંપન્નતાની વાત કરી શકવાની હિંમત કરી શકે તેમ. નથી. ] આવી પણ સંઘર્ષ અને તેનાથી જન્મેલી મેચેની વચ્ચે ઘણા શ્રમણ-શ્રમણીએ સ્વકલ્યાણુ પણ આરાધતા આવ્યા છે. અને જૈન સંઘનુ હિત પણ યથાશક્તિ સધાતું આવ્યુ છે, તેની પણ નોંધ લેવી જ રહી. આવા છેલ્લા આઠેક દાયકાઓ પસાર થયા છે. તેમાં શાસનપ્રેમી ગીતાર્થ આચાર્ય)એ જૈનસ'ઘના કેટલાક અગાની મરામત કરવા કે પુષ્ટિ કરવા માટે પણ પ્રયત્ના કર્યો છે.. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેમાં ય જે સામેથી સખત વિરોધ ઊઠો અને સંઘર્ષનું વાતાવરણ થયું તે તેમણે તે પ્રયત્ન છેડી પણ દીધા છે. (૧) દા. ત. સ્વપ્નાના ચડાવાની ઉછામણીની રકમ સાત ક્ષેત્રના સાધારણમાં લઈ જવાની અશાસ્ત્રીય નીતિને વિરોધી ઉગ્ર રીતે જે તે આચાર્યોએ કર્યો છે અને તે રકમ દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ તેવું સજજડ પ્રતિપ્રાદન કર્યું છે છતાં આજે પણ આ પ્રમાણેને સે ટકા અમલ થઈ શક્યો નથી (૨) ગુરુપૂજનની બે પરંપરાઓ વિભિન્ન સમુદાયમાં વર્ષોથી ચાલી આવે છે. કેઈ દેવદ્રવ્યમાં લઈ ગયું છે તે કેઈ સાધુ-વૈયાવચ્ચમાં. આ બાબતને ક્યારેક વિરોધ પણ થયે છે છતાં બે ય પરંપરા ચાલતી રહી છે. (૩) સંતિકરં, ત્રિકાળ બાર નવકારને જપ, ધ્યાન શિબિર, પૂજા પદ્ધતિ, પાલીતાણાની યાત્રા, સૂતક, ગર્ભાછમ, ઐર્યાપથિકી ક્રિયા, ઈફલસિદ્ધિ, બાળદીક્ષા, નવાંગી ગુરુપૂજન, દેવદ્રવ્યને સાતક્ષેત્રના સાધારણમાં ઉપયોગ, સાધ્વી વ્યાખ્યાન, જ્ઞાનદ્રવ્યને સ્કૂલ વગેરેમાં ઉપગ, પટ્ટધર વિવાદ, તિથિપ્રશ્ન વગેરે ઘણી બાબતે ઉપર વિચારણાઓ થઈ છે. બે પક્ષ પડ્યા છે. ક્યાંક સમાધાન થયાં છે. ક્યાંક સંઘર્ષ ચાલુ છે. (૪) હવે સાધુ મૃતકની ઉછામણીના ધનના પ્રશ્નને, પૂજારીઆ દ્વારા થતી પ્રભુજીની અંગપૂજામાં થતી ઘેર આશાતનાઓના પ્રશ્નને—બે નવી ચર્ચાને ઉમેરે થયે છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ એની સાથે વધુ ગંભીરતાથી વિચારીને ઉકેલવા જેવા ત્રણ જૂના પ્રશ્નો પણ સહુના મનમાં ચકરાવે ચડ્યા છે. એ ત્રણ પ્રશ્નો આ મુજબ છેઃ (૧) સ્વપ્ન વગેરેની તમામ બેલીઓ દેવદ્રવ્યમાં જાય પણ તેના ક્યા પેટા ખાતામાં જાય? ' (૨) ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જાય કે સાધુ વૈયાવરચમાં પણ જાય? (૩) શું તિથિને વિવાદ ઉકેલવે જરૂરી નથી? : આમ કુલ પાંચ પ્રશ્નો તાકીદે ઉકેલ માંગે છે, અને તેની સાથે સાધુ-સાધ્વીજીના સ્વાધ્યાય તથા નિર્મળ સંયમ પાલનાદિના પ્રશ્નો પણ સાથે સાથે વિચારવા માટે ખૂબ જરૂરી જણાય છે. આ બધી બાબતે માટે તપાગચ્છીય આચાર્યોના હૈયે અવાજ ઊઠવા લાગ્યું. છેલ્લા કેટલાય દાયકાઓથી ચાલતા એકધારા તીવ્ર સંઘર્ષનું હવામાન કશું જ વિચારવાની તક આપતું ન હતું. પણ વ્યક્તિગત રીતે સહુ આ બધી બાબતથી ખૂબ બેચેન હતા. ભેગા થઈને વિચારવાની સહુના હૈયે ભાવના પણ હતી જ. અને આ ભાવના મહદંશે સાકાર બની ગઈ. પૂજ્યપાદ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સાહેબના હૈયે એ ભાવનાનું બીજ પડયું અને તેમાંથી પંકજ સોસાયટીના આંગણે “સંમેલન” નામને એક વડલે જોતજોતામાં ઊભો થઈ ગયા. [બાવીસ દિવસના આ સંમેલનમાં જેટલી વિચારણું થઈ શકી તે બધી કરી. પછી શાસ્ત્રાધારિત ઠરાવો કર્યા, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ હજી ઘણું કામ બાકી છે. પણ એક જ સંમેલન પાસે આટલી બધી અપેક્ષા રાખી પણ શી રીતે શકાય?] ચૈ.વ. બીજે પંકજ સે.ના હેલમાં સહુ ભેગા થયા. બધાના વડીલ તરીકે પૂ.પાદ રામસૂરીશ્વરજી મ.સા. (ડેલાવાળા) હોવાથી તેઓ અધ્યક્ષપદે બિરાજમાન થયા અને સંમેલનની કારવાહી શરૂ થઈ, જેની ફલશ્રુતિ છે.સુ. એકમના દિવસે જાહેરમાં પૂ. કારસૂરીજી મ. સાહેબે સંભળાવી. આ રીતે મિલન એ સંમેલન બની ગયું. બધું સ્વયંભૂ રીતે થયું. અલબત્ત ફલશ્રુતિને સાંભળવા માટે ઉપસ્થિત થયેલી મેદનીએ તથા જૈનસંઘના અગ્રણી શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ અત્યન્ત આનંદ વ્યક્ત કરવા સાથે તે વધાવી લીધી. આ મિલન જ્યારે સંમેલન બન્યું, ત્યારે કેઈને ય એવી કલ્પના ન હતી કે ઉપસ્થિત શ્રમની આંખમાં અને એમના અંતરમાં વર્ષો જૂના વિવાદનાં જે બીજ પડેલાં હતાં; વધીને વિષમય વૃક્ષ બન્યાં હતાં તે એકદમ ધરાશાયી થઈ જશે. એક ઘેર તપસ્વી મહાત્મા પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાહેબનાં તપને પ્રભાવ જ કામ કરી શકે અને જૈનસંઘની–તપાગચ્છની છેલલા કેટલાક દાયકાએથી વધુ ને વધુ વિષમ બનતી જતી પરિસ્થિતિથી સહુના હૈયે પેદા થયેલી બેચેનીએ પણ ભાગ ભજવી દીધો અને એક વાત ચોક્કસ બની ગઈ કે સહુની આંખોમાં અમી પેદા થયું, હૈયે પ્રેમ ઊભરાયે. . કટુતાનું આ ઉન્મેલન શ્રમણ-સંમેલનની સફળતાની ભૂમિકા બની ગયું. જ્યાં સુધી આંખમાં અને અંતરમાં કટુતા For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ હેય ત્યાં સુધી કઈ સારું કામ થાય નહિ થયું પણ નથી. સંમેલન દ્વારા કટુતાને નાશ થયે, સંમેલને આ ઘણું મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સંમેલન દ્વારા અઢાર આચાર્યોને આચાર્ય સંઘ સ્થપાયે; અને તેમાંના પાંચ (અમદાવાદમાં ઉપસ્થિત) આચાર્યોની પ્રવર સમિતિ સ્થપાઈ. જે જૈન સંઘનાં મહત્વ કાર્યો કરી શકે. [ હવે આ બેનું સંકલન કરીને તેનું “પ્રવર સમિતિ એવું નામ અપાયું છે.] આ હતી; સંમેલનની બીજી નક્કર સફળતા. હવે કોઈ પણ કામ કરવું હોય કે કઈ મહત્વના પ્રશ્નને ઉપર પૂછગાછ કરવી હોય તે પ્રવર સમિતિ પાસે જઈને તે કામ ઉકેલવાને માર્ગ મેળવી શકાશે. પૂર્વે આવું કેન્દ્રીકરણ ક્યારેય થયું ન હતું. અલબત્ત, હજી આ કેન્દ્રીકરણ “સંપૂર્ણ તે નથી થયું પણ તે માટેની આશા તે જરૂર છે. એ કામ હવે ઘણું મુશ્કેલ નહિ રહે એમ લાગે છે. સંમેલને એકવીસ ઠરાવે કર્યા અને સૌથી વિવાદાસ્પદ તિથિના પ્રશ્નને બાવીસમા ઠરાવ રૂપે ઉકેલ આર્યો. આથી સંતેષ પામીને સત્તરસે પચાસ અખંડ આયંબિલની ઉગ્ર આરાધના કરી ચૂકેલા પૂજ્યપાદ આ.દેવ હિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબે પારણું કર્યું, જે પારણું બીજી કોઈ રીતે શક્ય ન હતું. જેના માટે બધા જ પ્રયત્ન થઈ ચૂક્યા હતા. આ હતી; સંમેલનની ત્રીજી નક્કર સફળતા. કેટલાકે સવાલ કરે છે કે શ્રમણ સંઘમાં વધતા જતા આ શિથિલાચારને આ સંમેલન કેમ સ્પર્યું નથી ? આને બે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ હું રીતે જવાબ આપી શકાય. આ સમેલને સંડાસ, બાથરૂમને ઉપયોગ, માઇકલાઇટના વપરાશ, ઠેલણગાડી, જ્ઞાન દ્રવ્યના સ્કૂલ વગેરેમાં શિક્ષણમાં ઉપયાગ, દેવદ્રવ્યની રકમના સાત ક્ષેત્રના સાધારણમાં ઉપયોગ વગેરે બાબતામાં લગીરે મચક નહિં આપીને સંભવિત નવા શિથિલાચારને સંપૂર્ણ રીતે બ્રેક મારી છે. વળી વ્યાપતા જતા શિથિલાચારનું જે મૂળ છેઅસ્વાધ્યાય”—તેને દૂર કરવા માટે શ્રમણ-શ્રમણીઓના સ્વાધ્યાયને વેગ આપતી ચેાજના તેણે તૈયાર કરી છે. મુમુક્ષુ આત્મા માટે વિભિન્ન સ્થાનામાં એ વિદ્યાપીઠોની ચેાજના પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે એક વાત કહેવાનું મન થાય છે કે ભાવીઅભ્યુદયકાળ સામે નિરર્થક સંઘર્યાં જેટલા અવરાધક છે તેથી ઘણા વધુ ખતરનાક શિથિલાચાર છે. શ્રમણેા અને શ્રમણેાપાસકના કેટલાંક ટકા કારમી શિથિલતાના ભાગ ખની ચૂકયા છે, સંઘ એ અભિમન્યુના છ કોઠા છે; તેને જીતવા હજી કઠિન નથી પણ સાતમા કાઠા જેવા ‘શિથિલાચાર’ એ અત્યન્ત દુષૅ છે. સમેલને આ સાતમાં કાઠાને જીતવા માટે બીજા સંમેલના ચેાજવા જ પડશે; અન્યથા સ ંઘ - નિવારણ પાતે જ શિથિલાચારને કદાચ વેગ આપવામાં નિમિત્ત બની જશે. જૈન સ ́ધ રૂપી સિ'હુને ખતમ કરનારાં એ તત્ત્વા છે. સઘર્ષરૂપી બહારના ગાળીબાર....અને એ સિહુના પેટમાં પડેલા શિથિલાચારરૂપી કીડાએ. આ દુકની ગાળી કરતાં પેટના ક્રીડા વધુ વિઘાતક છે એ વાતમાં કોઈ સંદેહ ન રહેવા જોઈએ. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરન્તુ સબૂર ! સ`મેલન દ્વારા કટુતાના જે નાશ થયે છે તે આ બાબતની ભૂમિકા માટે અત્યન્ત જરૂરી હતા. અને તે સાધી શકાયા છે. હવે પછીના સ`મેલનમાં આ વાર્તા પણ થઈ શકશે અને તેના અમલ માટે સહુ સહેલાઈથી તૈયાર પણ થશે એવી આશા જરૂર રાખી શકાય. શેષ રહેલાં કાર્યો માટે બે ત્રણ વર્ષોંમાં ફરી સ`મેલન યેજાય તેવી ભાવના સહુના હૈયે રમતી હતી. એક જ સમેલનમાં બધી ખાખતાના ઉકેલ લાવી દેવાની અપેક્ષા વધુ પડતી ગણાય. વળી આવી અપેક્ષા જે સમેલન વખતે ય કેટલીક બાબતે હતી—તે વાત જાણતા જ હશે. જો કે આ વિ. સં. ૨૦૪૪ના સમેલને કોઈ પણ નિય, સિદ્ધાન્ત-નિરપેક્ષ રીતે કર્યા હોય તેમ જણાતું નથી. વળી તિથિવિષયક નિર્ણય પણ આપવાદિક આચરણારૂપ – પટ્ટકરૂપ હાવાથી તે ય શાસ્ત્રમાન્ય બની જાય છે. જે રીતે વિ. સ. ૨૦૨૦ની સાલમાં થયેલા તિથિ-વિષયક પટ્ટકમાં પુનમ અમાસના ક્ષયવૃદ્ધિએ તેરસના ક્ષયવૃદ્ધિ કરવાને નિ ય (એ પક્ષના ગુર્વાદિષ્ઠના આગ્રહથી કરાયેલે) પટ્ટકરૂપ જણાવ્યાથી શાસ્ત્રમાન્ય ગણાય છે તે રીતે જ અહીં સમજવાનું છે. • રાખે છે તેઓ ૯૦ના ઉપર ચૂપકીદી પકડાવાઇ પટ્ટક એટલે જ આપવાદિક આચરણા. તેમાં ઉત્સર્ગસ્વરૂપ શાસ્ત્રવચનના ત્યાં દેખીતી રીતે વિરાધ દેખાતા હાય; પણ અમુક દેશ, કાળમાં ગીતાર્થીને અમુક પ્રકારના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આપવાદિક નિષ્ણુ ા લેવાની તથા તેવી આચરણા કરવાની જીત વ્યવહારની રૂએ સત્તા મળેલી છે. જેને પટ્ટકના સ્વરૂપાદિથી તે તે દેશકાળમાં સંઘ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. આ રીતે તે પટ્ટકા શસ્ત્રનુસારી બને છે. સધશાન્તિ માટે એ ગાના કુસ'પના નિવારણુ માટે પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહુારાજાએ પુનમીઆ ગચ્છની પુનમની ચૈામાસી કરવાની માન્યતાના સ્વીકાર કરવાની અર્થાષત્તિથી પાચમની મૂળભૂત સવત્સરી ચાલુ કરવાની ] વાત રજૂ કરી જ હતી ને? [આ વાત એ પ્રબંધામાં એકસરખી રીતે આવતી હાવાથી તેને અપ્રામાણિક કહી શકાય નહિ] સંઘ ના નિવારણ માટે આપવાહિક માગે કોઇ આચરણા કે નિ ય ગીતાર્થીને કરવા પડે તે તે ઉત્સર્ગવાકયથી વિરુદ્ધ જતા દેખાય ખરા પણ તેથી ‘અશાસ્ત્રીય' છે એમ ન કહી શકાય કેમકે જેમ ઉત્સર્ગ માર્ગ એ શાસ્ત્રમાર્ગ છે તેમ ગીતાર્થ સેવિત અપવાદ માર્ગ તે પણ શાસ્ત્રમાર્ગ છે. આ સંમેલને જે એકવીસ નિર્ણય લીધા છે તેમાં શાસ્ત્રવચનેાની સાક્ષી છે. તે માટે સ ંમેલનના શ્રમણાએ રાજ શાસ્ત્રા તપાસતા વિચારવામાં પાંચથી છ કલાક સાથે બેસીને જહેમત ઉઠાવી છે. સંભવ છે કે છદ્મસ્થભાવને લીધે કાંક કોઈ ક્ષતિ રહી ગઇ હાય. આવી ક્ષતિ જો શાસ્ત્રાધારીપૂર્વક મૈત્રીભાવ સાથે જણાવવામાં આવે તે તેને સુધારી લેવા માટે સ'મેલનના શ્રમણા તૈયાર છે. પરન્તુ આમ ન કરતાં જો અદાલતાન કે અખબારોના અથવા ભતા દ્વારા પત્રિકા For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આજીને આશ્રય લેવાય તે તેનાથી પરિમાર્જનનું ફળ આવવાની કોઈ શક્યતા જણાતી નથી. હવે જ્યારે તપાગચ્છીય શ્રમણ-સંઘની લગભગ–એકતા થઈ છે તે સંપૂર્ણ એકતા થવાનું કામ ઝાઝું મુશ્કેલ રહ્યું નથી. પ્રવરસમિતિ સાથે વાટાઘાટ કરીને જ હવે તે સંપૂર્ણ એકતા સાધી શકાય તેમ છે. " સંમેલનના બાવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરા સંબંધમાં સ્થૂલથી પણ જે વિચારવામાં આવે તે ય જણાશે કે વિવાદને કઈ સ્થાન નથી. શાસ્ત્રાધારિત સમાધાન જરા ય મુશ્કેલ નથી. (૧) સ્વપ્નાની ઉપજની રકમમાંથી પૂજારી આદિને પગારાદિ આપવાનું “શાસ્ત્રીય છતાં શક્તિસંપન્નાદિ શ્રાવકોએ તે સ્વદ્રવ્યથી જ આ લાભ લેવાનું સંમેલને મુખ્યપણે જણાવ્યું જ છે. એટલે આજે પણ તેવા શ્રાવકને અને સંઘને તેવી પ્રેરણા તે મુનિએ પ્રથમ કરશે જ. (૨) ગુરુપૂજન માટે જ્યારે સાધુ વૈયાવચ્ચને પાઠ મળે અને જ્યારે અનેક સમુદાયમાં તેવી જ પરંપરા પણ ચાલતી હતી ત્યારે સંમેલને બેય–દેવદ્રવ્યની અને વૈયાવચ્ચનીય –પરંપરાને ઊભી રાખી છે. તેમાં કોઈ એકાન્ત આગ્રહ તે રાખ્યું જ નથી. (૩) પૂજારીઓની ઘેર આશાતનાઓ અને તેમના સ્થપાનારા યુનીઅને દ્વારા તેમના તરફથી વધુ થનારી આશાતનાઓને નજરમાં રાખીને સંમેલને “છેવટે” એ ભાવમાં આપવાદિક માર્ગે વાસક્ષેપ-પૂજાનું વિધાન કર્યું છે. અહીં ને બેય ને ભી તે For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રાવકે જ જે સ્વયં અષ્ટપ્રકારી પૂજા કરે તે તેના જેવું ઉત્તમ એકે ય નથી. એ વાત રજૂ કરેલી છે. [છતાં તેને કેમ ધ્યાનમાં લેવાતી નથી?] વળી પૂજારીઓને પણ આશાતનાથી નિવારી શકાય તેમ હોય તે પૂજારીઓ પણ અંગપૂજા કરી શકે તે તાત્પર્યાર્થ કેમ બિલકુલ ધ્યાનમાં લેવાતું નથી ? નાહકની હોહા કરવાથી શું લાભ? (૪) સાધુના મૃતકની ઉછામણી છેલ્લા દાયકામાં ચાલુ થઈ હોવાથી તેને કોઈ શાસ્ત્રીય પાઠ મળી શકે નહિ. જે દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરા હોય તે શા માટે તે પરંપરાને માનનારાઓ સ્મારકામાં કે ક્યારેક જીવદયામાં પણ લઈ ગયા? કે જિનભક્તિ મહત્સવમાં લઈ ગયા? આ ચાર સિવાય પાટણમાં પૂ. પં. કાન્તિવિજયજી મ.સા.ના સ્વર્ગવાસની ઉછામણુની રકમ સાધુ-વૈયાવચ ખાતે ગઈ છે. આમ પાંચ પ્રવૃત્તિઓ જોવા મળે છે એ જ સાબિત કરે છે કે આ વિષયમાં કોઈની એકવાક્યતા નથી. વળી સંમેલનમાં ઉપસ્થિત શ્રમણએ તે જીવદયામાં લઈ જવાની પરંપરા તથા સ્મારકમાં લઈ જવાની પિતપતાની પરંપરા જણાવી ત્યારે સંમેલને “ભક્તોએ સ્વદ્રવ્યે જ સ્મારક અનાવવું,” તેમ જણાવીને ઉછામણુની રકમ જીવદયામાં લઈ જવાનું ઠરાવ્યું છે, - જો કે આ નિર્ણયે શાસ્ત્રનીતિથી કરવામાં આવ્યા છે પણ કેટલીક વાર તે ઔત્સર્ગિક શાસ્ત્રમાર્ગને બદલે આપવાદિક શાસ્ત્રમાર્ગની આચારણારૂપે તે તે દેશ, કાળની સ્થિતિને પણ આશ્રય ગીતાર્થ શ્રમણે લઈ શકે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. તેમને તેવી સત્તા પણ છે. (૧) પૂ. સેનસૂરિજી મહારાજે આ રીતે જ પાંત્રીસ વર્ષથી નીચેની વયની મહેનાની દીક્ષા અંધ કરી હતી. (૨) પૂજ્ય કાલકસૂરિજી મહારાજે ચાલી આવતી પાંચમની સંવત્સરીને ચાથમાં ફેરવી હતી. (૩) પેલા સાધુએ આદ્યા ખાળી નાખ્યા હતા (૪) કલિકાલસર્વજ્ઞે પુનમની ચેામાસી પુનઃ ચાલુ કરવાની તૈયારી ખતાડી હતી. (૫) આ મુનિ સંમેલનના પટ્ટકસ્વરૂપ ઠરાવે સામે પાત્તાને સખ્ત વિરોધ નોંધાવી રહેલા પૂજ્યપાદ રામચન્દ્રસૂરિજી મહારાજા સાહેબે પેાતાના ગુરુન આગ્રહથી વિ.સં. ૨૦૨૦ની સાલમાં એવા પટ્ટક કર્યા હતા માં તેઓશ્રીની ઉદયાત્ ચૌદશે જ પક્ષી આરાધના થાય તે માન્યતાથી વિરુદ્ધ જતી—પુનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસના ક્ષયવૃદ્ધિ કરવાનું જણાવીને તે વખતે અનુદયાત્ ચૌદશે પક્ષીની આરાધના કરવાનું જણાવેલ છે. શું આ આપવાર્દિક આચરણા સ્વરૂપ પટ્ટક ‘અશાસ્રીય' કહી શકાય ખરા ? નહિ જ. ' આવા બધા સ્થળાએ ઉત્સર્ગરૂપ શાસ્ત્રમાર્ગ દેખીતી રીતે ન જણાતા હોય તેટલા માત્રથી આ બધું ‘અશાસ્ત્રીય’ કેમ કહી શકાય ? આવી કેટલીય ખાખના સંધશાન્તિ આદિ માટે પણ ભૂતકાળમાં વિચારવી પડી છે : એશક; તે આપવાદિક આચરણારૂપે—પટ્ટકરૂપે હતી. સાધુ સ્વરૂપ વ્યક્તિની સમાધિ માટે, ગુરુની સમાધિ માટે. ગચ્છની સમાધિ માટે, રાજાની સમાધિ માટે જ આપવાદિક આચરણા કરી શકાય છે અને તે ‘શાસ્ત્રીય' કહી For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શકાય છે તેા સકળસંઘની સમાધિ માટે ગીતાર્થ આચાર્યાં આપવાર્દિક માને આશ્રય લે તે તે ‘અશાસ્ત્રીય’ છે એવું પ્રતિપાદન શી રીતે થઈ શકે? સંમેલનના અત્યન્ત વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરાવે ઉપર વિગતવાર ચર્ચાની શરૂઆત કરતા પૂર્વે એટલુ જણાવવાનું કે જો શાસ્રાધારિત ઠરાવેને પણ મારી-મચડીને અર્થઘટન કરીને શાસ્ત્ર-નિરપેક્ષ ઠરાવા કહીને, તે અંગે જાહેરમાં વિરોધના વંટોળ ઊભું કરવામાં આવશે તે તેથી કોઇ અર્થ સરશે તેમ જણાતું નથી. બીજી બાજુ સ'મેલનના ડરાવાના સમર્થકે પેાતાના મુદ્દાઓને સર્વત્ર વધુ વ્યાપક અને સ્થિર કરશે. સારું તે એ છે કે સમેલનની પ્રવર સમિતિ સાથે જ યાગ્ય વ્યક્તિએ દ્વારા વાટાઘાટો કરીને આના ઉકેલ લાવવા જોઇએ. પણ જો તેમ નહિ થાય અને અદાલતને કે અખબારના આશ્રય જ લેવાશે તેા કદાચ એવા પણ પ્રત્યાઘાત આવશે જેના પરિણામે જૈનસધની અંદર વધુ અરાજકતા ફેલાશે; નવી પેઢી તે હવે સાવ ધર્મવિમુખ બનશે અને ગુરુ-તત્ત્વની નિંદા કુથળીનું પાતક ઘેરઘેર વધવા લાગશે. આ બધાના પરિણામે ધર્મક્ષેત્રે થતી રાજકીય દુખલગીરી વગેરે વધી પડશે. નાસ્તિકતાના વ્યાપ વધતાં શ્રીમંતાની અઢળક સપત્તિ ધર્મઘાતક સસ્થાઓના દાનમાં જવા લાગશે. વિશિષ્ટ કોટિના ખાનદાન કુટું, મુનિઓને સત્સ’ગ ગુમાવશે. એટલે તેમનાં તેજસ્વી સ ́તાનાની દીક્ષાએ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઘટી જશે. ફ્રેંકમાં, જિનશાસન એવું મેડીખામણીનું 'ખેતર બની જશે જેનું ભેલાણુ રસ્તે ચાલતા કોઈ રખારી પણુ કરી શકશે. આ બધી અત્યન્ત ગમગીનીભરી પરિસ્થિતિમાંથી જૈનસ'ધને ઉગારી લેવાની એકમાત્ર ભાવનામાંથી સ્વયમ્ભ રીતે આ મુનિ—સ'મેલન ઊભું થઇ ગયું. હવે જો તે કોઈ પણ કારણેાસર તૂટી પડવાનું હશે તેા તેનાં નુકસાના અગણિત, અક્ષમ્ય અને અપરિહાર્ય ખની રહેશે. પછી તે કદાચ સૈકા, બે સૈકા સુધી જૈનસ'ધ પાતાની અસ્મિતાને ઉઠાવીને બહાર નહિ આવી શકે. આવા વિચારોથી માનસિક રીતે બેચેન બનેલા પૂજ્ય આચાર્યાદિ શ્રમણાના કાંઇક સારુ કરવા માટેના' બાવીસ દિવસના પુરુષાર્થ સત્કારપાત્ર છે કે તિરસ્કારપાત્ર ? તે સહુ પેાતાની મેળે વિચારે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ એકવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ ચાર ઠરાની તથા તિથિ-વિષયક ઠરાવની સમાલોચના હવે મુનિ સંમેલને કરેલા એકવીસ ઠરાવે તથા છેલ્લે તિથિ અંગેને ઠરાવ એમ કુલ બાવીસ હરામાંથી વિવાદનું વિશેષ કારણ બનેલા ઠરાવ નં. ૧૩, ૧૪, ૧૭, ૧૮ અને ૨૨ [તિથિ અંગેને ઠરાવ ઉપર અહીં વિગતથી વિચારણા કરીએ – તે પૂર્વે એક વાત જણાવી દઉં કે આ તમામ ઠરાવે થતા પૂર્વે એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે જે વિચારમાં, સર્વાનુમતિ થાય તેને જ ઠરાવ રૂપે પસાર કરે. એક પણ વ્યક્તિને વિરોધ ઊભે રહે છે તે વિરોધને સેંધવાપૂર્વક કેઈ ઠરાવ પસાર કરવાને બદલે તે ઠરાવ જ કરે નહિ. જે તે વિરોધ શાન્ત પડે તે જ તે વિચારને ઠરાવરૂપે પસાર કર. ઠરાવ નં. ૧૩ અને ૧૪માં આવું બન્યું પણ હતું–તે વખતે તે મહાત્મા પૂ. મિત્રાનંદસૂરિજીએ ઠરાવ નં. ૧૩માં પિતાને સુધારે ઉમેરાવીને અનુમતિ આપી ત્યારે જ તે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો. અને ઠરાવ નં. ૧૪માં તે જ મહાત્માના વિરોધને શાન્ત કરતે શાસ્ત્રપાઠ મેળવીને આપ્યું. તેમણે ચૂપકી પકડી ત્યાર પછી તે ઠરાવ નં. ૧૪ પસાર કરવામાં આવ્યું હતું. આમ એકવીસે ય ૨ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ડરાવ સર્વાનુમતે પસાર થયા હતા એવું સંમેલન સ્પષ્ટપણે માને છે. જ્યારે તે એકવીસ ઠરાવ ઉપર સહી કરવાને પ્રસંગ આવ્યો ત્યારે તે મહાત્માએ પુનઃ તે બે ઠરાવમાં વધે લઈને સહી ન કરી, અને અને તેઓ સંમેલન છેડીને ચાલી ગયા. તેમની આ વર્તણુંકને લખેડી નાંખતે એક અલગ ઠરાવ સર્વાનુમતે સંમેલનના મુનિઓએ તે જ વખતે કર્યો છે. એકવીસ ઠરાવે ઉપર સહીઓ થયા બાદ તિથિ અંગેને ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યું હતું તેની ઉપર પણ સહુની સહીઓ થઈ હતી. ' સંમેલનમાં જેઓ ઉપસ્થિત ન હતા તેમાંના લગભગ ઘણાખરા આચાર્યાદિ શ્રમણ ભગવંતની સર્વ કરાવે અંગે સંમતિદર્શક સહીઓ મળી છે. - કટુતાનું સંપૂર્ણ વિસર્જન થવાના કારણે આ કાર્ય એકદમ સહેલાઈથી થયું હતું. હવે પ્રવર સમિતિ શ્રીસંઘનાં કાર્યો કરતી રહેશે અને જરૂર પડે અન્ય આચાર્યાદિ શ્રમણનું માર્ગદર્શન લેવાનું રાખશે. આવાં કેટલાંય કાર્યો તપાગચ્છમાં સંપન્ન થાય અને તપાગચ્છમાં આવી કોઈ સુવ્યવસ્થાનું નિર્માણ થાય તે હેતુથી પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્ હિમાંશુસૂરીજી મહારાજ સાહેબે અખંડ આયંબિલને ઉગ્ર તપ આરંભે હતે. ૧૭૫૦ આયંબિલ પૂરા થયા હતા. તેમને આ બધી કારવાહીથી મહદંશે સંતોષ થયે હતે. બાકી રહેલાં કાર્યો પૂર્ણ કરવા માટે સહુએ વધુમાં વધુ પ્રયત્ન કરવાની ખાત્રી આપતાં સતુષ્ટ બનેલા પૂજ્યપાદ હિમાંશુસૂરિજી મ. સાહેબે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પિતાના ઘોર તપનું અખાત્રીજના દિવસે પારણું કર્યું હતું. આમ જ્યારે સર્વત્ર અને આનંદ છાઈ ગયે હતે. ત્યારે એકાએક આ સંમેલનની સફળતાના મુખ્યતમ સૂત્રધાર પૂજ્યપાદ કારસૂરીશ્વજી મહારાજ સાહેબ વૈ.સુ. પાંચમની રાતે ૯-૨૦ મિનિટ ચાલુ પ્રતિક્રમણે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં એ આનંદમાં મોટો કડાકે બેલાઈ ગયે હતે. પણ નિશ્ચિત ભવિતવ્યતાને નજર સમક્ષ રાખીને સહ સ્વસ્થ બન્યા હતા અને હવેની કામગીરીને વિશેષ બોજ સારી રીતે પાર ઉતારવા માટે સહુ સંકલ્પબદ્ધ બન્યા હતા. ચાલે. હવે મુખ્યત્વે વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરાવને કમશઃ વિચારીએ. ઠરાવ નં. ૧૩: દેવદ્ર ય-વ્યવસ્થા સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિનભક્તિ કરી શકતા શક્તિસંપન્ન સંઘે તેવી ભાવનાથી પણ સંપન્ન રહેવું જોઈએ. પણ તે જે ભાવનાસંપન્ન ન થાય તે નીચેના વિધાન પ્રમાણે વર્તવું: પૂજ્યપાદ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “સંબોધ પ્રકરણ ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડ્યા છેઃ .. ૧. પૂજાદ્રવ્ય ૨. નિર્માલ્યદ્રવ્ય ૩. કલ્પિતદ્રવ્ય. (૧) પૂજાદ્રવ્યઃ પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાદ્રવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૨) નિર્માલ્યદ્રવ્યઃ ચડાવેલું કે ઘરેલું દ્રવ્ય તે નિર્માલ્યદ્રવ્ય. તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી, પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે, અને મંદિરના કામમાં પણ ઉપયેગી બને છે. . (૩) કલિપત દ્રવ્યઃ જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચડાવાની (બેલીની) શરૂઆત કરી, તે બેલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય. જેમ કે પૂજાના ચડાવા, સ્વપ્ન વગેરેની બેલી, પાંચ કલ્યાણકેની બોલી, ઉપાધાનની માળા ચડાવા તેમ જ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે. એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્ય, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવા મંદિરે. વગેરેની રચના તેમ જ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે. ઠરાવની પૂર્વભૂમિકા સહુને એવું જાણવાની ઈચ્છા થાય કે આ ઠરાવ કરવાનું પ્રયોજન શું? એને ઉત્તર આ પ્રમાણે છે. ખરેખર તે આવા પ્રકારને વિચાર પૂવે પણ ગીતાર્થ મહાપુરુષોએ તે સમયના વિષમ બનેલા, દેશ-કાળાદિના કારણે કર્યો જ હતે. પૂજ્યપાદ આગમેદ્ધારક આ.દેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ તથા પૂજ્યપાદ સિદ્ધામડોદધિ આ.દેવ શ્રીમદ્દ પ્રેમસૂરીજી મ.સાહેબ હિાલમાં મુંબઈમાં બિરાજતા પૂ.પાદ વ્યાખ્યાન–વાચસ્પતિ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આ.દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વજી મ.સાહેબના ગુરુદેવશ્રી મુખ્ય હતા. એટલે આ કેઈ નએકાએક ટપકી પડેલ-વિચાર નથી. વળી છેલ્લા કેટલાય દાયકાઓથી સંમેલનમાં એકઠા થયેલા આચાર્યાદિ શ્રમણએ અનેક સ્થળમાં જોયું કે પૂજારી આદિને જે પગાર વગેરે અપાય છે તે દેવદ્રવ્યમાંથી (ભંડારની આવક વગેરે રૂપ નિર્માલ્ય વગેરે ત્રણેય પ્રકારના દેવદ્રવ્યમાંથી) જ અપાય છે. ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી સમગ્ર ભારતના પિતાના વહીવટી ક્ષેત્રોમાં આમ જ-છેલ્લા કેટલાય દાયકાઓથી-કરતી આવી છે. બીજી બાજુ શાસ્ત્રપાઠ જોતાં દેવદ્રવ્યના ત્રણ પેટાવિભાગો વિચારતાં તેમાં જે કલિપત–દેવદ્રવ્ય છે તેની રકમમાંથી પૂજારીને પગાર વગેરે આપવાની જોગવાઈ [અશક્ત સ્થળમાં સ્પષ્ટ રીતે જોવા મળી. એટલે શુદ્ધ દેવદ્રમાંથી પૂજારી આદિને પગાર બંધ થાય તે માટે કuિત-દેવદ્રવ્યમાંથી તે પગારાદિની વ્યવસ્થા કરવા માટે આ ઠરાવ કરવામાં આવ્યું છે. શાસ્ત્રપાઠઃ અર્થ: અને વિવરણ સાતમા સૈકાને ગ્રન્થ સંધપ્રકરણ લેખક આ. હરિભદ્રસૂરિજી ગાથા વિષય દેવદ્રવ્યના ત્રણ પ્રકારનું નિરુપણ વેગવં તિવિ, પૂના, નિH, Mાં તથા आयाणमाइ पूयादव्य', जिणदेहपरिभोग ॥१॥ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ अक्खयफलबलित्वथाइसतिअंज' पुणो दविणजाय । त निम्मल्ल वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥२॥ दव्वतरनिम्मवियं निम्मल्ल पि हु विभूसणाइहिं । त पुण जिणस सग्गि, ठविज्ज पण्णत्थ तं भया ॥३॥ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहव अप्पणा चेव । .. . जिणभत्तीइ निमित्तं जौं चरिय सब्वमुवओगि ॥४॥ અર્થ: દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે. ૧ પૂજા દેવદ્રવ્ય ૧ નિર્માલ્ય દેવદ્રવ્ય ૩ કલ્પિત દેવદ્રવ્ય. ૧. પૂજા દેવદ્રવ્યઃ પૂજાદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે. તેનાથી પ્રાપ્ત થતી રકમને ઉપ ગ જિનેશ્વરદેવના દેહની બાબતમાં થાય છે. એટલે કે આ પૂજા–દ્રવ્યને ઉપગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચડતા પદાર્થો માટે વપરાય છે. અંગપૂજાની જેમ અગપૂજાના દ્રમાં પણ આ પૂજાદ્રવ્યને ઉપયોગ થઈ શકે છે ૨. નિર્માલ્ય દેવદ્રવ્યઃ પ્રભુજીની આગળ ચડાવેલા અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય. આ નિર્માલ્ય-દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાખ્યું હોય તે તે આભૂષણે પ્રભુજીના અંગે ચડાવી શકાય. આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયે કે તે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રભુજીના અંગે કેસર, આદિ સ્વરૂપે ચડાવી ન શકાય. પણ આભૂષણાદિરૂપે ચડાવી શકાય. ૩. કલ્પિત દેવદ્રવ્યૂ : ધનવાન શ્રાવકોએ અથવા રાજમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ, જિનભક્તિને નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કેઈ પણ (સર્વ) કાર્યેામાં ઉપયોગી બની શકે છે વિશેષ વિચાર : શાસ્ત્રકારે એ ઉપર મુજબ દેવદ્રવ્યના ખાતામાં ત્રણ પેટાખાતાં જણાવ્યાં છે. ભારતભરના કોઈ પણ જૈનસંઘના વહીવટમાં આ રીતે દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડીને વહીવટ કરાતા નહિ હેાય એવા ખ્યાલ છે. આથી જ કેટલાક વિવાદે ઊભા થયા છે એમ લાગે છે. જેમ સાતક્ષેત્રની એક જ કોથળી ન રખાય તેમ દેવદ્રવ્યના ત્રણખાતાની એક જ કથળી રાખી ન શકાય. આમ કરવાથી જ બધી ગરડા ઊભી થાય છે. જેમ ત્રણમાંથી કઇ પણ પ્રકારના દેવદ્રવ્યના ઉપયેગ જ્ઞાનખાતે સાધુ-વૈયાવચ્ચ ખાતે કે સીદાતા સાધાર્મિક ખાતે ન જ થઈ શકે (અર્થાત્ દેવદ્રવ્યના ઉપયોગ સાધારણસર્વે સાધારણ : પાઠશાળા આંબિલખાતુ વગેરે ખાતે ન જ થઇ શકે) તેમ દેવદ્રવ્યના જે ઉપયુક્ત ત્રણ પેટાવિભાગો છે, તેમાં પણ શાઅનીતિથી વિરુદ્ધ એકના બીજા ખાતે ઉપયાગ ન જ થઈ શકે. વિગન્ધિ નિર્માલ્ય દેવદ્રવ્યના ઉપયાગ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજીની અંગપૂજામાં ન થઈ શકે, તેમ પૂજા–દેવદ્રવ્યને ઉપગ કપિત દેવદ્રવ્યની જેમ જિનમંદિરને લગતાં સર્વ કાર્યોમાં ન થઈ શકે. કેમકે કલ્પિત દેવદ્રવ્યમાં જ દેરાસર અંગેના સર્વ કાર્યમાં ઉપગ કરવાનું જણાવેલ છે. પૂજા દેવદ્રવ્યમાં આવું વિધાન નથી. જે દેવદ્રવ્યના ત્રણ પેટાખાતાઓ વહીવટે ચોપડે જુદા પાડી દેવામાં આવે તે આ અંગેના વિવાદોનું શમન થઈ જાય. હવે વિવાદની મુખ્ય વાત ઉપર આવીએ, જે કપિત દેવદ્રવ્ય સંબંધમાં છે. એક વાત સહુ ધ્યાનમાં રાખે કે દેવદ્રવ્યનું નિરૂપણ કરતી જે ચાર ગાથાઓ ઉપર જણાવી છે તે ગ્રન્થ સાતમી સદીને છે. એ સમયમાં શ્રાવકે જિનાલયનાં સર્વ પ્રકારનાં કાર્યો ભવિષ્યમાં કાયમ માટે સારી રીતે ચાલતાં જ રહે તે માટે રીઝર્વ-ફડ (નીવિધન) મૂક્તા. તેની પાછળ તેમની કલ્પના હતી કે આ ઘનથી મંદિરને લગતાં તમામ કાર્યોને નિર્વાહ થાઓ. આથી આવી નિર્વાહની કલ્પનાથી મુકાતા ધનને કલ્પિત (ચરિત) ધન કહેવાતું. કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. ચૈત્યવાસના સમયમાં કેટલાક સાધુઓ ચૈત્યવાસી” બન્યા. ચૈત્યની દેવદ્રવ્યાદિ રકમેને કબજે તેમણે લીધે. તેને વહીવટ તેઓ જ કરવા લાગ્યા. એમાં કાલાન્તરે ગેરવહીવટ પણ ચાલુ થયે. આ બધી બાબતે સામે સંવિગ્ન આચાર્યોએ સખ્ત વિરોધ ઉઠાવ્યું. આથી સારા શ્રાવકોએ દેરાસરજીના For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નિર્વાહ માટે કલ્પીને ધન આપવાનું બંધ કર્યું. બારમી સદીની પછીના દૂરના કાળમાં કેસર પૂજાદિના, સ્વપ્નના અને ઉપધાનની માળ વગેરેની બેલી, ચડાવાની તત્કાલીન જરૂરીઆત પ્રમાણે શરૂઆત થઈ. આ દ્વારા જે રકમ પ્રાપ્ત થાય તેનાથી જિનમંદિર સંબંધિત બધાં કાર્યોને નિર્વાહ કરવાની તેમની કલ્પના હતી. આમ પૂર્વે નિર્વાહ કરવા માટે જે રીઝર્વ-ફંડ મુકાતું હતું જેને જરૂર પડે ત્યારે જ ઉપયોગ થત] તે જ જગાએ નિર્વાડ કરવા માટે ઈન્દ્રમાળ, સ્વપ્નાદિની બોલીચડાવાથી પ્રાપ્ત થયેલું ધન ગઠવાયું - આમ બલી ચડાવાના ધન પાછળ પણ પેલા રીઝર્વ ફંડની જેમ મંદિરના કાર્યોના નિર્વાહની જ ભાવના હતી એટલે જેમ તે રીઝર્વ–પંડ કલિપત દેવદ્રવ્યરૂપે ગ્રન્થમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે તેમ બેલી-ચડાવાના આ ધનને પણ તે જ સ્થાને ગોઠવાયું હોવાથી – ઉપલક્ષણથી સ્વીકારવાની વાત કોઈ પણ ગીતાર્થને એકદમ માન્ય હોય છે. આમાં વિવાદને કઈ સ્થાન નથી. સંમેલનના શ્રમણોએ આ રીતે સ્વપ્ન, ઉપધાનાદિના બેલી-ચડાવાથી પ્રાપ્ત થતાં દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણાવીને તેના દ્વારા પૂજારી, ચોકીદાર વગેરેને પગાર આપવાનું તથા જરૂર પડે તે કેસરાદિ પણ લાવવાનું જે જણાવેલ છે તે પણ એવા જ સંગમાં જણાવેલ છે કે જ્યાં જૈનસંઘ કે જૈન-શ્રાવક (શ્રાવિકા) સ્વદ્રવ્યથી જ આ બધાં કાર્યો કરવાને શક્તિમાન ન હોય. જેઓ આવી શક્તિ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધરાવતા હાય તેમણે સ્વદ્રવ્યથી જ પૂજાદ્ધિ કરવાનો લાભ લેવા જોઈએ. અને તેવી ભાવના પણુ રાખવી જ જોઈએ. તેમણે તે પેાતાના ધંધાકીય ક્ષેત્રના માણસોને પગાર આપે છે તેમ પૂજારીઓને પણ તે રીતે-સ્વદ્રવ્યથી જ પગાર આપવા જોઇએ; અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાની તમામ સામગ્રી વસાવવી જોઈએ. આ વાત ઠરાવની શરૂઆતમાં ટૂંકા શબ્દોમાં પણ મૂકવામાં આવી છે, તે તરફ બધાએ પેાતાનું ધ્યાન બરોબર લગાડયા બાદ ઠરાવને પછીના ભાગ વાંચવા જોઇએ. સંમેલનના શ્રમણે એ એ વાત જરૂર ફરમાવી છે કે જો સ્વદ્રવ્યે સર્વપ્રકારની જિનભક્તિ કરી શકે તેવા શક્તિસંપન્ન શ્રાવકે તેવી ભાવના ધરાવે નહિ – કૃપણુતા દાખવે – તે ? તે તેવા સ્થાને પણ કલ્પિત દેવદ્રવ્યમાંથી જ પૂજારીના પગાર આદિ આપવા તે ઉચિત છે, પણ પૂજા સદંતર બંધ રાખવી ન જોઇએ. આ રીતે સંમેલનના શ્રમણાએ શુદ્ધ-દેવદ્રવ્ય પૂજા તથા નિર્માલ્ય દેવદ્રવ્ય ના દુરુપયેગને અટકાવવાને આદેશ આપેલ છે. દુઃખ તે એ વાતનું થાય છે કે આ વાત આટલી સ્પષ્ટ હાવા છતાં સંમેલનના કેટલાક ઠરાવાના વિરાધ વ્યાપક અને ઉગ્ર બનાવવા માટે સજ્જ બનેલા કેટલાકાએ શ્રાવક સંઘને એમ કહીને ભડકાવવાની કેશિશ કરી છે કે સંમેલને દેવદ્રવ્યની રકમને સાધારણ ખાતે [સાધારણ ખાતે એટલે સાત ક્ષેત્રના સાધારણ ખાતે કે આગળ વધીને આખિલખાતું, પાઠશાળા વગેરે સહિતનાં સર્વ સાધારણ ખાતે] લઇ જવાના For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સકળ સંઘને આદેશ આપે છે. તેઓ કહે છે કે, “હવે ભારતભરના સંઘને આવી છૂટ મળી જશે.” અરે ભાઈ ! આવી છૂટ તે ૭૬, ૯૦ અને ૨૦૧૪ના સંમેલને પણ આપી જ છે. અમે આ વખતે તે બાબતમાં કઈ વધુ છૂટ આપી જ નથી. આપવી પણ નથી. આથી જ અમારી ઉપદેશધારા યથાવત્ સુંદર જ રહેવાની છે ભવિષ્યમાં પણ અમે તે શક્તિમાન સંઘમાં સાધારણની ટપ કે બાર માસના કેસરાદિના લાભની ઉછામણીઓ બેલાવશું જ અને તે રીતે સ્વાદિની આવકને (કલિપત દેવદ્રવ્યને) ઉપર પૂજારીને પગાદિમાં નહિ કરવા દઈ એ. પરંતુ અશક્તિમાન સંઘનું શું? ત્યાં જે આ રસ્તે બતાડાય નહિ તે તેઓ દેવદ્રવ્ય માંથી હવાલે પાડશે અને અને માંડવાળ કરશે. તેમના મનના પરિણામ નિષ્ફર બનશે. આના કરતાં તેમને શાસ્ત્રીય માર્ગ શા માટે ન જણાવે? વર્તમાનમાં સાધારણની આવકના પ્રયત્ન પણ દસ ટકા સંઘેથી વધુ સંઘમાં સફળ થયા નથી. એટલે ૯૦ ટકા જેટલા સંઘે તે હવાલા વગેરે પાડવાના છેટા રસ્તે જઈ જ રહ્યા છે. તેમની પરિણતિ આદિને ઉગારવા માટે આ જ રસ્તે છે. - સંમેલને જિનમંદિરના સંબંધમાં આવતા જિનભક્તિના સર્વ કાર્યોમાં કપિત–દેવદ્રવ્યની રકમને ઉપગ કરવાનું જણાવેલ છે. અર્થાત “જિનભક્તિ-સાધારણ” ખાતે-જેને બીજા નામે દેવકુ સાધારણ” કહેવાય છે તે ખાતે-ઉપગમાં લેવાનું જણાવેલ છે, નહિ કે પૂર્વોક્ત શુદ્ધ સાધારણ કે સર્વ સાધારણ ખાતે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વળી સવાલ એ પણ થાય છે કે જે સ્વપ્ન, ઉપધાનાદિ બેલી, ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહિ ગણાય તે તે શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે? જે તેમ ગણવું હોય તે તે કઈ શાસ્ત્રપાઠ છે ખરે? જો કોઈ શાસ્ત્ર પાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બેલી–ચડાવાની ૨કમને પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તે હવે આ નિર્ણય કોણ કરશે ? કે ઉક્ત બેલીનું દ્રવ્ય પૂજા–દેવદ્રવ્યમાં લઈ જવું કે કપિત-દેવદ્રવ્યમાં? [અમારા મતે તે પૂજાદિ કાર્યો માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા કે સીધી રીતે ભેટ મળેલી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે] આ વાદના નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહા ગીતાર્થ મહાત્માઓ છે. જે બને સ્વપ્નાદિનાં બલી ચડાવાના દ્રવ્યને કરિપત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે, પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગદ્ધારક સાગરા નન્દસૂરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં સુરતના આગમમંદિરના બંધારણમાં જણાવી છે, જે લખાણ અક્ષરશઃ નીચે મુજબ છેઃ ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજા જૈન દહેરાસર અંગે આ સંસ્થાનાં નાણું ખરચી શકશે. જોકે તરફથી, આ સંસ્થાને મદદ મળે અને આ નિભાવ ફંડના રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તથા બોલી ઇત્યાદિ નીચે મુજબ દેવદ્રવ્યમાં રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તે પછી વહીવટ ખરચ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ બાદ કરતાં વધારે રહે તે ટ્રસ્ટીઓએ વધુમાં વધુ બે વરસની મુદતમાં નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થાની હસ્તકના દહેરાસરમાં તથા બીજા જૈન દેરાસરને અંગે નાણાં ખરચી નાખવાં. અહીં પાછળથી કંઈ પણ ગેરસમજ ઊભી થાય નહિ માટે શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા સંબધ પ્રકરણમાં જણાવ્યા મુજબ ૩ પ્રકારના છે. અને તે નીચે જણાવ્યા મુજબ આ સંસ્થા માટે ખરચી શકાય એમ હરહંમેશ ગણવું. (૧) પૂજાદ્રવ્યઃ આની અંદર પ્રભુજીને અંગે ચડાવેલાં આભૂષણો તથા તે માટે આવેલા દ્રવ્ય અને માલને સમાવેશ થાય છે. અને તેમાંથી શ્રી પ્રભુજીના અંગને ખરચ કરી શકાય છે. (૨) નિર્માલ્યદ્રવ્યઃ આની અંદર શ્રી પ્રભુજી સન્મુખ મૂકેલા ચોખા, રોકડ વગેરે પૂજાના ઉપયોગમાં લીધેલા માલ અને દ્રવ્યને સમાવેશ થાય છે અને તેમાં જિનેશ્વરોના હરકોઈ દહેરાસરો અંગે ખરચ કરી શકાય છે. . (૩) ચરિતદ્રવ્ય એટલે કપિતદ્રવ્યઃ આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમતેએ અગર અન્ય કેઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેને સમાવેશ થાય છે. અને તેમાંથી દહેરાસરના બાંધકામ, માણસના પગાર, પૂજાને સામન, જીર્ણોદ્ધાર, દહેરાસરમાં વધારો કરે કે નવું દહેરાસર કર્યું વગેરેને તથા દહેરાસરને તમામ વહીવટ ખર્ચ ટેકસીસ વગેરે સાથે કરી શકાય છે. " ઉપર જણાવેલા નંબર ૧ના કામમાં ૨ અને ૩માંથી For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પણ નાણાં વાપરી શકાય છે. તંખર ૨ના કામમાં નખર ૩ માંથી નાણા વાપરી શકાય છે. આ સ ંસ્થાના ટ્રસ્ટીએ ઉપર મુજબના કામમાં શ્રી જૈનશાસ્ત્ર અનુસાર નાણાં વાપરી શકશે.” સ્વપ્નાદિ એલી ચડાવાની રકમને કલ્પિત-દેવદ્રવ્ય ખાતે ગણવામાં સંમતિ આપતા ખીજા મહાપુરુષ છે; પૂજ્યપાદ સ્વર્ગસ્થ (સદ્ધાન્તમહાદષિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરીજી મહારાજા સાહેમ. વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧ના દિવસે માતીશા લાલબાગ જૈન ચેરીટીઝ’ સંસ્થાના ટ્રીસ્ટીએએ પૂજા આરતી આદિના ચડાવાની રકમને શાસ્ત્રપાઠીની ગાથાઓને સાક્ષી તરીકે ટાંકીને કલ્પિત-દેવદ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગાઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયાગ કરવાના સર્વાનુમતે ઠરાવ કર્યાં હતા. આ રહ્યો તે ઠરાવ. [શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીઓની તા. ૧૧-૧૦-૧૯૫૧ની મીટીંગમાં નીચે મુજબનેા ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.] ઠરાવઃ “દેરાસરજીમાં આરતી પૂજા વગેરેનું જે ધી ખેલાય છે તે ઘીની ઉપજની આવકમાંથી સંવત ૨૦૦૯ના કારતક સુદ એકમને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાના સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે. દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરિજી પ્રણીત “સંબધ પ્રકરણ”ની ૧૬૩ વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાએ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ કરી છે તેમાં ચૈન્ય દ્રવ્યના ત્રણ પ્રકારે પૂજા નિર્માલ્ય અને કલિપત એમ દર્શાવે છે. કલ્પિત-આચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભક્તિ માટે આચરેલા સશાસ્ત્રીય જેવા કે પૂજા, આરતી આદિ સાધનેની બેલી દ્વારા જે આવક થાય તે દ્રવ્ય આચરિત–કપિત દ્રવ્ય ગયું છે. અને તેવું દ્રવ્ય મૈત્ય સંબંધી કાર્યમાં, ગેડીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારો વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દશાવ્યું છે. તે ઉપર મુજબના વપરાશમાં ઘીની બોલીની ઉપજની જે આવક થાય તે આવકમાંથી આવી બાબતે અંગેનો ખર્ચ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.” આ ઠરાવ જાણવા મળતાં તે મધ્યસ્થ બોર્ડના ઉપર્યુક્ત આ.દેવે શ્રીમદ્ પદ્મવિજયજી મહારાજ સાહેબ પાસે જે પત્ર લખાવ્યો હતો તેમાં તેણે ઉપર્યુક્ત કરેલા ઠરાવની બાબતમાં જરાક પણ વિરોધ નૈધવ્યા વિના મુંબઈમાં - આઠ બાબતેમાં દેવદ્રવ્યને થતે અસ્થાને અને અનિચ્છનીય ઉપગ થતું હોવાની વાત ઉપર દુઃખ વ્યક્ત કરવા સાથે તેવા આશયનું જણાવેલ છે કે, “તમે જે ઠરાવ કરેલ છે તેમાં આ ભયસ્થાની પણ તમારે નોંધ લેવી જોઈએ. તેમાં તેઓશ્રીએ છઠ્ઠી બાબત તરીકે જે જણાવેલ છે તે ઉપરથી એકદમ સ્પષ્ટ થાય છે કે તેઓ કલ્પિત-દેવદ્રવ્યની રકમમાંથી [બેશક અશક્ત સંઘમાં ગોઠીને પગારાદિ આપવામાં સંમત હતા પણ વધુ પડતા ગોઠીઓ રાખીને કે ગઠી For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વગેરેને વધુ મોટા પગાર આપીને તે દેવદ્રવ્યની રકમને દુરુપયોગ કરવાના સખ્ત વિરોધી હતા. આ તેમણે દર્શાવેલા દુરુપયેગ” સામેના સખ્ત વિરોધમાંથી જ તેમની યોગ્ય પગારરૂપે અને ઓછી સંખ્યાના નેકરને (અશકત સ્થળમાં) કપિલ-દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં સંમતિ આપી છે એ વાત એકદમ સ્પષ્ટ થાય છે. આ રહ્યા તે મહાપુરુષના મધ્યસ્થ બોર્ડને લખેલા પત્રમાંના કેટલાક મહત્ત્વના ઉતારા– ૬. દેવદ્રવ્યમાંથી બિનજરૂરી મોટા મોટા પગારે આપી જે બિનજરૂરી વધારે પડતે સ્ટાફ રખાય છે એ અનુચિત છે, અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસને ઉપગ મૂર્તિ મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતમાં કરે એ દેવદ્રવ્યને દુરુપયેગ કહેવાય. તેમ જ ગેરવાજબી વધારે પડતે સ્ટાફ રાખે એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડનારું કાર્ય બને છે. તમારા ઠરાવને સ્પશીને વિચારતાં પણ પહેલી વાત તે એ છે કે સંબધ પ્રકરણના હિસાબે દેવદ્રવ્યનાં ત્રણ જુદાં ખાતાં હોવાં જોઈએ. ૧. પહેલા નંબરમાં આદાન દ્રવ્ય તે પ્રભુ-પૂજાદિ માટે અપાયેલ દ્રવ્યો. પ્રભુ એટલે પ્રભુપ્રતિમાની ભક્તિના મુગટ, અંગરચના, કેસર, ચંદન, બરાસ, કસ્તુરી આદિ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે. ૨. નિર્માલ્ય દ્રવ્ય મંદિરના કાર્યમાં ઉપયોગી થઈ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શકે છે. અને દ્રવ્યાન્તર કરી પ્રભુના આભૂષણુ પણ ખનાવી શકાય. ૩. કલ્પિત (આચરિત) દ્રવ્ય મૂર્તિ અને મ ંદિર બંનેના કાર્યમાં ઉપચેગી થઈ શકે છે. “સંખાધ પ્રકરણ મુજબ દેવદ્રવ્યના આવા શાસ્રીય ત્રણ ખાતા જુદા ન રાખવાથી જુએ કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે? આદાન દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય દ્રવ્યનું પ્રભુપૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. દા.ત. આદાનદ્રવ્યમ'રિકા માં અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે નિર્માલ્યદ્રવ્ય પણ એક જ દેવદ્રવ્યના ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપરથી ચઢવાની પરિસ્થિતિ જન્મે છે.” જો કે આ ઠરાવ સામે તે વખતે પણ આજની જેમ સખ્ત વિરાધ થતાં તે ઠરાવનું અમલીકરણ થઈ શકયુ' ન હતું. આશ્ચયની વાત તે એ છે કે સંમેલનના આ ઠરાવને વિરોધ કરનાર વર્ગના નેતાશ્રીના પૂ.સ્વ. આ દેવ શ્રીમદ્ પ્રેમસૂરીજી મહારાજા સાહેબ અત્યન્ત સન્માનનીય ગુરુદેવશ્રી છે. શું તેમના પત્ર પણ તેમને નામંજૂર છે? આમ જ્યારે એ મહાગીતાર્થ સ્વગસ્થ આચાર્યાંની જો સ્વપ્નાદિની ખેલી આદિની રકમને કલ્પિત દેવદ્રવ્યના ખાતે લઈ જવામાં સ્પષ્ટ સંમતિ છે તે સંમેલને કરેલા આ ઠરાવમાં શાસ્ત્રવિરુદ્ધ કશુંક થયાની વાત ટકી શકતી નથી. વળી પૂજ્યપાદ ગમેદ્ધારક સાગરનન્દસૂરીશ્વરજી ૩ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અપાય છે મહારાજ સાહેબના આગમત પુસ્તક બીજું ૫. નં. ૨૬, ૨૭ ઉપર તે તે મહાપુરુષે એ આશયનું સ્પષ્ટ જણાવ્યું છે કે, “જિનમંદિરને પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જે તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યું હોય તે તેને દેવદ્રવ્ય [કલ્પિતમાંથી પગાર આપી શકાય. કેમકે જિનભક્તિ માટે જે એકઠું કરેલું [કલિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણને સવાલ આવતું જ નથી. જે જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મેતી, ઈટ, ચૂને વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તે માળી પૂજારીને કેમ ન અપાય? આવી બાબતમાં “દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દે છે,” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય?” આવા આશયનું લખાણ આગમતમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું છે. અહીં પણ સંમેલનને ઠરાવ એ વાત તે સૂચવે છે જ કે જે તે સંઘ કે શ્રાવક શક્તિમાન વગેરે હોય તે તેમણે આ બાબતને આશ્રય લેવાનું બિલકુલ યોગ્ય નથી. આમ આ બે મહાપુરુષોના વિચાર ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા-દેવદ્રવ્યમાં ન લેતાં કલ્પિત-દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. કેટલાકે એમ કહે છે કે, “આ રકમ પૂજા–નિર્માલ્ય અને કલ્પિત માંથી એકેયમાં ન લઈ જતાં બેલી દેવદ્રવ્ય નામને થે પિટાભેદ ઊભું કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.” જ પૂજારીને ભાન ન અપાય? For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આ વાત બરાબર નથી. કેમકે આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્ર પાઠ નથી. વળી તેમ કરવામાં ગૌરવ-દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે, “બોલીની રકમ પૂજા–દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.” ભલે તેમાં જરૂર કરી શકાય, પણ તે માટે તેમણે શાસ્ત્રપાઠ આપે તે પડશે જ ને? | આ ઠરાવને જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ તરફથી એવે પ્રચાર થાય છે કે, “આ રીતે જો સ્વપ્નાદિ બોલીની આવકને પૂજારીને પગારમાં અને કેસરાદિમાં ઉપયોગ થશે તે જીર્ણોદ્ધારનાં કાર્યો બંધ થઈ જશે.” આ ભય કેટલે બધે નિરાધાર છે? અશક્ત સ્થળોના પૂજારી આદિને પગારમાં વર્ષે શું ક્રોડ રૂ. અપાઈ જશે? કે માંડ લાખની જરૂર પડશે? પછી બાકીની અધિક રકમ તે જીર્ણોદ્ધારાદિમાં જ જવાની છે. (અશક્ત સંઘના પૂજારી આદિ કેટલા? , ખરેખર તે નૂતન તીર્થો ઊભા કરનારાઓએ અને તેના પ્રેરકોએ જ દેવદ્રવ્યના કોડ રૂ. તેમાં ખેંચી લઈને મેવાડાદિ ક્ષેત્રના અત્યંત આવશ્યક જીર્ણોદ્ધારના કાર્યોને ખાડે નાખી દીધા છે. વળી લાખે કે કોડે રૂ.ને જે જિનાલયે નિર્માણ પામી રહ્યા છે તે જિનાલયે તે શ્રાવકે પિતાની જિન-ભક્તિ માટે ઊભા કરે. તે માટે તેમનાથી તેમાં દેવદ્રવ્યની રક્ત લગાવાય ખરી? તેમણે તેમાં આદર્શરૂપે તે સ્વદ્રવ્ય જ વાપરવું ન જોઈએ? તેના પ્રેરક, કારક અને પ્રતિષ્ઠાકારક આચાર્યોએ શ્રાવકેને દેવદ્રવ્યની કોડે રૂ.ની સ્કમ કેમ ભેગી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કરી આપતા હશે ? તે તે શ્રાવકોને સ્વદ્રવ્યનું ફંડ કરીને જ જિનાલય બાંધવાના કે તીર્થ ઊભુ` કરવાના ઉપદેશ કેમ નથી આપતા ? અથવા તેવા જિનાલયાદ્રિના પ્રતિષ્ઠાદિ કાર્યો કરી આપવામાંથી ગેરહાજર કેમ નથી રહેતા ? હવે જે શક્તિમાન શ્રાવકા પણ સ્વદ્રવ્યને બદલે દેવ-દ્રવ્યમાંથી જિનભક્તિ માટેનું જિનાલય બનાવી શકે તેા સ્વદ્રવ્યથી જ જિનપૂજાની સામગ્રી ગેાઠીને પગાર આપવાના શક્તિમાન' માટે નિયમ છતાં અશક્ત' સ્થળોમાં દેવદ્રવ્ય [કલ્પિત દેવદ્રવ્ય]ના પગારાદ્ધિમાં ઉપયેગ કરવાના અભિપ્રાય સંમેલનના શ્રમણેા આપે તે તેમાં અદાલતના અને અખખારાનો આશ્રય લેવાનું કારણ શું? સ્વદ્રવ્યથી મનાવી શકે તેવા શક્તિમાન શ્રાવક દેવદ્રવ્યે જિનાલય બનાવે ત્યાં વાંધો નહિ અને ‘અશક્તિમાન’ માટે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યની જિનભક્તિમાં સંમેલને આપેલી સંમતિ! ત્યાં સખ્ત વાંધા ! વળી પાતે જ '૯૦ વગેરેના સમેલનમાં આવા જ ઠરાવ કરવા છતાં '૪૪ના આવા જ ઠરાવ માટે સખ્ત વાંધા ! કેવું આશ્ચર્ય ! કેવી જાતના આ વિરોધ ! હાલ જેએ આ વિરોધનું નેતૃત્વ લઈ રહ્યા છે તે મુંબઇમાં બિરાજમાન પૂ પા ન્યા. વાચસ્પતિ આ.દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે જ જિનની ભક્તિ અને નિ પૂજાના ઉપકારણેાની વૃદ્ધિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ وت આથી સ્પષ્ટ થઈ જાય છે કે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ થઈ શકે તથા તે અંગેના ઉપકરણે (કેસર વગેરે) લાવી શકાય. આ રહ્યા; તેઓશ્રીએ સંશોધિત કરીને આપેલા (વિજય પ્રસ્થાન નામના આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓશ્રીએ આ લે કે તથા ભાષાન્તરનું સંશોધન કરી આપ્યાનું સ્પષ્ટ જણાથેલ છે.) ક્ષક અને તેના અર્થે चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृतिहेतोहिरण्यादिरूपस्थ વૃદ્ધિપયપોતિ સ્તુમિતિ ઉપદેશપદ અથઃ જિનભવન, જિનબિંબ, જિનયાત્રા તથા જિને શ્વરના નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. "न खलु जिनप्रवचनवृद्धिजिनवेश्मविरहेण भवति, न च तद् द्रव्यव्यतिरेकेण प्रतिदिन प्रतिजागरितुम् जीर्ण विशीर्ण वा पुनरूद्धर्तुम् पार्यते, तथा तेन पूजामहोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यंते, । यस्माद् अज्ञानिनो अपि 'अहो तत्त्वानुगामिनी बुद्धिरेतेषां," इति. उपबृह्यक्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो મયંતિ અથ: ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી; અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંભાળ કરી શકાતી નથી, તેમ જ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતું નથી, તથા તેના વડે શ્રાવકેથી કરાતા પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણે દિપ્યમાન થાય છે, કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, “અહ, આ લેકની બુદ્ધિ તત્વાનુસારી છે” પરિણામે તેઓ કમે કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનાર બને છે. -દર્શનશુદ્ધિ ટીકાतद्विनाशे कृते सति बोधिवृक्षमूलोऽग्निर्दत्तः । तथा सति पुनर्नवाऽसौ न भवति इत्यर्थः । अत्र इद हार्दम् , चैत्यादिद्रव्यविनाशे पूजादिलोपः । ___ततस्तद्हेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः ततो वर्धमानगुणशुद्धिराधः ततो मोक्षमार्गव्याघातः । कारणाभावे कार्यानुदयात् ॥ અર્થ: તેને ત્યદ્રવ્યને) વિનાશ કરવાથી બેધિવૃક્ષનાં મૂળમાં અગ્નિ મુકાય છે. તેમ થવાથી પાછું તે નવું નથી બનતું એમ અર્થ છે. અહીં રહસ્ય આ છે. ચૌત્યાદિ દ્રવ્યને વિનાશ થતાં પૂજા વિ.ને લેપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રદ, પ્રભાવના તથા પ્રવચન-વૃદ્ધિને અભાવ થાય છે, તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગને વ્યાઘાત થાય છે, કેમકે કારણના અભાવમાં કાર્ય ન થઈ શકે. जेणचेइअदव्व विणासिय', जिणबिंबपूआदसणाणंदित हियआण' भवसिद्धिआण For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ सम्मदसणसुअओहिमणपज्जव केवल नाणनिव्वाणलाभा पडिसिद्धा । -વ્યસપ્તતિકા અર્થ : જેના વડે ચિત્યદ્રવ્યને વિનાશ થયે છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિ આત્માઓના સમ્યગ્દર્શન, શ્રુતક્ષાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણના લાભને પ્રતિષેધ કરાયે. –વસુદેવહિંડી “જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” –વિચારસમીક્ષા પૃ. ૯૭ લેખકઃ મુનિ રામવિજય આ ઉપર તે તે પૂજ્યશ્રી તરફથી પણ સંમતિ મળે છે કે દેવદ્રવ્ય [કલ્પિતમાંથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને જિનભક્તિ પણ કરી શકાય, અસ્તુ. હવે સમજાઈ જશે કે સ્વપ્નાદિની આવકમાંથી પૂજારીને પગાર આપવાથી કોડે રૂનું દેવદ્રવ્ય જીર્ણોદ્ધારમાં જતું અટકી જવાને ભય જરાક પણ વાસ્તવિક છે ખરો? કે પછી નૂતન જિનમંદિર અને તીર્થોના નિર્માણમાં જ દેવદ્રવ્યને ક્રોડે રૂ. ખેંચાઈ જવાથી કોડ રૂ.ના જીર્ણદ્વારના કાર્યોને નુકસાન ક્યારનું પહોંચી ગયું છે? For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વળી દેવદ્રવ્યની પારકી રકમથી જિનાલયેા અને તીથે અનવાથી તેમાં સચ્ચિ કક્ષાના આચાર્ચીની પ્રતિષ્ઠાદ્ધિ કરી આપવા દ્વારા પૂરી સમતિ હેાવાથી જ દેવદ્રવ્યની રકમના એફામ ઉપયાગ એટલા વધી ગયા છે કે ૬૦ ટકા જેટલી તા શિલ્પીએ અને કારીગરી જ ખેંચી જવા લાગ્યા છે. પેાતાના ખીસાનું આ ધન ન હેાવાથી શ્રાવકા ઉડાઉ ખનીને દેવદ્રવ્યની રકમ વાપરી નાંખે છે. જેએ સ્વદ્રવ્ય ખર્ચવાને અશકત–સ્થાનામાં પણ પૂજારીના પગારાદિના નિષેધ કરે છે અને હાહા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટોની તીજોરીઆને છલકાવી આપતા દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા નથી ? તેવા જિનમદ્વિરા અને તીર્થાની પ્રતિષ્ઠાદિના કાર્યોંમાંથી વિરાધ નાંધાવવા સાથે દૂર રહેતા નથી ? શું તેમને તકતી-માહ તે નહિ નડતા હાય ? વળી કેટલાકો કહે છે કે, કલ્પિત દેવદ્રવ્યમાંથી જો પૂજારીને પગારાદિ અપાશે તે ધમીજના સ્વદ્રવ્યના સાધારણના ફાળા વગેરે હવે ખધ કરી દેશે.” આ અને આના જેવા કેટલાય ખાટા ભય ઉપજાવી કાઢોઁને સંમેલનના શ્રમણાને શાસ્ત્રવિરોધી કહેવડાવવાના પ્રયત્ન ખૂબ જ અનુચિત લાગે છે. ફરી યાદ કરેા કે જ્યાં સ્વદ્રવ્યની શક્તિ દેખાશે ત્યાં સંમેલનના સુવિહિત શ્રમણા સ્વદ્રવ્યના જ શ્રાવકા પાસે ઉપચેાગ કરાવીને તેમની ધનમૂર્છા ઉતારવા દ્વારા વાસ્તવિક જિનભક્તિના તેમને ઉપાસક બનાવશે. આવા ખાટા ભય તા દરેક બાબતમાં ઉપજાવી શકાય. પણ જે સાધુ, સાધુતાની For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ મસ્તીમાં જીવતા હશે તેઓ તે સંમેલનના ઠરાના હાર્દને અને સ્વરૂપને પકડશે જ; અને તે રીતે જ વર્તશે. એટલે આવા બેટા ભય ક૯પવાનું યોગ્ય જણાતું નથી. જ્યાં જે ભય વાસ્તવિક હોય ત્યાં પણ જે લાભ વિશેષ હોય તે ભયને પાર કેમ ઊતરી જવું તે જ વિચારવું જોઈએ, પણ ભયની કલ્પનાથી મોટો સંભવિત લાભ ગુમાવ એ યોગ્ય ન ગણાય. ઘણાં વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્નદ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ તેની સામે સેળે ય આની રકમ દેવદ્રવ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે પ્રમાણેએ કર્યું જ છે. આજે પણ શક્તિસંપન્ન સંઘે માટે તે જ વ્યવસ્થા જળવાઈ રહેવાની છે. નિરર્થક ભયે ઊભા કરીને સંમેલનના શ્રમણને બદનામ કરવાની વાત બિલકુલ ઈચ્છનીય ન ગણાય. ઉપસંહારમાં એટલું જણાવવું ઠીક લાગે છે કે સંમેલનના ઠરાવ સામે હોહા કરી મૂકતા અને તે માટે અદાલત અને અખબારને આશ્રય લઈને શ્રીસંઘના લાખે રૂ. ખર્ચ કરી ચૂકેલા મહાત્માઓ સહુ પ્રથમ પિતાના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા સંઘેમાં દેવદ્રવ્યના ત્રણ ખાતા પડાવે; તેની બીજામાં થતી ભેળસેળ સદંતર બંધ કરાવે; ભૂતકાળની ભૂલની રકમ તે તે રીતે ખાતે જમા કરાવીને તે તે સંઘને દોષમાંથી ઉગારે. . બીજુ; બિનજરૂરી સ્થળમાં નવા જિનમંદિરના કે તીર્થોના થનાર નિર્માણમાં કે ચાલુ કાર્યમાં આજથી જ દેવદ્રવ્યનું ધન લગાડવાનું બંધ કરી દેવાનું પિતાના ભક્તોને For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ફરમાન કરે અને સ્વદ્રવ્યના જ ત્યાં ઉપયોગ કરવાનું સૂચન કરે; પછી ભલે તે નિર્માણકાર્ય ધીમે ધીમે પણ પૂરું થાય અને જે અશકત-કક્ષાના સ ંધ હોય ત્યાં શુદ્ધ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને અપાતા પગારા બંધ કરાવીને અખબારો અને અદાલતા પાછળ લાખો રૂ લગાડી દેવા તૈયાર થયેલા ભક્તો દ્વારા તે સ ંધામાં શુદ્ધ સ્વદ્રવ્ય મેકલવાનું શરૂ કરાવે. જો આવી કાર્ય સુવ્યસ્થા કરવા તેઓ તૈયાર ન હોય અને સંમેલનના ઠરાવનેા માત્ર વિરોધ જ કરતા હાય તા તે કેટલુ' યેાગ્ય ગણાશે ? અશક્ત સધામાં પણ પૂજારીના પગારાદિ કલ્પિત દેવવ્યમાંથી આપવાના નિષેધ કરનારા મહાત્માઓએ પહેલાં તે ક્રોડો રૂ.ની દેવદ્રવ્યની રકમના બે'ક વગેરે દ્વારા માછલાની જાળ, કતલખાનાના યાન્ત્રિક સાધના વગેરેમાં જે ઉપયાગ થાય છે તે અંગે રાજકારણની સામે પડવું ખૂબ જરૂરી છે તે માટે અદાલતને આશ્રય લેવાનું ખૂબ અવશ્યક છે. અખબારોમાં હાહા મચાવી દેવાનું ખૂબ અગત્યનું છે. આ બાબતમા કેમ આજ સુધીમાં કશું જ નક્કર કરવામાં આવેલ નથી ? સંમેલનના શ્રમણાને તા નજીકના જ ભાવી તરફ નજર નાંખતા દેખાયું છે કે પૂજારીનાં યુનિયને ઊભા થતાની સાથે તેમના પગાર ઓછામાં ઓછે બમણા તા થઈ જ જવાના છે. તે ય વધીને બે, ત્રણ હજાર રૂ. સુધી ટ્રેક સમયમાં પહોંચી જશે. આ પગારને પહેાચી વળવાની તાકાત જ્યારે બધી રીતે માતબર અને ધનવાન સંઘે। પાસે હાવા છતા શુદ્ધ સાધારણુ ખાતે તેટલી મોટી રકમેના ફંડ તેઓ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નહિ કરે ત્યારે તેઓ પૂજા [આદાન સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જ તે મેટા પગાર ચૂકવશે. આ બાબત ખૂબ અનુચિત ગણાશે. જે માતબર સંઘે પણ ચેન્બા સાધારણને પૈસાની ટીપમાં થાકશે તે તે વખતે તે સંઘને પૂજાદિ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર વગેરે આપતા રોકીને કપિત દેવદ્રવ્યમાંથી તેની વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે. ઠરાવમાં જણાવેલા જે બલી ચડાવા છે તેની રકમ કપિત દેવદ્રવ્યમાં લઈ ગયા બાદ તેમાંથી અશક્તિમાન સંઘાદિ દ્વારા પૂજારીના પગાર વગેરે અપાય તે પછી જે રકમ વધે તે તમામ રકમ જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં જ વાપરવાની રહે છે એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. એ સિવાય સંમેલનના ઠરાના સમર્થક શ્રમણે એ પણ મને મન નિર્ણય લે કે ઠરાવની-શક્તિસંપન્ન સંઘે કે શ્રાવકોએ તે સર્વ પ્રકારની જિનભક્તિ (પૂજારીને પગાર વગેરે બધું જ) સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે–વાત જ સહુની પાસે મુખ્યપણે કરવી. આગ્રહ રાખે અને તે રીતે અમલ પણ યથાશક્તિ કરે જેથી કલ્પિત દેવદ્રવ્યની વૃદ્ધિ થતાં તેમાં વધેલી બધી રકમને જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ વધતે જાય. એમ કહેવામાં આવે છે કે વિ સં. ૧૯૯૦ના સંમેલનમાં જે ઠરાવ થયે છે કે, “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જેવું યોગ્ય જણાય છે. તેનાથી ઊલટો આ સંમેલને કર્યો છે.” આ વાત બરાબર નથી. આ સંમેલને પણ (અશક્ત For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્થળામાં) સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યના વિશેષભેદ '૯૦ના સમેલને કર્યાં ન હતા તે આ સમેલને તેને કલ્પિત દેવદ્રવ્ય' કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તે ૯૦ના સમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વસ'મતિ સધાઈ દેખાય છે તે તેમાંના યોગ્ય જણાય છે” એ શબ્દોથી પાલી સર્વસંમતિ થયાનું સ્પષ્ટરૂપે દેખાય છે. '૪૪ના સમેલને તેા એકદમ સ્પષ્ટતા કરી છે. સંમેલનના વિરોધી કહે છે કે સ્વપ્નદ્રવ્ય કે કેસરાદિની એલી ચડાવાના દ્રવ્યથી દેવપૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આર્દિને પગાર ન અપાય. આ જ મહાનુભાવા ઠેર ઠેર ‘નિભક્તિ સાધારણ' એ નામનું ફંડ કરાવે છે. બાર માસના કેસર, અગરબત્તી વગેરેના લાભ લેવા માટે કેસર વગેરેની ખેાલી ખેલાવે છે. તે રીતે જે ધન પ્રાપ્ત થયું તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકા વગેરેને કેસર વગેરે પૂજા—સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચૂકવાય છે. શું આ ખરેાબર છે? પરમાત્માના (દેવના) નિમિત્તે એલાએલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય જ બની ગઈ. હવે તમે ‘જિનભક્તિ સાધારણ' એવું નામ આપીને તેમાંથી પૂજા-સામગ્રી લાવી શકેા અને પૂજારીને પગાર પણ આપી શકે તે કેસર પૂજા કે સ્વપ્ન વગેરના એ જ ખેલી ચડાવાને અમે કલ્પિત-દેવદ્રવ્ય' તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સંમત રીતે પૂજારીના ખર્ચ કાઢવાનું જણાવીએ તે શી રીતે ઉત્સૂત્ર ગણાય ? જો તમે જિનના નિમિત્તથી એલીએની રકમને દેવદ્રવ્ય ન કહેતાં જિનભક્તિ સાધારણ કહેા છે; તે સંમેલનના ઠરાવમાં આના કરતાં જુદુ શું વિચારાયુ છે? કે જેથી આટલા બધા ઊહાપે હ કરી મૂકયો છે? વસ્તુત: સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની ખેાલીએ સાક્ષાત્ દેવના નિમિત્તે એલીએ નથી. જ્યારે ખાર માસના કેસરપૂજાદિના લાભ માટેની ખાલી તે સાક્ષાત્ (જિનમૂર્તિ') નિમિત્તે જ છે. છતાં જો આ ખાલી જિનભક્તિ સાધારણ (દેવકુ સાધારણ) કહી શકાય તે સ્વપ્નાદિના નિમિત્તે જિનમદિરના સવ કાર્યોના નિર્વાડુ કરવા માટે ઊભી કરાયેલી ખાલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકુ સાધારણ (કલ્પિત દેવદ્રવ્ય) કેમ ન કહી શકાય ? ખરેખર તે ‘જિનભક્તિ સાધારણ' નામનું કેસર વગેરેના લાભની બારમાસી બેલીનું ધન ભેગુ' કરવાથી નીતિ જ તેના સમર્થક મહાનુભાવાના વિચારાથી વિરુદ્ધ જાય છે. તે જેમ દેવદ્રવ્યથી પ્રભુપૂજા ન થાય તેવું માને છે તેમ પરદ્રવ્યથી પણ પ્રભુપૂજા ન થાયઃ પૂજા તે સ્વદ્રવ્યથી જ કરવી જોઇએ; તેવી શક્તિ નહાય તેા દેરાસરજીમાં કાજો વગેરે લઈને, કે કોકને કેસર ઘસી આપીને કે પુષ્પની માળા ગુથી આપીને તેણે સંતાષ માનવે પડે, એવું માને છે, અભયંકર શેઠના એ નાકરાનું દૃષ્ટાન્ત વારંવાર આપીને આ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ વાતને તે પુષ્ટ કરતા જ રહે છે, તે સવાલ એ છે કે પછી યાત્રિકા વગેરે શી રીતે ખાર માસના કેસર વગેરેના ચડાવાના પર-ધનથી પ્રભુ પૂજા કરી શકે? વળી જો ગરીબ લોકોને હવે પૂજા બંધ જ કરાવીને પૂજારીના જ બધા કામે રાજ સવારે બે કલાક માટે સોંપી દેવામાં આવે તે પૂજારી જ રાખવા ય ન પડે. સંમેલનને જેએ ઠરાવેા કરવા પડયા છે ઃ ૧. પૂજારીને પગાર આપવા અંગેના અને ૨. પૂજારીએ પાસે અંગપૂજા બંધ કરાવવા અંગેના ——તે ઠરાવે। નિરર્થક બની જાય : તે ઠરાવાની હવે જરૂર જ ન રહે. સ્વદ્રવ્યથી જ પૂજા કરનારા ધનવાન અને મધ્યમવગ રહે એટલે કેસરાદિ ખરીદવા માટે પણ કલ્પિત દેવદ્રવ્યની સગ વડતા કરવાની ન રહે. વળી સ્વદ્રવ્યના એવા એકાંત આગ્રહ રાખવા કે તેની મર્યાદામાં રહીને નમળા દ્રવ્યેથી પણ પ્રભુપૂજન કરવું પરન્તુ દેવદ્રવ્યથી (જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્યે પ્રભુપૂજન થાય તેા પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગેામાં તે ખરેખર જણાતી નથી. અન્ત દ્રવ્યનું (ઉપકરણનું) મહુત્ત્વ નથી પરન્તુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ છે. હા. એ ખરું કે શક્તિમાન્ (ધનવાનું) આત્મા પરદ્રબ્યાદિથી પ્રભુપૂજન કરે તે તેમાં તેને લાભ આ મળે. (ધન મૂર્છા નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તે કેમ કરી શકાય ? For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ૯૦ અને ૪૪ના ઠરાવમાં ફરક શું છે? સ્વપ્નાદિકની બેલી–ચડાવાની રકમમાંથી [અશકત સ્થળમાં પૂજારીને પગારાદિ નહિ આપવાની વાત કરતાં આચાર્યો કહે છે કે, “પૂજારીને પગાર આપવા માટે કે દેરાસરમાં જરૂરી કેસર વગેરે પૂજા-સામગ્રી માટે બાર માસના કેસરાદિના ચડાવા બેલાવીને સાધારણ ખાતે રકમ જમા કરવી જોઈએ અને તેમાંથી જ પગાર વગેરે આપવા જોઈએ.” જો આમ જ કરવું છે તે તે જ આચાર્યોએ ૯૦ના સંમેલનમાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ [અશક્ત સ્થળમાં આપવાને ઠરાવ શા માટે કર્યો? શા માટે સાધારણ ખાતાની આવકના ઉપાયે જવાનું તે વખતે ન દર્શાવાયું? હવે આજે જ આ હોહા કેમ મચાવી દેવાઈ છે? ૯૦ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગારની સંમતિ આપી છે તે ૪૪'ના આ સંમેલને “કલ્પિત દેવદ્રવ્યમાંથી પગારમાં સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઊહાપોહ કરવાનું કઈ પ્રજન ખરું? બાકી યથાશક્ય સાધારણને ફાળે કરવાની વાત તે સંમેલનને પણ મંજૂર જ છે. એમાં કોઈ વિવાદ નથી. દેવદ્રવ્યના પેટા ત્રણ ભેદ અંગે વિશેષ વિચારણા અવધારણ [આગ્રહપૂર્વકના દઢ સંક૯૫] સાથે દેવને અપિત થતું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય કહેવાય છે. આવા દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પૂજાદેવદ્રવ્યઃ પરમાત્માના ભક્તો એમ સમજતા હોય છે કે જિનપ્રતિમા એ સાક્ષાત્ જિનેશ્વરદેવ ભગવાન છે. આથી જ તેઓને સહુથી વધુ ઉલ્લાસ જિનપૂજા -અંગપૂજારૂપ કે અપૂજારૂપમાં દ્રવ્ય વાપરવાનું હોય છે. ભગવંતની પૂજા માટે જ ભક્ત અનેક રીતે જે ભેટ આપે તે બધું પૂજા-દેવદ્રવ્ય કહેવાય. દુકાનની ભાડાની આવક, લાગાઓ, ખેતરે, રેકડ રકમ, કેસર વગેરે. કે તૈયાર આભૂષણો અથવા તેના માટેનું સોનું કે ચાંદી વગેરેઆવી જે કાંઈ પણ ભેટના રૂપમાં આવક થઈ હોય તે ભાડા વગેરે રૂપમાં ભેટ તે પૂજા–દેવદ્રવ્ય કહેવાય [આ જ બધી ભેટ જે જિનમંદિરના નિર્વાહ માટે આપવામાં આવી હોય તે તે કલ્પિત–દેવદ્રવ્ય ગણાય.] આ રીતે તે મળેલા પૂજાદ્રવ્યને ઉપગ જિનેશ્વરદેવના દેહ ઉપર જ કેસર– પૂજા, આભૂષણ ચડાવવા વગેરેમાં થાય. અને અગ્રપૂજામાં પણ થાય. વળી જિનના દેહમાં આ ભેટ વપરાય તેમ જિનના ગેહ [જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં પણ આ ભેટ વપરાય. [અવ્યવસ્થિત જિનગેહમાં જિનદેહ-જિનપ્રતિમા ન રખાય. એટલે જિનગેહમાં પણ આ પૂજા–દેવદ્રવ્ય ઉપયોગ કરી શકાય.] નિર્માલ્ય દેવદ્રવ્યઃ નિર્માલ્ય બે પ્રકારનાં હોઈ શકે છે. પ્રભુજીને ઘરેલું, ચડેલું કે તેમની સામે મૂકેલું દ્રવ્ય. તે બધું નિર્માલ્ય કહેવાય. એટલે કે વરખાદિને ઉતારો ફળ, ફૂલ, નૈવેદ્ય, વસ્ત્ર, અક્ષાત, રોકડ રકમ વગેરે નિર્માલ્યા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય કહી શકાય. આમાંથી જે ચેડા જ કલાકમાં વિગન્ધિ દિગન્ધવાળા શોભારહિત વગેરે સ્વરૂપ બની જાય તે કુલ, નૈવેદ્ય વગેરે વિગધિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યા છે. પણ તે સિવાયના અ-વિગન્ધિ અક્ષત, રોકડ વગેરેને પણ પ્રભુજીની સામે ધરેલા હોવાથી નિર્માલ્ય દ્રવ્ય કહ્યા છે. આમાંથી જે વિધિ નિર્માલ્ય દ્રવ્યું છે તેનું વેચાણ કરવાથી જે રકમ આવે તેમાંથી જિનની અંગપૂજા તે ન જ થઈ શકે. હા, તેમાંથી આભૂષણ ઘડાવીને પ્રભુજીના અંગે ચડાવી શકાય. ખરા. જે અવિગન્ધિ નિર્માલ્ય-કળે છે તેના વેચાણની રકમમાંથી આભૂષણે થઈ શકે અને પૂજાની સામગ્રી પણ – જરૂર પડે તે – લાવી શકાય. આ બેય પ્રકારના નિર્માલ્ય દ્રવ્યની રકમ મંદિરના છણે દ્વારાદિમાં જરૂર વાપરી શકાય. કપિત દેવદ્રવ્યઃ જિનમંદિર અંગેના બધાય કાર્યોને નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાએલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રીઝર્વ–ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભકતે જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રીઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યને ઉપયોગ થતે. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્ત પાસેથી મેળવવામાં મુકેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી, ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ. સ્વપ્નાદિની આ બેલીમાં સ્પર્ધા થતી. પહેલે વગેરે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નખર લેવા માટે આ ખાલી થતી. ભક્તજન તે ખાલીથી પેાતાને મળતા હુ ભાગવતા અને તેના બદલામાં ઉછા મણીની રકમ કોઈ શરત વિના તેના આયાજકને આપતા. કોઈ કહેશે કે ખેાલીની આ રકમ ‘ભેટ’ સ્વરૂપ બનવાથી તેને પૂજા-દેવન્દ્રમાં કેમ ન ગણવી ? તેને ઉત્તર એ છે કે આ રકમ ભેટરૂપ નથી. માલ લઈને તેની સામે જે રકમ અપાય તે કદી ભેટ ન કહેવાય. પહેલી વગેર માળ પહેરવા સ્વરૂપ માલ મળી ગયા અને બદલામાં જે રકમ અપાઈ તે ભેટ કેમ કહેવાય ! આથી જ ખેલી-ચડાવાની રકમા પૂજા-દેવદ્રવ્યમાં ન જાય. વળી પૂજા-દેવદ્રવ્યમાં તે જે રકમ ભેટરૂપે અપાય છે તેમાં શરત કરાય છે કે, મારી રકમમાંથી કાયમ પુષ્પા લાવવા, કેસર લાવવું કે અમુક પ્રકારનું આભૂષણ અનાવવું વગેરે, આવી કેાઈ શરત ખેલી—ચડાવાની રકમ સાથે નહિ હાવાથી પણ આ રકમ પૂજા-દેવદ્રવ્ય ખાતે શી રીતે જઈ શકે ? આમ જિનમદિર અંગેનાં તમામ કાર્યો [પૂજારી, નાકરાદિના પગાર, કેસર પૂજાઈિને જ્યાં નિર્વાહ થઈ શકે તેમ ન હેાય ત્યાં તે નિોહના સંકલ્પથી થયેલી આ ખેલીચડાવાની રકમ ઉપયોગી થાય છે. માટે તેને પૂજા—દેવદ્રવ્યમાં લઈ જઈ શકાય નહિ. [જો કે પૂર્વકાલીન રીઝર્વે કુંડનું દ્રવ્ય એ ભેટ દ્રવ્ય જ છે. પણ તે ‘નિર્વાહક’રૂપે બિનશરતી બેટ દ્રવ્ય છે. માટે તે પૂજા-દેવદ્રવ્યમાં ન ગણાય.] For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ આથી જ આ રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ લાગે છે. ટૂંકમાં, ભેટરૂપે શરતી મળેલું દ્રવ્ય તે પૂજા-દેવદ્રવ્ય કહેવાય. તેને ઉપયોગ જિનના દેહગેહ માટે જ થઈ શકે. કલ્પિત દેવદ્રવ્ય તે જિનમંદિરના સર્વકાર્યોના નિર્વાડની કલ્પનાથી ઊભું કરાયેલું દ્રવ્ય [રીઝર્વ-ફંડ કે બેલી-ચડાવાનું ધન છે. તેને ઉપયોગ જીર્ણોદ્ધાર, જિનપૂજા, પૂજારી આદિને પગારાદિમાં આપી શકાય. અહીં જણાશે કે સામાન્ય રીતે કલ્પિત–દેવદ્રવ્યમાંથી જ પૂજારી આદિને પગારાદિ આપી શકાય. વિગધિ નિર્માલ્ય-દેવદ્રવ્યમાથી જિનની અંગપૂજા તે ન જ કરી શકાય. પૂજા દેવદ્રવ્યથી મુખ્યત્વે જિનપૂજા કરી શકાય. દેવદ્રવ્યની આ શુદ્ધ વ્યવસ્થાનું નિર્માણ જલદીમાં જલદી કરવું જોઈએ. સંમેલને આ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કર્યું છે. આ ઠરાવના વિરોધીઓએ પિતાના સમગ્ર જીવનકાળમાં ક્યમાં આ વ્યવસ્થાનું નિર્માણ કર્યું નથી. અને છતાં તેઓએ સંમેલનના આ ઠરાવ ઉપર ભેળી પ્રજાને આડરસ્તે દેરવીને હા મચાવી દીધી છે. વસ્તુતઃ આ પેટા વિભાગોને વિષય જ ખૂબ ગંભીર ' છે. એનું એકદમ સ્પષ્ટ વિવેચન નહિ મળવાથી પૂર્વકાલીનવિવેચકેએ પણ અને તે.... “આનું તત્ત્વ કેવલી ભગવંત જાણે” એમ કહીને ચૂપકી પકડી છે. આથી જ આ વિષયમાં For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ - પર ભિન્ન વિવેચકોએ પિતાની સમજણના ઘરની જે તે અપેક્ષાએ પિતાને વિચાર જણાવેલ છે. બેલી ચડાવાની શરૂઆત ક્યારથી થઈ? શા માટે થઈ? સંશોધક: પૂ. કલ્યાણવિજયજી મ.સા. દેવદ્રવ્યોત્પત્તિનાં સાધન પૂર્વે ચડાવા વગેરે કરીને દેવદ્રવ્ય વધારવાને રિવાજ ન હતે. ચૈત્ય કરાવનાર અથવા બીજા શ્રીમન્ત દ્વારા સ્થાપિત થયેલા ભંડારની રક્ષાપૂર્વક ગૌદ્ધિકો પિતાપિતાના તાબાનાં ચૈત્યને વાર્ષિક ખર્ચ નિભાવ્યે જતા હતા. લગભાગ વિક્રમની પાંચમી શતાબ્દી સુધી આ સ્થિતિ હતી, પણ જ્યારથી ગૌષ્ટિક મંડળનાં અધ્યક્ષપદે ચૌત્યવાસીઓએ ગ્રહણ કર્યા ત્યારથી તે મંડળનાં ઉદ્દેશે કેટલેક અંશે નિષ્ફળ જવા લાગ્યા. વહીવટ ચૈત્યવાસીઓને હાથે ગયે. ચૈત્ય સિવાયના કામોમાં પણ ચૈત્ય-દ્રવ્યને ઉપયોગ થવા લાગે અને ધૂમધામ ચાલી. આ સ્થિતિ જોઈ ઘણા ભવભીરુ આચાર્યોને લાગી આવ્યું. તેઓએ શૈત્યવાસીઓની સામે માથું ઊંચકર્યું અને દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્ય ભક્ષણનાં ક, ફળ દેખાડી દેવદ્રવ્યની વૃદ્ધિને જોરશોરથી ઉપદેશ કર્યો. આ વાતની આચાર્ય હરિભદ્રસૂરિજી વગેરે તત્કાલીન આચાર્યોના ગ્રન્થ સાક્ષી ભરે છે. ઉપર પ્રમાણે સુવિહિત આચાર્યોએ લેકોને સન્માર્ગ બતાવવા માટે એગ્ય ઉપદેશ કર્યો અને કેટલેક અંશે તે For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પર સફળ પણ થયે હશે; છતાં રમૈત્યવાસીઓના અભેદ્ય કિલ્લાને તે તેડી શક્યા નથી એ વાત તે નિશ્ચિત છે. ચૈત્યવાસીઓનું આ બળ વિક્રમની દસમી સદી સુધી અખંડિત રહ્યું. અગિયારમી સદીમી ચૈત્યવાસીઓનાં કાર્યોની સામે પ્રોટેસ્ટ ઊઠવા શરૂ થયા, બારમી અને તેરમી સદીમાં ઘણું વધારે થયે અને તેને પરિણામે પૌર્ણમય, સાઈપર્ણનીય, ખરતર, આગમિક, આંચલ વગેરે અનેક ગચ્છની ઉત્પત્તિ થઈ. આમાં જે કે કેટલીક બાબતમાં આંધળે બહેરું કુટાયા જેવું થયું છે, ચૈત્યવાસીઓના ખંડનની ધૂનમાં કેટલીક શાસ્ત્રીય વાતેનાં પણ ખૂન થયાં છે, છતાં એટલું તે કહેવું જ પડશે કે જે ચૈત્યવાસીઓની સત્તા આટલી હદે ન પહોંચી હોત; તે આટલા ગચ્છ અને મતની ઉત્પત્તિ થવી મુશ્કેલ હતી. આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે છઠ્ઠીથી દસમી સદી સુધીની ચાર-પાંચ સદી ચૈત્યવાસીઓની સત્તાની હતી, તે દરમિયાન દેવદ્રવ્યની વૃદ્ધિ સાથે તેને ગેરઉપયોગ પણ વધે હતે. પ્રથમ જ્યારે દેવદ્રવ્ય મુખ્ય ભાગે ભંડારમાં જ પડયું રહી, “મંગલદ્રવ્ય, નિધિદ્રવ્ય”, “શાશ્વત દ્રપ ઈત્યાદિ પિતાના નામને સફળ કરતું, ત્યારે ચૈત્યવાસીઓને હાથે તેની ખરેખદી દુર્દશા થઈ, વૃદ્ધિને લેશે તે વડે મકાન, ક્ષેત્ર, વાડી, ચતુષ્પદાદિ અનેક પ્રકારની સ્થાવર જંગમ મિલકત ઊભી થવા લાગી અને પરિણામે તરવાના સાધન વડે જ લેકો ડૂબવા લાગ્યા. આવી રીતના દેવદ્રવ્યની વૃદ્ધિના માર્ગો નીકળવા છતાં પણ બારમી સદી સુધી પૂજા, આરતી વગેરેની For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉછામણી કરીને દેવદ્રવ્ય વધારવાના ઉપાય ચાલુ થયા જણાતા નથી. સંબંધ પ્રકરણમાં દેવદ્રવ્યની વૃદ્ધિના ઘણા ઉપદેશ કર્યો છે, પણ કોઈ પણ જાતના ચડાવા દ્વારા દ્રષ્યવૃદ્ધિ કરવાના તેમાં ઉલ્લેખ નથી. ચૈત્યવાસીઓના સમયમાં નિર્માણુ થયેલ શ્રાદ્ધદિનકૃત્ય ગ્રન્થમાં દેવદ્રવ્યના સંબંધમાં ઘણું લખવામાં આવ્યું છે, છતાં ચડાવા કરીને દ્રવ્યવૃદ્ધિ કરવાના તેમાં પણ ઉપદેશ જણાતા નથી. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે પરિધાનિકા, પૂજા, આરતી વગેરેના ચડાવા કરીને દેવદ્રવ્યવૃદ્ધિ કરવાના રિવાજો તે વખતે ચાલુ થયા ન હતા. ખારમી સદી પછી ઇંદ્રમાળ વગેરેના ચડાવા થયાના ઉદાહરણા અર્વાચીન ગ્રંથામાં જોવાય છે. પદરમી સદીના ઉત્તરાધમાં રચાયેલ શ્રાદ્ધવિધિની ટીકામાંથી માલાઘાટનના ઉત્સવ કરીને, ઇંદ્રમાલ પહેરીને, પહેરામણી ધાતિ વગેરે મોકલીને ઉછામણી પૂર્વક આરતી વગેરે કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉલ્લેખ મળી આવે છે. આ પ્રમાણે લગભગ બારમી સીના ઉતારમાં દેખા દઇ ક્રમિક વૃદ્ધિ પામતા ચડાવાના રિવાજ આજે . સેકડે શાખાઆથી વિસ્તૃત થયા છે, અને તેથી ઉપજતા દ્રવ્યના મુખ્ય ભાગ દેવદ્રવ્યમાં જાય છે. મારી માન્યતા પ્રમાણે શ્રાદ્ધવિધિ–ટીકામાં ગણાવેલા દેવદ્રવ્યની વૃદ્ધિનાં કારણેા શાસ્ત્રોકત છે' એમ કહેવામાં For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉતાવળ થાય છે. સાધન-વિચારમાં આપણે જોયું કે દેવદ્રવ્યનાં પ્રચલિત સાધને એવા સમયમાં પ્રગટ થયાં છે કે તે શાસ્ત્રીય હવાની સંભાવના જ થઈ શકતી નથી. જે ઉક્ત સાધને શાસ્ત્રોક્ત હોય, તે શ્રાદ્ધવિધિની પહેલાના શ્રાવક–પ્રજ્ઞપ્તિ, સંબધ પ્રકરણ, શ્રાવકધર્મ, પંચાશક, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે શ્રાવકધર્મપ્રાતિપાદક પ્રાચીન ગ્રંથમાં તે ઉલ્લેખ કેમ જેવાતે નથી? ખરી વાત તે એ છે કે જેમ જેમ દેવદ્રવ્યને ખર્ચ વધતે ગયે, તેમ તેમ તેને પહોંચી વળવાને નવાં નવાં સાધને ઊભાં થતાં ગયાં. “આ સાધને સુવિહિત આચાર્યો દ્વારા ઊભાં થયાં હશે એમ માનવામાં પણ ભૂલ થાય છે. આ સાધનની સમય તપાસતાં જણાશે કે તે લગભગ સર્વ દેરાસરને કબજે ચૈત્યવાસીઓના હાથમાં હતે, ચૈત્યદ્રવ્યને કયે કયે માર્ગે ખર્ચ કરે તેને નિર્ણય તેમની મુન્સફીની વાત હતી. આવી સ્થિતિમાં દેવદ્રવ્યને ગેરઉપગ પ્રત્યક્ષ જેવા છતાં સુવિહિત આચાર્યો નવાં નવાં સાધને ઊભાં કરાવી દુરૂપયેગને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરાવે, એ વાત માની શકાય તેવી નથી. જે મારી માન્યતા ભૂલ ભરેલી ન હોય તે ચડાવા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉપાયે સુવિહિતેની આચરણા નથી, પણ ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકેની કપેલી રૂઢિઓ છે. આવી રૂઢિઓને શાસ્ત્રીય અથવા સુવિહિત પરંપરા માનીને કેલાહલ મચાવે એ અસદાગ્રહ નહિ તે બીજું શું . કહેવાય ? વાચક ગણ તર્ક કરશે કે “જે પૂર્વોક્ત સાધને રૂઢિ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જન્ય હતા, તે પછી શ્રાદ્ધવિધિકારે પિતાના ગ્રંથમાં તેને સ્થાન આપ્યું, તે હવે તે માર્ગોને આપણે શાસ્ત્રીય માનવા કે નહિ? આનું સમાધાન એ છે કે શ્રાદ્ધવિધિકારના સમયમાં ઉક્ત રિવાજોને સર્વમાન્ય પ્રચાર થઈ ગયું હતું. દેરાસરને વહીવટ પણ ઘણે ભાગે શ્રાવકેના અધિકારમાં આવી ગયે હતું. તેથી દેવદ્રવ્યની દુર્વ્યવસ્થા થતી અટકી હતી. મુસલમાના હાથે હજારે દેરાસરે અને પ્રતિમાઓને નાશ થવાથી દેવદ્રવ્યને ખપ વધ્યું હતું અને ઈંદ્રમાલા વગેરેના ચડાવા તે સમયે દેવદ્રવ્યત્પત્તિનાં મુખ્ય સાધને હતાં. આવા સંગમાં શ્રાદ્ધવિધિકારે અશાસ્ત્રીય રુઢ માર્ગોને પિતાના ગ્રંથમાં સ્થાન આપ્યું તે યોગ્ય જ કર્યું છે. દેરાસરના નિર્વાહ માટે કેટલીક વાર શ્રાવક લેકે શાસવિરુદ્ધ માર્ગોને પણ આશ્રય લેતા અને આચાર્યો તેવા કાર્યને નિષેધ કરવાને બદલે મૌન ધારણ કરતા. તેલ વગેરે માનવા વડે આદેશ આપ એગ્ય છે કે કેમ? આ પ્રશ્ન આચાર્ય હીરસૂરિજીને કરતાં તેઓ ઉત્તરમાં જણાવે છે કે, “તેલ વગેરે માનવા વડે પ્રતિકમણદિને આદેશ આપવાને રિવાજ ગીતાર્થોચરિત નથી. છતાં કઈ ઠેકાણે આમ કર્યા વગર મૈત્યને નિર્વાહ થઈ શકે નહિ; તે આ રિવાજ નિવારી શકાય તેમ નથી.” વિજયહીરસૂરિજીનું આ કથન વિચારવા જેવું છે. સુવિહિતેનું આચરણ નથી' એમ કહેવા છતાં તેને નિષેધ કરે પિતે યોગ્ય ધારતા નથી એ શું સૂચવે છે? એ સૂચવે છે કે કારણ પ્રસંગે અપ્રામાણિક પરંપરા પણ ચાલવા દેવી પડે છે.” For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ઠરાવ નં. ૧૪ : ગુરુદ્રવ્ય-વ્યવસ્થા ગુરુપૂજનનું દ્રવ્ય, શાસ્ત્રાધારે, શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય પરિભેગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વિદ્યારિરૂપ કાર્યો અને ડેળી વગેરે રૂ૫ વૈયાવચ્ચે કાર્યોમાં લઈ જઈ શકે છે. ગુરુમહારાજના પૂજન માટે બેલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહરાવવાની બેલી તેમ જ દીક્ષા માટેના ઉપકરણોની બેલી, આ બધાનું જે ધન આવે તે તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણ માટેની બેલીનું ધન, શાસ્ત્ર સાપેક્ષ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ શ્રમણસંઘ ગુરુવૈયાવચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદ-પ્રદાન પ્રસંગે પિથી, નવકારવાળી મંત્રપટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાનદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં આવે છે. શાસ્ત્રપાઠ: અર્થઃ વિવરણ अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाहमुहपत्ति-आसणाइसु भिन्न जलन्नाईसु गुरु लहुगाइ । जइदळवभोगि इय पुण वत्थाईसु देवदव्व व ॥ વ્યાખ્યા: મુહબ્રાડસનશાનારિપુ, કર્થાત્ જુતિ सत्केषु परिभुक्तेषु भिन्नम् । तथा 'जलन्नाईसुत्ति । यतिसत्के जले अन्ने आदिशब्दाद् वस्त्रादौ कनकादौ च । For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૮ " धर्मलाभ इति प्रोक्ते दूरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः ॥ " इत्यादि प्रकारेण केनापि साधुनिश्रयाकृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ 'ति । क्रमेण गुरुमासश्चतुर्लघव. आदिशब्दाच्चतुगुरवः षडूलघवश्च स्युः । अयमर्थ - गुरुस के जले परिभुक्ते १ अन्ने ४ वस्त्रादौ कनकादौ ६ प्राय श्चत्तानि भवन्ति । यतिद्रव्यभोगे 'इय' त्ति । एवं प्रकार. प्रायश्चित्तविधिरवगन्तव्यः । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् - वक्ष्यमाणदेवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्त स्यात् तत्राऽन्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थ बन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मित - वस्त्रादिप्रदानपूर्वक्त' प्रायश्चित्तं देयमिति गाथार्थः ॥ ६८ ॥ ( - श्राद्धजीतकल्पः मुद्रित पृ. ५६ ) સાધુનું દ્રવ્ય ગૃહસ્થ વાપરે તે તેને આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવે. જો સાધુના સુપત્તિ, આસન, શયનાદિના ઉપભેગ ये होय तो लिन्न आयश्चित्त (नीवि) यावे. ले साधुनु પાણી વાપર્યું. હેય તે એકાસણુ, અન્ન વાપયુ હોય તે આંબિલ; વસ્ત્રાદિ વાપર્યો હાય તે ઉપવાસ અને કનકાદિ વગેરે વાપર્યો હાય તા છઠનું પ્રાયશ્ચિત્ત આવે. मही' भूणगाथामां 'जलन्नआइसु' यह छे. बस, अन्न વગેરે. અહીં વગરે શબ્દથી ટીકાકારે વસ્ત્રાદિ અને કનકાદિ લીધા છે. આ રીતે એ લેવાનું કારણ એ છે કે વસ્ત્ર વગેરેની માલિકી કરીને ગુરુ તેને ભેગવી શકતા હેાવાથી વસ્ત્રાહિ એ ભાગા ગુરુદ્રવ્ય છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જ્યારે સાનું વગેરેના ભાગ કંચન કામિનીના ત્યાગી ગુરુ કરી ન શકે એટલે તે સેાનુ વગેરે ભાગા ગુરુદ્રવ્ય નથી. પરન્તુ પૂજાહુ–ગુરુની તેના દ્વારા પૂજા કરવા યાગ્ય-દ્રવ્ય જરૂર છે. એટલે કનક વગેરેને પૂજાહુ દ્રવ્ય તરીકે જુદા લીધા. હવે સવાલ એ થાય છે કે સેાનું વગેરેને જો ગુરુવસ્ત્રાદિની જેમ પેાતાની નિશ્રામાં (માલિકામાં) લેતા જ ન હાય ત સાનું વગેરે ગુરુદ્રવ્ય જ ન બને તેા સેાનું વગેરે ગુરુદ્રવ્યને જે શ્રાવક વાપરે તેને છઠનું પ્રાયશ્ચિત્ત આવે એવું કહી પણ કેમ શકાય ? [અનુસધાન પૃ. ૬૩ ઉપ૨] ગુરુપૂજન અંગે મુનિની મહત્ત્વની વિચારણા દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કરેખર તે પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્તુપાત્રથી જ ગુરુપૂજનના વિધિ દર્શાવી છે પણ દાખલા દૃષ્ટાન્તને જોરે જયારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાંડવા પડયા. ખરી રીતે ગુરુપૂજા કાઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિ મ. સામે પ્રશ્ન આવ્યું ત્યારે તેમણે હેમચન્દ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અગપૂજાનું) સમર્થન કરવું પડયું. પછી એનું દ્રવ્ય કથા ખાતે જાય એના સવાલ ઊભે થયા એટલે સિદ્ધસેનસૂરિ મહારાજને દાખલા લઈને હીરસૂરિ મડ઼ારાજે જીર્ણોદ્ધારાદિમાં જાય એવું સમાધાન કર્યુ.. પણ કાંય એ અંગપૂજાના દ્રવ્યને દેવદ્રવ્ય ઠરાવ્યું. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ હવે જે સિદ્ધસેનસૂરિના દષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ.ના દષ્ટાંતમાં પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના કાવ્યશૈલીમાં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે પ્રબંધ ચિંતામણી વગેરેમાં તે દ્રવ્ય લેકેને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે પ્રબંધકોશમાં જીર્ણોદ્ધાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કેઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થમાં દેખાતી નથી. બીજું જે સિદ્ધસેન સૂ. મને દાખલ હરસૂરિ મહારાજે આપે છે તેમાં વિક્રમરાજાએ કટિદ્રવ્ય સિસૂપને તુષ્ટિમાન રૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણ રૂપે શાસ્ત્રદષ્ટિએ સાધુને સુવર્ણાદિનું દાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તે તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઈચ્છા મુજબ ગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય જ નહીં. માટે ગુરુપૂજનનું દ્રવ્ય (જયાં સુધી તે ચાલુ છે ત્યાં સુધી) વૈયાવચ્ચમાં લઈ જવામાં કઈ દોષ નથી. તેમ જ કામળી તે કતાદિ દોષ દુષ્ટ હોય તે વહોરાય જ નહીં પણ હવે જ્યારે પ્રથા ચાલી છે ત્યારે તેના બેલીનું દ્રવ્ય પણ વસ્ત્રપૂજન બાલીના દ્રવ્યરૂપ હેઈને દેવદ્રવ્ય બનતું For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ નથી. તેથી વૈયાવચ્ચમાં તે જરૂર લઈ જઈ શકાય છે.” અતુ. હવે મૂળ વાત ઉપર આવીએ. જ્યારે ગુરુ સિદ્ધસેનસૂરિજીએ રાજા વિક્રમને હાથ ઊંચા કરીને દૂરથી જ ‘ધર્મ લાભ’ એ પ્રમાણે કહ્યું, ત્યારે સિદ્ધસેનસૂરિજીને રાજાએ એક કોડ સોનામહોર આપી. હવે અહી. આવા પ્રકારથી ગુરુદ્રવ્ય ખની ગયું. આ ગુરુદ્ભવ્ય અથવા કોઈ શિથિલાચારીની નિશ્રામાં પડેલુ સોનું વગેરે ગુરુદ્રવ્ય-એને કોઈ ગૃહસ્થ વાપરે તે તેને છઠનું પ્રાયશ્ચિત્ત આવે,” આમ કડ્ડીને ઉપરની ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સાધુના દ્રવ્યના પરિભોગ કરનારને આ પ્રમાણેના પ્રાયશ્ચિત્તવિધિ જાણવા. હવે ગાથાના ઉત્તરાર્ધમાં જે કહ્યું છે કે, “તુળ વસ્થાતુ ટેવવવ વ’” એવુ સંસ્કૃતમાં રૂપાન્તર કરીને ટીકાકારે લખ્યું છે કે, “અત્રાતિ પુનઃ વસ્ત્રાવિયુ દેવદ્રવ્યવસ્” ટીકાકાર કહે છે કે જેમ આગળ ઉપર દેવદ્રવ્યના ઉપભાગ કરનાર શ્રાવકને અમે જે રીતે પ્રાયશ્ચિત્ત કહેવાના છીએ તે જ રીત અહી પણ સમજવી. એટલે કે જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારને તપ સ્વરૂપ પ્રાયશ્ચિત્ત આપવા સાથે અમે કહેવાના છીએ કે દેવદ્રવ્ય જેટલુ વાપર્યું” હાય તેટલુ પાછું દેવદ્રવ્યમાં આપી પણ દેવું. (માત્ર તપ પ્રાયશ્ચિત્તથી ન ચાલે.) એ જ રીતે અહીં પણ ગુરુના વસ્ત્રાદિ (તથા કનકાઈ)ના ઉપભાગ જેટલા કર્યાં હાય તેણે ઉપર For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ જણાવેલું જલ, અન્ન, વસ્ત્રાદિ અને કનકાદિનું જણાવેલ તપ-પ્રાયશ્ચિત્ત તે કરવું જ પણ તેની સાથેસાથે તે વસ્ત્રાદિ (તથા કનકાદિનું જેટલું મૂલ્ય થતું હોય તેટલા મૂલ્યનું વસ્ત્રાદિ પ્રદાન સાધુકાર્યમા-વૈદ્યને માટે કે જેલ વગેરેમાં પકડાયેલા કે કઈ આપત્તિમાં ફસાયેલા સાધુને બચાવવા માટે–તે સ્થળે કે બીજે સ્થળે પ્રદાન કરવું. ટૂંકમાં તેટલા દ્રિવ્યનું વસ્ત્રાદિદાન પણ તપ-પ્રાયશ્ચિત્તની સાથે સાથે કરવું આ શ્રાદ્ધતકલ્પના શાસ્ત્રપાઠથી સ્પષ્ટ થાય છે કે ગુરુદ્રવ્ય સાધુયાવચમાં જઈ શકે છે. જે ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જતું હોય તે પ્રાયશ્ચિત્તદાતા ગુરુ તે શ્રાવકને એમ કહેતા કે, “તે જેટલા મૂલ્યના વસ્ત્રાદિ કે કનક આદિને ઉપભેગ કર્યો હોય તેટલી રકમ તું જીર્ણોદ્ધારાદિમાં વાપરી દેજે.” પણ આમ ન કહેતા ગુરુની વૈયાવચ્ચના-વૈદ્યાદિ કાર્યોમાં–તે રકમ વાપરવાની કહી છે, એટલે નકકી થઈ જાય છે કે ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય છે વિરોધ કરનારનું આ વિષયમાં જે કહેવું છે કે આ પાઠની ટીકામાં વસ્ત્રાદિના ઉપગનું જ પ્રાયશ્ચિત્ત “વસ્ત્રાદિ. -દાન” છે. પણ કનકાદિના ઉપગનું પ્રાયશ્ચિત્ત અહીં જણાવ્યું નથી.” “આ વાત એકદમ અસંગત છે. મૂળગાથામાં વસ્ત્રાદિ શબ્દ જ હોવાથી ટીકાકારે વસ્ત્રાદિને અર્થ કરતાં વસાદિ અને કનકાદિ એમ કહી જ દીધું છે. હવે આગળ વધીને ટીકાકારે જ્યાં વસ્ત્રાદિ શબ્દ વાપર્યો છે ત્યાં “કનકાદિ શબ્દ નથી વાપર્યો તેનું કારણ તે એ છે કે મૂળ ગાથામાં માત્ર વસ્ત્રાદિ શબ્દ છે અને તેને જ ટીકાકારે ટીકામાં For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉઠાવે છે તે વખતે મૂળમાં ન હોય તે કનકાદિ શબ્દ તેઓ શી રીતે ત્યાં મૂકી શકે? હા, આ ગાથાની ટકાની શરૂઆતમાં જ તેમણે મૂળમાં આપેલા વસ્ત્રાદિ શબ્દના ઉપલક્ષણથી વસ્ત્રાદિ અને કનકાદિ એમ કહી જ દીધું છે. એટલે હવે તે બન્ને સાથે સાથે જ રહે છે એમ સમજવું જ રહ્યું. વળી અહીં વિક્રમ રાજાએ આપેલ કેટિ સુવર્ણને ગુરૂનિશ્રાથી યુક્ત તે કહ્યું જ છે એટલે આવી રીતે સેનું પણુ ગુરુદ્રવ્ય બની ગયું અને તેથી જ તેને ઉપભેગ કરનારને પ્રાયશ્ચિત્ત (તપરૂપે છઠ્ઠ + તેટલા મૂલ્યનું વસ્ત્રાદિદાન) પણ આ જ ગાથાની ટીકામાં સ્પષ્ટ રીતે કહેવાઈ ગયું છે. આમ છતાં એમ કહેવું કે આ ગાથાની ટેકામાં વસ્ત્રાદિના ઉપગનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિદાન કહ્યું છે પણ કનક વગેરેના ઉપભેગનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિદાન કર્યું નથી માટે કનક વગેરેના ઉપભેગનું પ્રાયશ્ચિત્ત તેટલું ધન છદ્વારમાં વાપરી દેવું એ જ મને મન સમજી લેવાનું હોય.” - આ તે બિલકુલ બરાબર ન ગયાય. વિક્રમ રાજાના પ્રસંગમાં બનેલા પ્રકારથી પૂજાહેરૂપે ધન પણ ગુરૂદ્રવ્ય બને જ છે અને આ ગુરુદ્રવ્યને વાપરી નાંખનાર વૈવાદિને વસ્ત્રાદિદાનનું પ્રાયશ્ચિત્ત જ્યારે કહ્યું છે ત્યારે એ વાત એકદમ ચક્કસ થઈ જાય છે કે ધન વગેરે ગુરુપૂજનનું દ્રવ્ય સાધુવૈયાવચ્ચ ખાતે જ જાય; અન્યથા ગુરુમહારાજ સાધુ-વૈયાવચ ખાતે વાપરી દેવાનું પ્રાયશ્ચિત્ત ન આપતાં જિ. દ્ધારમાં વાપરવાનું પ્રાયશ્ચિત્ત આપત. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસપ્તતિકા ગ્રન્થની બારમી ગાથાની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે, જો કે જ્યભેજક ભાવ સંબંધથી ગુરુપૂજનનું ધન વગેરે ગુરુદ્રવ્ય બનતા નથી પરંતુ પૂજ્ય-પૂજા સંબંધથી તે ધન વગેરેથી કરેલું ગુરુ પૂજન તે ગુરુદ્રવ્ય જરૂર બને છે. આ રહ્યા તે શબ્દો: अत्रापि तक्रकौण्डिन्यन्यायेन भोज्यभोजकसम्बन्धेन औधिकौपधिवत् पूजाद्रव्यं न भवति । पूज्यपूजासम्बन्धेन तु तद् (स्वर्णादि द्रव्यं) गुरुद्रव्यं भवत्येव । ત્યાં એ પણ કહ્યું છે કે જે પૂજા સંબંધથી આને ગુરુદ્રવ્ય ન કહીએ તે શ્રાદ્ધજીતકલ્પવૃત્તિ સાથે વિરોધ આવે, કેમકે ત્યાં તે ગુરુપૂજનના દ્રવ્યને ગુરુદ્રવ્ય કહ્યું જ છે. અને તેને ભેગવટો કરનારને તેનું પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવેલ છે. આ ગુરુદ્રવ્યને ઉપગ ગૌરવવંતા સ્થાનમાં વાપરવાનું દ્રવ્ય સપ્તતિકામાં જણાવ્યું છે. એથી નક્કી થયું કે ગૌરવગ્ય સ્થાને સાધુ-સાધ્વી છે. તેમજ તેની ઉપરના દેવ અને જ્ઞાન છે. આ બધે ઠેકાણે તે વાપરી શકાય. વળી દ્રવ્યસપ્તતિકામાં એમ કહ્યું છે કે આ ગુરુદ્રવ્યને જીર્ણોદ્ધાર, નુતન જિનાલય વગેરે સ્થળે વાપરવું. અહીં “વગેરે શબ્દથી જે કે પ્રતિમાને લેપકરણ, આભૂષણ વગેરે લઈ શકાય પરંતુ જિનની અંગપૂજામાં નહિ વા પરવાને ત્યાં જ સ્પષ્ટ આદેશ આપેલ હોવાથી હવે લેપ આદિને “વગેરે શબ્દથી નહિ જ લઈ શકાય. એટલે હવે “વગેરે શબ્દથી સાધુ-વૈયાવચ્ચ જ લેવું For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પડે. આમ થાય તે શ્રાદ્ધજીતકલપના પાઠને પણ સત્કાર થયે કહેવાય. આ રીતે ગુરૂપૂજનનું ધન વગેરે ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? તે સવાલ ઉપર પ્રમાણે ઉત્તર આપે છે. આગળ ઉપર તે જ સ્થળે બીજે પ્રશ્ન ઊભું કરવામાં આવ્યું છે કે, ‘સેનું વગેરેથી ગુરુપૂજા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે ખરું ? આના જવાબમાં વિક્રમ રાજા અને કુમારપાળ મહારાજાનાં દષ્ટાન્ડે આપ્યાં છે. ત્યાં એમ કહ્યું છે કે, “કુમાર પાળે પૂ. હેમચન્દ્રસૂરિજીનું ૧૦૮ સુવર્ણકમળથી ગુરુપૂજન કર્યું છે. અને ઊંચે હાથ કરીને દૂરથી જ “ધર્મલાભ આપતા સિદ્ધસેનસૂરિજી મહારાજને વિક્રમ રાજાએ દોડ સોનામહોર આપી છે. અહીં જે સવાલ છે, “ગુરુપૂજનનું કોઈ વિધાન છે ખરું?” તે સ્વરૂપમાં છે. તેને જે જવાબ છે તેમાં વિધાન નહિ હોવાથી તે ન જણાવતાં દષ્ટાન્તરૂપે વિક્રમ રાજાની વાત કરી છે. તે વિક્રમ રાજાએ જે કર્યું તે ગુરુપૂજા કરી એમ જ માનવું પડે. આ ઠરાવને વિરોધ કરનાર વર્ગ કહે છે કે, “તે માત્ર પ્રીતિદાન હતું પણ ગુરુપૂજન ન હતું.” એ વાત બરાબર નથી. ગુરુપૂજાના સવાલના જવાબમાં ગુરુપૂજાને જ જવાબ હાય. વળી આથી જ પૂર્વે પણ શ્રાદ્ધજીતકલ્પના પ્રાયશ્ચિત્તના પાઠમાં પણ વિક્રમ રાજાના સુવર્ણદાનને અમુક પ્રકારે ગુરુનિશ્રા કૃત ગુરુદ્રવ્ય તરીકે સ્પષ્ટ જણાવ્યું છે. આમ આ બે ય For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પાઠથી એ વાત નક્કી થાય છે કે વિક્રમ રાજાનું સુવર્ણ દાન તે ગુરુપૂજન સ્વરૂપ ગુરુદ્રવ્ય હતું. વિક્રમરાજાનું પ્રતિદાન ગુરુદ્રવ્ય બની ગયું છતાં તે અન્ય પ્રબંધના આધારે ગુરુના કહેવાથી આખી પૃથ્વીને કરમુક્ત કરવા સુધીના અનુકંપાના કામમાં વાપરવાનું પણ જણાવાયું છે. ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચમાં અથવા તે ગૌરવાહ સ્થાનેમાં વપરાય પણ આમ નીચેના ક્ષેત્રમાં તે સામાન્યતઃ ન વપરાય એટલે આ પ્રસંગમાં આમ કહેવાથી અજૈનમાં વિશિષ્ટ કોટિની શાસનપ્રભાવના જોઈને જ જ્ઞાની ગુરુએ આવી પ્રેરણા કરી હોય તેમ માનવું પડે. દ્રવ્ય-સપ્તતિકા ગ્રંથની આ બારમી ગાથાની ટીકામાં કહે છે કે સોનું વગેરે ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારમાં તથા નવાજિનમંદિર બનાવવા વગેરે કાર્યમાં વાપરવું. स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे, नव्यचैत्यकरणादौ च व्यापार्यम् । અહીં “વગેરે શબ્દથી સાધુ વૈયાવચ્ચ લઈ શકાય. કેમકે શ્રાદ્ધજીત ૯૫ને પાઠ તે વાત સ્પષ્ટરૂપે જણાવે છે. આમ કરીએ તે જ જીર્ણોદ્ધારની પરંપરા અને શ્રાદ્ધજીતને પાઠ બેયને સમન્વય કરી શકાય. - સંમેલને ગુરુદ્રવ્ય અંગે જે ઠરાવ કરેલ છે તેમાં દેવદ્રવ્યમાં અને સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવીને બેય વિકપ ખુલ્લા રાખ્યા છે એ વાત ઉપર્યુક્ત શાસ્ત્ર પાઠથી સમુચિત બને છે. જે ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જઈ શકે તેવું પ્રતિપાદન કરાશે તે શ્રાદ્ધજીવકલ્પ વૃત્તિકાર, તેને ઉપભંગ કરનારને પ્રાયશ્ચિત પેટે તેટલી રકમ સાધુ-વૈયાવચમાં For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ (નીચલા ખાતામાં) વાપરવાનું કહેવા દ્વારા કેટલા મોટા દોષમાં પડયા ગણાશે !!” ગુરુપૂજનનું દ્રવ્ય જે સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાશે તે તેથી સાધુ-સાધ્વીને તેમાં આસકિત પેદા થવાને ભય છે. આથી જ તેને જીર્ણોદ્ધારમાં જ લઈ જવું જોઈએ.” તેમ આ ઠરાવના વિરોધીઓનું કહેવું છે. - આને જવાબ એ છે કે આસક્તિ પેદા થવાને પ્રસંગ નિવારવા માટે જ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “આ ગુરુદ્રવ્યને વહીવટ શ્રાવક સંઘ કરશે.” જે સાધુ કે સાધ્વી પાસે મુમુક્ષુ આત્મા દીક્ષા લે છે તેની દીક્ષા લેતી વખતના ઉપકરણેની ઉછામણીની રકમ ઉપર તે મુમુક્ષુના ગુરુ આસકિત કરતા નથી. વહીવટ પણ કરતા નથી તે રકમ સાધુ-વૈયાવચ્ચ ખાતે જ જતી હોય છે અને તેને વહીવટ સંઘ જ કરતે હોય છે. આવું જ ગુરુને કામની વહોરાવવાની ઉછામણની રકમને અને ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચે ખાતે લઈ જઈને તેને વહીવટ શ્રાવકસંઘ કરે તેવું ઠરાવમાં અભિપ્રેત છે. આ રીતે આસક્તિનું નિવારણ કરવું જ રહ્યું. અન્યથા મિષ્ટાન્ન ભેજનાદિમાં પણ સાધુને આસકિતપ્રસંગ ઊભે જ છે તે શું શ્રાવક વર્ગે તે અંગેની ભક્તિ જ બંધ કરી દેવી? વળી જે ગુરુચરણે મૂકેલા ધનમાં આસકિત થવાને ભય છે તે તે સ્ત્રીઓ દ્વારા સાવ નજીક આવીને જ થઈ શકતા નવાંગી ગુરુપૂજનમાં તે કામાસકિત થવાને નાના સાધુઓને મેટો ભય છે. શું તે બંધ કરી દેવાશે ખરું? વસ્તુતઃ તે ખાનદાન કુળમાંથી શ્રમણ બનતા For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ તમામ આત્મા માટે આવી કલ્પના કરવી એ જ અત્યંત અનુચિત છે. . હવે સવાલ રહ્યો પરપરાના ! ભાઈ! પરપરા તે એય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. તેમાં ય ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની પર પરાવાળા શ્રમણ સમુદાયે ઘણા વધુ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેખના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં લૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે. અને તેથી તે રકમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચમાં જઇ શકે. (આ વાત સર્વમાન્ય છે) હવે ગુરુપૂજન (સીધું કે લૂ'છનરૂપથી) સાધુવૈયાવચ્ચમાં લઈ જનારા વગ જ્યારે ઘણા માટે છે; ત્યારે મુનિ સંમેલને ગુરુપૂજનના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં તથા વૈયાવચ્ચમાં લઈ જવાના એ ય વિકા` ખુલ્લા રાખ્યા છે. જો ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચમાં લઇ જવાથી શ્રમણ-સંસ્થામાં પારાવાર શિથિલાચાર વધી જવાના સંભવ હાત તે તે કયારનાય આ કારણસર વધી ગયા હાત. કેમકે આ પરપરાવાળાના વર્ગ માટે જ છે. વળી એમના વિરાધ આજ સુધી કેમ કર્યા નહિ ? વસ્તુતઃ શિથિલાચારને વ્યાપક થવામાં તે ખીજા` પણ અનેક ગભીર કારણા છે; જેમાં સૌથી મુખ્ય કેટલીક અપાત્ર પદ્મવીએ અને શિષ્યાનું સાધુત્વ વિકસાવવાની વાતમાં ગુરુવની અધ્યયન અને વાચનાદાનની બાબતમાં વધુ પડતી ઉપેક્ષા કારણ છે. છતાં માની લઇએ કે સાધુ-વૈયાવચ્ચમાં ગુરુપૂજનની રકમ જવાથી તે ધનમાં આસકિત પેદા થશે For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તે આના કરતાંય ઘણી ગંભીર કક્ષાની અનેક પ્રકારની આસકિતને પેદા કરનારા ઉપધાન અને યાત્રા-સંઘાના તથા ભક્તોના આધાકમી રસાડાની વાનગીઓ તથા તે પ્રસંગેામાં અત્યંત સહજ મનતે વિજાતીય પારચય વગેરે બાબતે છે. આ ઠરાવના વિરોધ કરીને, ઘેર શિથિલાચારને ફેલાવનારુ મુનિસંમેલન” એ રૂપમાં પ્રજાને ભડકાવતા મહાનુભાવાને તે આગ્રહભરી વિનતિ છે કે ઉપર જણાવેલા વિવિધ આસકિતના જન્મ સ્થાના અંગે આપણે સહુ સાથે મળીને ગભીરપણે વિચારીએ. એ વાતને આપણે આમ ખાવી ન દઇએ સંમેલનના શ્રમણાએ ગુરુપૂજનની રકમને સાધુ તૈયાવચ્ચે ખાતે પણ લઈ જવાનું શાસ્ત્રધારે જે ઠરાવ્યુ છે તેની પાછળના હેતુ ખૂબ સમજવા જેવા છે. ગામેગામ વિચરતાં શ્રમણ્ણાએ અનેક સ્થળેાએ સંઘમાં જોયુ અને અનુભવ્યું છે કે ઘણાખરા સંઘ પાસે સાધુવૈયાવચ્ચ ખાતે કાર્ય રકમ જમા હોતી નથી. આવા સદ્યા પોટલીઆવાળાને મજૂરી, ડાળીવાળાને પૈસા, મહારાજ સાહેબેની દવા માટે દેવદ્રવ્યમાંથી ઉધારીને રકમ આપે છે. આ પાડેલા હવાલાની રકમની છેવટે કેટલાકેાને માંડવાળ પણ કરી દેવી પડતી હાય છે. આ રીતે અનેક સ્થળે મુનિઓ દ્વારા અજાણપણે પશુ દેવદ્રવ્યનુ ભક્ષણ થઈ જતું જોઇને/અનુભવીને જ વિચાર થયા કે કાઈ શાસ્ત્રપાઠથી જે સાધુ વૈયાવચ્ચ ખાતાની આવકનુ દ્વાર ખૂલતું હાય તે સારું. અને તેવા પાઠ મળતાં . For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ७० જ જીર્ણોદ્ધારના પરપરાગત વિકલ્પ ખુલ્લા રાખવાપૂર્વક સદર ઠરાવ કર્યાં. આથી એવી આશા રાખી શકાય ખરી કે હવે પછી જે સધા પાસે આવી વૈયાવચ્ચની રકમ જમા થાય તે સંઘા નાનકડા ગામેાના સાંઘને સાધુ–વૈયાવચ્ચમાં (પેટમાં જતા દ્રવ્યે સિવાયની વૈયાવચ્ચમાં) વાપરવા માટે રકમ માકલી શકે. જો કે વિશિષ્ટ પુણ્યશક્તિ ધરાવતા શ્રમણે તે ધનવાન શ્રાવકોને સ્વદ્રવ્યથી જ આવી મુનિભક્તિના લાભ લેવા માટે પ્રેરણા કરતા જ રહેવાના છે; કેમકે અનેક સુશ્રાવકે આવા લાભના અત્યન્ત ચાહક હેાય છે. પરન્તુ તેની સાથેાસાથ ઉપર્યુક્ત વ્યવસ્થા પણ થાય તે ચારે બાજુની આ અ’ગેની જરૂરિયાતને વિશેષ સારી રીતે શ્રાવકસંઘ પહાંચી શકે. જે શ્રમણા પવન-પાવડીની જેમ વિહાર કરતા હોય છે તેમને ગામડાઓમાં સાધુ-વૈયાવચ્ચ, સીદાતા સાધર્મિકો અને ઉપાશ્રયની જરૂરિયાતા અંગે કશે। જ ખ્યાલ આવતા નથી. જેઓ વ્યવસ્થિત રીતે દરેક ગામમાં આ અંગેની પૂછગાછ કરે છે તેમને જ આ અંગે કેવુ આભ ફાટ્યુ છે ? કેવી વહીવટી અરાજકતા સર્જાઈ છે ? તેને ખ્યાલ આવે છે આ ત્રણ ખાતા માટે તે પાંચ દસ ક્રોડ રૂપિયા પણ ઓછા પડે તેવી સ્થિતિ જણાય છે. (બેશક, આ ત્રણ ખાખતા માટે સેાળમા નંબરનેા ઠરાવ કરવામાં આવ્યા છે પણ તેનું અમલીકરણ અને વિતરણ વ્યવસ્થા વગેરે ધારીએ તેટલા સરળ નથી.) For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ઠરાવ નં. ૧૭ જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શન ઠરાવઃ “જૈન શાસનમાં પરમાત્માની ભક્તિ એ ઉત્કૃષ્ટ આરાધનાનું અંગ છે. જિનેશ્વરદેવની દ્રવ્ય અને ભાવપૂજા એ શ્રાવકનું મુખ્ય કર્તવ્ય છે. અને શ્રાવકોએ એ રીતે પરમાત્માની હંમેશા પૂજા કરવી જોઈએ. હાલ આ પૂજાનું કાર્ય નેકરને સોંપાઈ ગયું છે, જેથી અનેક પ્રકારે ઘેર આશાતના થઈ રહી છે, જે જાણુને તથા જોઈને હૈયું કંપે છે. તેથી શ્રમણ સંમેલન ઠરાવ કરે છે કે, શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ કરે પાસે કરાવવી નહિ. - જ્યાં શ્રાવકની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અપૂજાથી સંતોષ માન. પ્રતિમાનાં અંગ-ઉપાંગોને સહજ પણ ઘસારો ન પહોંચે તે પદ્ધતિથી પૂજા કરવી.” સંમેલનના શ્રમણએ વિહાર દરમ્યાન તથા માસાના ક્ષેત્રમાં – અનેક સ્થળે જોયું કે શ્રાવકે સ્વયં જિનપૂજા કરતાં નથી. બહુ જ થેડા શ્રાવક-શ્રાવિકાઓ સંપૂર્ણ જિનભક્તિ સ્વયં કરતા હોય છે. જેમ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી ઈએ તેમ સ્વયં જિનપૂજા કરવી જોઈએ. પિતાના આર્થિક વગેરે કારણે સર સમયાદિના અભાવને લીધે શ્રાવકે પૂજારીને For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧ જ કેટલીક પૂજાવિધિ તે અવશ્ય સાંપી દે છે. પૂજારી પણ અલક્ષી નાકર છે; એ કોઈ માક્ષલક્ષી આત્મા નથી એટલે તેને મન આપણા ભગવાન એ પ્રાયઃ ‘ભગવાન’ તરીકે અત્યન્ત ઉપાસ્ય જણાતા નથી. પૂર્વ તે પૂજારીએ વંશપર પરાગત હતા. તેઓ આપણા ભગવાનને તેમના ભગવાન કરતાં ય વધુ ચાહતા. ભગવાન સાથે એકરસ બની જતા. પણ આજે તા પૂજારી થવા માટે અત્યંત અયેાગ્ય ગણી શકાય તેવી વ્યક્તિ પણ જિનમ`દિરમાં પૂજારી થઈ જાય છે. આવા માણસા પાસે પરમાત્માની પૂજનક્રિયા વિત્રિવત્ થાય અને આશાતના વિનાની થાય એવી અપેક્ષા આપણે શી રીતે રાખી શકીએ ? હવે તા કેટલેક સ્થળે વાત વિશેષ આગળ વધી છે. જિનમદિરમાં ચોરી, જારીના પ્રસંગો પણ થવા લાગ્યા છે. પૂના વંશપર’પરાગત પૂજારીઓની વાત સાવ જુદી હતી. વળી કયાંક પૂજારીએ સરકારી–ઉત્તેજનાદિના કારણે માથુ' ઊ'ચકીને વાત પણ કરવા લાગ્યા છે. સંમેલનમાં એ અ'ગે એ ગામના પ્રસંગેા શ્રમણેાએ જણાવ્યા હતા. એક સ્થળે ટ્રસ્ટી સાથે ઝઘડી પડેલા પૂજારીએ ગુસ્સામાં આવીને જિનબિ’બનું ધડ-માથું જુદાં કરી નાખ્યાં હતાં. બીજા સ્થળે પૂજારીએ દેરાસરમાં અશુચિ કરતાં તેને કાઢી મૂકતાં તે ગામના તમામ પૂજારીએ હડતાલ ઉપર ઊતરી ગયા. છેવટે સંઘને જ નમતું જોખવું પડ્યુ . સિદ્ધગિરિ જેવા સ્થળામાં પણ આશાતનાથી માંડીને For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ હડતાળ પાડવાની ધમકી જેવી ઘણી બાબતે આગળ વધતી જાય છે. જ્યારે પૂજારીઓનાં યુનિયને બનશે અને કાયદેસરના હકકો માંગશે, કાયદેસરની લડતે ચલાવશે અને સાતસે રૂ.થી માંડીને બે હજાર રૂ. સુધીના પગાર આપવાની ફરજ પડા વશે ત્યારે પૂજારી વર્ગ [તપાસ કરે, ભાયખલા, શંખેશ્વર, પાનસર વગેરે સ્થળની.] માટે સંમેલનના આ ઠરાવને ભારે વિરોધ કરતા મહાનુભાવેને પણ આ જ વિચારવું પડશે. ઝડપથી પૂજા પતાવી દેવા (!) માટે પૂજારીએ અત્યંત બરછટ અને તીક્ષણ એવી આધુનિક વળાફેંચી (પૂર્વકાળની વાળાÉચી અત્યન્ત કમળ અને સુંવાળી હતી.) પ્રભુજીના અંગ ઉપર એટલા બધા જોરથી ઘસી નાખતા હોય છે કે જિનબિંબને સાક્ષાત્ જિનેશ્વરદેવ માનનારા માણસે તે તે ક્રૂરતાભર્યું દશ્ય જોઈ પણ શકે નહિ. આ રીતે વાળાચી રે જ ઘસવાથી જિનબિંબ ઘસાઈ જાય છે. તેમાં ખાડા પડી જાય છે. પાણી ભરાતાં ત્યાં લીલ પણ થઈ જતી હોય છે. આમાં જે પંચધાતુના પ્રતિમાજી હોય છે તેમની હાલત તે અતિ ભૂંડી થાય છે. વાળાફેંચીના તીર્ણ અને આક્રમક ઘસારાથી તે બિંબની આંખ, કાન અને નાક સદંતર ઘસાઈ જાય છે. આમ મુખને ભાગ સાવ સપાટ બની જાય છે. આ પ્રતિમાજી આ રીતે ખંડિત બનીને કાયમ માટે અપૂજ્ય બની જતા હોય છે. 'જે પંચધાતુના બિંબ ધરતીમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે તેમના આંખ, કાન, નાક એકદમ સુંદર અને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અખંડિત હોય છે. આ બિંબે પૂજારીના હાથમાં (કે તેવા જ કઠોર હૃદયવાળા શ્રાવકેના હાથમાં જતાં) દસ વર્ષમાં આંખ, કાન, નાક વિનાના થઈ જાય છે. આમ થવાનું કારણ તેઓની લાપરવાઈ, અભક્તિ, કઠેરતા અને સ્વાર્થ હોય છે. બીજી બાબત સંમેલનને શ્રમણને એ પણ જેવા જાણવા મળી છે કે ગામડાંઓ તૂટવાના કારણે ત્યાં જૈનેના ઘરે ઘટતાં ઘટતાં કેટલેક ઠેકાણે તે શૂન્યના આંક ઉપર આવી ગયાં છે. આવા સ્થળના જિનમંદિરની અને તેની પૂજા પૂજારીને હસ્તક કરી દેવાતાં ત્યાં પૂજાવિધિ નહિવત અને આશાતના ભરપૂર બની છે, ક્યાંક તે જિનમંદિર પૂજારીનું જાણે ઘર બની ગયું છે. સંમેલનના શ્રમણએ આ વર્તમાન સ્થિતિને અને ભવિષ્યમાં પૂજારીઓના યુનિયને દ્વારા આવનારી કેટલીક ભયંકર ભાવી – પરિસ્થિતિને નજરમાં રાખીને આ ઠરાવ કરેલ છે. આ ઠરાવમાં જિનશાસનના મૂળભૂત સિદ્ધાંતને એકદમ સ્પષ્ટ શબ્દોમાં શરૂમાં જ મૂકેલ છે. જેને આશય એ છે કે શ્રાવકેએ પિતે જ પરમાત્માની સર્વપ્રકારી પૂજા કરવી જોઈએ. જે આ વાતને જ બરાબર અમલ થાય તે પછી આગળની વાત કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જે આ વાત અમલી ન જ બને અને પૂજારીને રાખ જ પડે તે તેની પાસે અંગપૂજા તે ન જ કરાવવી તેમ આ ઠરાવથી જણાવાયું છે. જો કે દેરાસરના ગભરાના બહારના For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કામ પૂજારી કરશે તે કાંઈ ઓછું તેફાન નહિ કરે પરંતુ હાલ તે તેને જિનેશ્વરદેવની સાક્ષાત્ ઘેર આશાતનાથી દૂર કરવાનું વિચારાયું છે. ખરેખર તે શ્રાવિકાઓ ભેગી મળીને જે વારા બાંધીને પણ – પિતાના ઘરની જેમ સાફસફાઈ કરે છે તેમ – જિનમંદિરનું બધું જ કાર્ય સંભાળી લે તે પૂજારીને કયાયનું કામ સોંપવું ન પડે. આજ સુધીમાં આ વિષયમાં જાગ્રત અને સચિત કેટલાક શ્રમણએ, શ્રાવકેને તેમનું કર્તવ્ય ખૂબ ખૂબ સમજાવ્યું છે. મંદિરમાં પૂજારીઓને પણ સમજાવ્યા છે, અરે ! ક્યારેક સખ્ત ઠપકાર્યા છે પરંતુ તેનું કઈ વિશેષ પરિણામ આવ્યું જણાયું નથી. આથી જ હવે (તે કાર્ય ચાલુ રાખીને સંમેલનના શ્રમણેએ પૂજારીને કમસેકમ અંગપૂજાથી આઘા રાખવાને અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અહીં એ ગલત પ્રચાર (સંમેલનને વિરોધ કરવાને જાણે કે હૃદયથી નિશ્ચય કર્યો હોય માટે) કરવામાં આવે છે કે, “પૂજારી દ્વારા પૂજા બંધ કરવાનું જણાવીને સંમેલને પાલીતાણામાં પર્વત ઉપરના તમામ પ્રતિમાજીની પૂજા ચોમાસાના સમયમાં બંધ કરાવી દીધી છે. જેના ઘર વગરના ગામડાં વગેરેમાં વાસક્ષેપ પૂજાથી જ ભગવાનની પૂજા કરવાનું જણાવીને ભગવંતની સૈકાઓથી ચાલી આવતી [અષ્ટપ્રકારી] પૂજાવિધિ બંધ કરાવી દીધી છે.” • ' આ બંને બાબતે જૈનસંઘને ભડકાવવા માટે જ પ્રચારાઈ હોય તેમ લાગે છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ GE પાલીતાણામાં પર્વત ઉપર જો ચામાસાના કાળમાં યાત્રા થનાર નથી તે ત્યાં રહેલા જિનમિ‘એાના પૂજન માટે રોકવામાં આવેલા સીત્તેર પૂજારીઓને આ. ક. પેઢીના કાર્યવાઢુક કમિટિએ પૂજાવિધિ અને આશાતના-નિવારણ માટે સમજાવવું જ પડશે. જો તે તેમ નહિ કરે તે એશક દોષના ભાગીદાર મનશે. જાણીબૂઝીને, સદા માટે ઘેર આશાતના-અવિધિને ચાલુ રાખવાથી તે કાર્યકરોના સંસાર દ્વીધ થઈ જાય. આ વાત અન્ય મદિરા અને તીર્થી માટે પણ સમજી લેવાની છે. જ્યાં પણ તેવા જ વિચિત્ર પૂજારીઓને દૂર કરી શકાય તેમ ન જ હોય ત્યાં તેમને જિનભક્તિ સમજાવવી, તેના પગાર વધારી આપવા જેથી તે આશાતના ન કરે. જ્યાંથી તેવાને દૂર કરી શકાય તેમ હાય ત્યાં જિનપ્રતિમા-પૂજન શ્રાવકોએ પેાતાના હાથમાં લઈ લેવું. ત્યારે શું આમાંનું કાંઈ ન કરવું અને પૂજારી દ્વારા થતી ધાર આશાતનાએ – દાયકાઓથી ચાલી આવે છે તેમ સદા માટે – ચાલવા જ દેવી ? સમેલનના શ્રમણે! આ ઠરાવ દ્વારા, પુજારી દ્વારા (અને કેટલાક શ્રાવકો દ્વારા) થતી ઘેર આશાતનાઓના નિવારણ માટે સખ્ત આગ્રહ વ્યક્ત કરે છે. આ જ ઠરાવના તાત્પર્યાર્થ છે, જો કોઈ પણ ઉપાયે આશાતના-નિવારણ થઈ જતું હોય તે પૂજારી દ્વારા પણુ અંગપૂતિ કરાવવા પડતા હાય તા સમેલનને તેના વાંધા નથી. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ G૭ વળી જે ગામડાઓમાં એકલા પૂજારીને ભગવાન સોંપાઈ ગયા હોય, જે અષ્ટપ્રકારી પૂજા કરવામાં તે પૂજારી વાળાફેંચી આદિથી ઘેર આશાતનાએ જ કરતે હેય; વિધિવત્ પૂજન માટે સમજાવતા છતાં જે તે માનતે જ ન હોય તે તેને શ્રીસંઘે કહેવું જ પડે કે “અમારા ભગવાનની તું હવે માત્ર વાસક્ષેપ પૂજા કે પુષ્પપૂજા જેવી શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલી એક પ્રકારની જ પૂજા કર. અમને સંતેષ છે. આથી વાળા કૂંચી આદિથી થતી ઘેર આશાતનાઓ તે ટળશે.” આવી સ્થિતિમાં માત્ર વાસક્ષેપ-પૂજા કરવાનું વિધાન થયું છે તે ઉપરથી તેઓએ “પૂજા” જ ઉડાવી દેવાને આક્ષેપ સંમેલન ઉપર કર્યો છે. તેઓ એમ સમજતા લાગે છે કે પૂજા એટલે પ્રક્ષાલાદિ સ્વરૂપ અષ્ટપ્રકારી પૂજા. પણ આ વાત બરાબર નથી. શાસ્ત્રકારોએ એક પ્રકારી (પુષ્પાદિ સ્વરૂ૫) અષ્ટપુષ્પી વગેરે પૂજાને પણ પૂજા કહી જ છે. સંમેલનના આ ઠરાવની પાછળ આ આશય છે. આમાં અષ્ટપ્રકારી પૂજાઓ બંધ કરી દેવાની કોઈ વાત સુદ્ધાં નથી. અરે! ધનવાન પ્રભુભક્તો ધનમૂર્છાને ઉતારીને હંમેશાં અષ્ટપ્રકારી જ નહિ પરંતુ સર્વ પ્રકારી (નવાણું અભિષેકાદિરૂ૫) જિનપૂજા કરે છે તે કેટલું સુંદર ? તેથી આ ધરતી ઉપર કેટલું બધું પુણ્યબળ વધશે ! જેથી આખા જગતમાં સાચા સુખ, શાન્તિ અને જીવના હિત પ્રસરી જશે! આજે લગભગ સર્વત્ર વ્યાપક બનેલી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાને નિષેધ કરવામાં આ ઠરાવનું લગીરે તાત્પર્ય નથી, ઠરાવનું તાત્પર્ય આશાતના નિવારણમાં છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સંમેલનના વિરોધીઓના હૈયામાં ઘૂમરાતી વાત કઈ બીજી જ લાગે છે. તે અહીં જોઈએ. કેટલાંક વર્ષો પૂર્વે પૂ. સ્વર્ગસ્થ કલ્યાણવિજયજી મ. સાહેબે વર્તમાનકાલીન વેતામ્બરીય જિનપૂજા પદ્ધતિને સખ્ત વિરોધ કર્યો હતે. તેમણે તે અંગે ઘણું કડક સમાલોચના કરી હતી. આ સંમેલન તેમની ગાડીમાં બેસી ગયું છે એમ માની લઈને ઠરાવને સખ્ત વિરોધ થતું હોવાનું અનુમાન છે. જ્યારે હકીકત તે પ્રમાણે નથી. તે સ્વર્ગસ્થ મહાત્માની વાત તેમના ગ્રન્થમાં હાલ ભલે રહી. સંમેલનના શ્રમણેએ તેને વિચાર કર્યો પણ નથી, એમણે તે અષ્ટપ્રકારી પૂજામાં, પ્રક્ષાલ, કેસર, બરાસ વગેરે આવવાના કારણે પૂજારીની જરૂરીઆત ઈ. પૂજારીવર્ગે મંદિરમાં પેસીને કરેલી ઘરઆશાતનાઓ અવિરતપણે, દાદ આપ્યા વિના, દરકાર કર્યા વિના ચાલતી જોઈ અને તેથી જ આશાતના-નિવારણ માટે ઠરાવ કર્યો. તે પણ જૈનેની વસતિ વિનાના ગામડાઓ વગેરેમાં વાસક્ષેપ પૂજાથી પણ છેવટે ચલાવી લઈને આશાતના નિવારણ જારી રાખવાનું જણાવ્યું. જે આ તાત્પર્યને સારી રીતે સમજવામાં આવશે તે ઠરાવને વિરોધ કરવાની માંડવાળ કરી દેવાશે. પરમાત્મા પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાઈને જ આશાતના નિવારણને વિચાર ગામડામાં વાસક્ષેપ પૂજાના વિધાન સુધી પહોચેલ છે. આ વાત સમજતા પંડિતજનોને ક્ષણની પણ વાર લાગે તેમ નથી. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ આપણે એવું બને તેમ નથી ઈચ્છતા પરંતુ પૂજારીનાં યુનિયને થતાંની સાથે તેમના દ્વારા જે હાહાકાર મચવાને છે તે જોઈને આજના ઠરાવના વિરોધીઓને પણ ફેર વિચારણા કર્યા વિના છૂટકે થવાને નથી એમ સ્પષ્ટ લાગે છે. પણ અગમનાં એંધાણું આજથી પરખાય તે સારું. મેડું સમજાતાં ઘણું ખોટું થઈ ચૂકયું હશે. | મોગલેથી જિનમંદિરની રક્ષા કાજે જિનમંદિરને મસ્જિદને આકાર આપી દેવા જેટલી દીર્ધદષ્ટિ આપણે પણ અપનાવવી પડશે. અન્યગચ્છની સાધ્વી-સંસ્થાની થયેલી ખરાબ હાલતમાંથી પૂ. સેનસૂરિજી મ. સા.ની અગમચેતીમાંથી ઉત્પન્ન થયેલા પક્કે આપણુ તપાગચ્છને આ આપત્તિમાંથી ઉગારી લીધે છે. - અહીં પણ એક સુંદર વાત જણાવી દઉં કે પૂજારીએ દ્વારા થતી ઘેર આતનાનું નિવારણ કરવું હોય તે જૈનસંએ ફરી તે વંશપરંપરાગત પૂજારીઓના વર્તમાન સંતાનેને શેધી કાઢવા જોઈએ. તેમને માટે જિનપૂજા વિધિની તાલીમ-શાળા સ્થાપવી જોઈએ. અને ખૂબ સારે પુરસ્કાર માસિકરૂપે આપીને તેમની સાથે પિતાના સગા ભાઈની જે વ્યવહાર કર જોઈએ. આ માટે કદાચ એકાદ કોડ રૂપિયાના ભંડળની જરૂર પડે. પણ ધનાઢય શ્રીમતેને તેમના ધર્મગુરુએ આ વાત સમજાવશે ક્યારે? આને અમલ કરાવશે ક્યારે? ખેર, હજી પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને આ કામ ત્વરિત ગતિએ તપાગચ્છના For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્વોચ્ચ પદે બિરાજતા અગ્રણી આચાર્યો ઉપાડી લે તે ખૂબ સુંદર ગણાય. પણ હજીય તેવું કાંઈ જ કરવું ન હોય અને " માત્ર સંઘર્ષની હવા ફેલાવતે અખબારી કે અદાલતી જંગ જીવંત રાખવા હોય તે પછી કશું કહેવાતું રહેતું નથી. સંઘર્ષના કેઈ પણ મુદ્દા સાથે રચનાત્મક સમાધાન પણ ગર્ભિતપણે જોડાયેલું છે, એ માર્ગ આવી બાબતેમાં ન અપનાવી શકાય? સંમેલનના ઠરાવને વિરોધ કરતા મહાનુભાવે જે શાસ્ત્રાધારે આપીને અથવા અમુક સ્થળે ઠરાની પાછળની પૂર્વભૂમિકા અને તેના આશયને ખ્યાલમાં લઈને જે “સંપૂર્ણ એકતા સાધવામાં સહાયક બને તે હવે એવું સંગઠન સધાશે જેના જેના દ્વારા જૈનશાસનને જયજયકાર થશે. અને તેથી વિપરીત પરિસ્થિતિ–સંઘર્ષમયતાની ઊભી કરાશે તે જિનશાસનનું પારાવાર અહિત થશે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઠરાવ નં. ૧૮ સાધુ-સાધ્વીજીના અંતિમ સંસ્કાર નિમિત્તની ઉપજની વ્યવસ્થા ઠરાવ : પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ કાળધમ પામે ત્યારે, તેમના અંતિમ સંસ્કારની ક્રિયા સંબંધી ખેલાતી તમામ એલીએની આવક, તથા ગુરુદંડુ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુભગવ'તેના પાર્થિવ ટ્રુડના નિમિત્તે થયેલી હાવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સમેલન ઠરાવે છે. શાસ્ત્રાધાર : અર્થઘટન : વિવરણુ આ એવા ઠરાવ છે જેમાં શાસ્ત્રના પાઠ ન મળી શકે. કેમકે સાધુ-સાધ્વીના મૃતકના અગ્નિસંસ્કારાદિની ઉછામણીની પ્રથા છેલ્લા કેટલાક જ દાયકાની છે. આથી જ આ અંગે કયા સમુદાયમાં કઈ પર`પરા ચાલી રહી છે તે વાત સંમેલનના અગ્રણી આચાર્યોએ સહુને પૂછી. લગભગ બધાના મળીને એ સૂર હતા. કાઇએ કહ્યું કે, અમારા વડીલેાની ખાખતમાં એ રકમમાંથી સ્મારક બન્યા પછી વધેલી રકમ જીવદયામાં ગઈ છે.’’ આ ઉપરથી વિચાર કરવામાં આવ્યા કે સ્મારકે કે તે નિમિત્તના જિનભક્તિ મહેાત્સવ વગેરે તે તે ગુરુના ભક્તોએ સ્વદ્રવ્યથી જ કરવા એ યેાગ્ય છે. અને ઉછામણીની જે કમ છે તે બધી રકમ જીવદયામાં આપવી. હૃ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વળી એ વાત તે સર્વમાન્ય હોવાનું જાણમાં આવ્યું કે સાધુના મૃતકની સામે જે કુંડી મૂકવામાં આવે છે તેમાં નંખાતું ધન જીવદયામાં જ વાપરવાની પરંપરા છે. કેમકે જીવદયા નિમિત્તે જ તે વ્યવસ્થા કરાઈ હોય છે. આ ઉપરથી તથા શાન્તિસ્નાત્રાદિ પ્રભુભક્તિના મહોત્સવમાં ય કરાતા જીવદયાના ફાળા ઉપરથી કે જિનના નિમિત્તની મહોત્સવપત્રિકામાં “લિખિત લખવાની આવકને મહોત્સવના ભેજનાદિમાં વાપરવાની સર્વમાન્ય પરંપરા હેવાથી એ વાત સમજાય છે કે ગીતાર્થોની આવી રીતે અન્ય ખાતામાં આવક ઊભી કરવાની સત્તા છે. સંમેલનીય ગીતાર્થોએ સર્વાનુમતિથી આ નિર્ણય લીધો છે. જેઓ મૃતકની ઉછામણીની રકમ જીવદયામાં લઈ જવાને વિરોધ કરે છે તેઓના આધિપત્ય નીચેના મુંબઈના શ્રીપાળનગરમાં પૂ. રવિચન્દ્રસૂરિજી મ. સ.ના કાળધર્મ વખતે બેલાયેલી ચાર લેટીની ઉછામણીની આવક જીવદયામાં લઈ ગયાને એકરાર જાહેર સભામાં શ્રીપાળનગર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીએ કર્યો છે, અને હવે “તે ભૂલ થઈ છે.” એમ કબૂલ કરીને તે રકમ પરત કરવાનું ટ્રસ્ટીમંડળે નકકી કર્યાનું જણાવ્યું છે. હિજી પરત કરે ત્યારે ખરા] આવી કબૂલાત ટ્રસ્ટીશ્રીએ કરી છે એ ઉપરથી સાબિત થાય છે કે મૃતકની ઉછામણુની રકમ જીવદયામાં લઈ જવાની પરંપરાના જ સંસ્કાર ઘણાખરાના હૈયે છે. હેવ જે એમ કહેવામાં આવતું હોય કે, “આ રકમ દેવદ્રવ્યમાં જ જાય છે તેને નથી કેઈ શાસ્ત્રાધાર કે નથી For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કઈ સર્વમાન્ય પરંપરાને આધાર. વળી જેઓ મૃતકને મુનિનું જ્ઞશરીર ગણીને આ રકમને ગુરુદ્રવ્ય ગણીને જે દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાના આગ્રહી છે તેઓએ મુમુક્ષુના વસ્ત્રોની ઉછામણીની રકમ પણ ગુરુદ્રવ્ય ગણીને દેવદ્રવ્યમાં જ લઈ જવી પડશે કેમકે મુમુક્ષુ તે ભવ્ય-શરીરરૂપે દ્રવ્ય-સાધુ જ છે. હવે આ રકમમાંથી એ નિમિત્તે જિનભક્તિ મહોત્સવ કરવાનું કે આ રકમ ગુરુસ્મારકમાં લઈ જવાનું પ્રતિપાદન શી રીતે કરી શકે? શું દેવદ્રવ્યની રકમમાંથી આ બધું થઈ શકે ખરું? વળી તેઓએ પિતે બહાર પાડેલી ચાર વિવાદાસ્પદ ઠની સમાચનામાં ગુરુપૂજન અંગેના ઠરાવમાં એવા આશયનું જણાવેલ છે કે, “સંમેલને ગુરુપૂજનની રકમ દેવદ્રવ્ય અથવા સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવેલ છે તે બરાબર નથી. કેમકે જ્યારે આ રીતે ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની યોગ્યતા ધરાવે છે ત્યારે તેને હવે સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાય જ નહિ.” - આ તકે તેઓને અહીં ભયંકર રીતે નડે છે. મૃતકની ઉછામણીને તેઓએ જીર્ણોદ્ધારમાં જવાને ગ્ય જણાવી છે એટલે હવે તે રકમને તેઓ સ્મારક કે જિનભક્તિ મહેત્સવમાં પણ લઈ જવાનું પ્રતિપાદન શી રીતે કરી શકે? મને તે લાગે છે કે આ વિરોધ પિતાને ઈષ્ટ રીતે-વિરોધ કરવા માટે જ કરાઈ રહ્યો હોવો જોઈએ. આથી જ તેમનાં જે પ્રતિપાદને તેમને જ ફેરવવાં પડે છે. [પહેલાં દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેલ, હવે ત્રણ ખાતે.] For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મેં પૂર્વે જણાવ્યું છે તેમ પાટણમાં કાળધર્મ પામેલા પૂજ્યપાદ પં. કાનિવિજયજી મ. સા.ની ઉછામણું સાધુપૈયાવચમાં ગઈ છે. આમ કુલ પાંચ પરંપરાઓ થઈ ! વસ્તુતઃ સંમેલન એ ઘણા બધા ગીતાર્થ મહાત્માએનું સંમેલન હતું. એમાં ભવભીરુ અને ઉત્સત્રથી ગીતાર્થ આચાર્યો હતા. જ્યાં સ્પષ્ટ શાસ્ત્રપાઠનું વિધાન હાય નહિ અને જ્યાં તે નિષેધ પણ હેય નહિ; જ્યાં પાંચ અલગ પરંપરાઓ ચાલતી જોવા મળતી હોય ત્યાં [આવી બાબતમાં તેઓને તેવા તેવા દુષ્કાળાદિના દેશકાળના સંગે નજરમાં રાખીને કેઈ એક સર્વાનુમતે નિર્ણય લેવાને અધિકાર શાસ્ત્રકાર ભગવંતેએ આપેલે છે. આવા અધિકારને ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવેલ છે એમ જણાવી શકાય. ' કયાંક વિરોધીઓ આ રકમને દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાનું કહીને એવું પ્રતિપાદન કરે છે કે “ઉપરના ખાતાની રકમ નીચેના જીવદયાના ખાતે ન જાય.” પણ આ નિયમ જીવદયાના ખાતાને લાગુ પડતું નથી. તે કઈ નીચેનું ખાતું જ નથી. એ તે સાવ સ્વતંત્ર ખાતું છે. આથી જ નીચેના ખાતાની રકમ ઉપરના ખાતે લઈ જવાય એ શાસ્ત્રોક્ત નિયમ જીવદયાની રકમને લાગુ થતું નથી. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ તિથિના વિષયમાં ઠરાવ વિ. સં. ૨૦૪૨ની સાલમાં તપાગચ્છના કેટલાક આચાર્યો દ્વારા તિથિ વગેરે વિષયક જે પટ્ટક થયું હતું તેમાં સંવત્સરી પર્વની તિથિ સંબંધમાં થએલ નિર્ણયમાં ફેરફાર કરીને જે નિર્ણય લેવાય તેને આ સંમેલનના આચાકર્યોએ સર્વાનુમતે નીચે પ્રમાણે કરાવરૂપે માન્યતા આપી હતી. ઠરાવઃ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભા. સુ. છઠને ક્ષય કરે અને ભા. સુ. પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ભા. સુ. ત્રીજની વૃદ્ધિ કરવી. તા. ક. વિ. સં. ૨૦૪૨ની સાલમાં જે પટ્ટક થયેલ છે તેમાં સંવત્સરી પ્રશ્ન અંગેની કલમમાં ઉપર મુજબ સુધારે કરવામાં આવે છે. વીર સં. ૨૫૧૪, વિ. સં. ૨૦૪૪, ચૈ. વ. બારસ–બુધવાર તા. ૧૩-૪-૧૯૮૮ અમદાવાદ * લિ. વિજય રામસૂરિ વિજય કારસૂરિ વિજય પ્રેમસૂરિ વિજય મેરૂ પ્રભસૂરિ વતી વિજય ચન્દ્રોદયસૂરિ આ. દર્શનસાગરસૂરિ વિજય કનકપ્રભસૂરિ વતી વિજય ભુવનશેખરસૂરિ વિજયેન્દ્રદિસૂરિ આ. સુબોધસાગરસૂરિ આ. ભદ્ર કરસુરિ આ. વિજયે નવીનસૂરિ વતી વિજય સ્થૂલભદ્રસૂરિ આ. હિમાંશુસૂરિ વિજય ભુવનભાનુસૂરિ વતી પં.ચંદ્રશેખર વિ ગણી. આ. કલાપૂર્ણસૂરિ આ. અરિહંતસિદ્ધસૂરિ આ. યશોદેવસૂરિ આ. ચિદાનંદસૂરિ આ. હેમપ્રભસૂરિ આ. રવિવિમલસૂરિ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનમાં અવારનવાર આ રીતે ગીતાર્થ આચાર્યોએ પટ્ટકે કરેલા છે. જ્યારે પણ જૈનસંઘની કે તેના કોઈ અંગની સુવ્યવસ્થા આઘીપાછી થાય, કેઈ સંઘર્ષ કે અસમાધિ પેદા થાય ઉત્સર્ગમાર્ગના પ્રવર્તનમાં કોઈ મુશ્કેલી ઊભી. થઈ ત્યારે ગીતાર્થોએ પટ્ટકરૂપે આદેશ આપીને તે સુવ્યવસ્થાનું પુનઃ નિર્માણ કર્યું છે. સંઘર્ષ અને અસમાધિનું નિવારણ કર્યું છે. ઉત્સર્ગમાર્ગને પુનઃ પ્રવાર્તાવવાને માર્ગ ખડે કર્યો છે. પટ્ટક એટલે પુનઃ મૂળમાર્ગે જવા માટેની પૂર્વભૂમિકારૂપ આપવાદિક આચરણ. સીધા રસ્તે કઈ આપત્તિ હોય તે મોટરને ગૃહસ્થ આડમાગે (ડાયવર્ઝન) લઈ જાય છે, અને પુનઃ સીધા રસ્તે ગાડીને ચડાવી દે છે. અપવાદ માગે એટલે આ ડાયવર્ઝનને રસ્તે. બેશક, મૂળ રસ્તે પાછા આવી જવાના લક્ષવાળે જ આ રસ્તે હોય. મેં પૂર્વે જણાવ્યું છે તેમ (૧) પૂ. સેનસૂરિજી મહારાજાએ સાધવીજીના દીક્ષિત જીવનમાં ઊભી થયેલી અવ્યવસ્થાના નિવારણ માટે તે સમયે પટ્ટક કર્યો હતે. (૨) વિ. સં. ૧૯૯૦ની સાલમાં પિંડવાડામાં થયેલા. સામુદાયિક મુનિ સંમેલને ઠરાવને પટ્ટક કર્યો હતે. (૩) વિ. સં. ૨૦૨૦ની સાલમાં અભિયોગાદિ કારણથી તિથિ અંગેની પિતાની દઢ માન્યતાને અંશતઃ ત્યાગ જણાવતે પટ્ટક હાલમાં મુંબઈમાં વિદ્યમાન પૂજ્યપાદ વ્યા. વાચ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સ્પતિ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબની સહીથી બહાર પડ્યો હતે. (૪) વિ. સં. ૨૦૪રમાં પણ આ રીતે એક પટ્ટક બહાર પડ્યો હતે. તે જ પટ્ટકમાં સંવત્સરી પર્વની તિથિ બાબતના નિર્ણયમાં સુધારે કરતે હરાવ કરીને વિ. સં. ૨૦૪૪ના સંમેલનના તપાગચ્છના શ્રમણાદિ આચાર્ય ભગવંતેએ, તે ૨૦૪૨ના પટ્ટકને માન્યતા આપી છે. વિ. સં. ૨૦૪૨ની સાલના તે પટ્ટકને ત્યાં સુધી જ બંધનરૂપ ગણવામાં આવેલ છે જ્યાં સુધી ભવિષ્યમાં કોઈ શાસ્ત્ર અને પરંપરા અનુસારે સર્વસંમત નિર્ણય ન થાય. એને અર્થ એ થયો કે કેઈ સર્વમાન્ય નવે પટ્ટક બનવાની સુંદર ભૂમિકા તૈયાર થઈ જાય તે તે પટ્ટકને રદ ગણીને નવા સર્વમાન્ય પટ્ટકને માન્યતા આપવામાં આવે. - સંઘની શાન્તિ, એક્તા, સંઘર્ષ–નિવારણ એ બહુ મહત્વની વસ્તુ છે, સંઘર્ષની હવામાં શ્રીસંઘના મહત્ત્વના આવશ્યક કાર્યો થઈ શકતા નથી, કેમકે સહુ સાથે બેસીને તે કાર્યો માટેના બૃહ બનાવી શકતા નથી. બેશક આવી સંઘ શાન્તિ શાસ્ત્રોને બાજુ ઉપર મૂકીને કદી ન થઈ શકે, પરંતુ તેવા સમયે તે હેતુથી જે આપવાદિક આચરણસ્વરૂપ પટ્ટક બનાવાય છે તે શાસ્ત્રકારોને સંમત વિધિ છે. આથી જ આવા પદુકમાં ઉત્સર્ગ સ્વરૂપ શાસ્ત્રવચનેને બાધિત કર્યા હોય તેવું દેખાય તે પણ તે પટ્ટક પુનઃ ઉત્સર્ગમા પાછા આવી જવાના પૂરા લક્ષ સાથે અપવાદરૂપ નિર્ણય–ન છૂટકે લેવા પડતા For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય–સ્વરૂપ જ હોવાથી સર્વથા શાસ્ત્રીય ગણાય છે. અપવાદમાર્ગ પણ શાસ્ત્રવચનરૂપ જ છે તેથી તે . શાસ્ત્રવચન, ઉત્સર્ગમાર્ગરૂપ શાસ્ત્રવચનથી વિરોધી દેખાય એટલા માત્રથી તે વચનને શાસ્ત્રવિરુદ્ધ વચન કદી ન કહી શકાય. આવું જેઓ કહે તેઓ શાસ્ત્રના ઉત્સર્ગ : અપવાદના સ્વરૂપને સમજ્યા નથી એમ કહી શકાય ખરું? ' અરે! સેંકડે વર્ષોથી શ્રી સંઘમાં ચાલી આવતી ચૌદસની પફબીની આરાધનાને રદ કરીને પુનમની પફખીની આરાધના કરવા માટે - પુનમીઆ ગ૭ની સાથે ઝઘડો મિટાવવાના એક માત્ર હેતુથી કલિકાલસર્વજ્ઞ આ. ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તૈયાર થયા હતા. (અર્થપત્તિથી એ વાત સમજાશે કે તેઓ ચેાથની ચાલી આવતી સંવત્સરી છેડીને પાંચમની સંવત્સરી ફરીથી ચાલુ કરવા તૈયાર થયા હતા.) આટલો મોટો ફેરફાર તેઓશ્રી આટલા જ માટે કરવા તૈયાર થયા હતા કે તેમને પુનમીઆ ગચ્છ સાથે ચાલ્યા આવતે દ્રવ્યપ્રતિષ્ઠા અંગેને શ્રીસંઘ સાથે સંઘર્ષ મિટાવી દેવે હતે. (આ સંઘર્ષ મિટાવવાના કાર્યમાં પુનમીઆ ગચ્છની એક સાધવીએ વિન નાંખતાં તે સંઘર્ષ મટયો ન હતે.) અહીં એવું બોલવાનું કોઈ સાહસ તે નહિ કરે કે કલિકાલસર્વજ્ઞ સંઘર્ષ મિટાવવા માટે “ચેથની સંવત્સરી'ના સત્યને ત્યાગ કરવા માટે જે વિચારણા કરી, તે માટે જે પ્રયત્ન કર્યા તે તેમણે ઘણું મટી ભૂલ કરી !” નાતેમણે ભૂલ કરી જ નથી. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ જ્યાં તીવ્ર સંઘર્ષ છે જ્યાં કષાયની તીવ્ર પરિણતિ વ્યાપક બની છે ત્યાં જિનશાસનના કોઈ પણ સત્યની આરાધના બળજી માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. તિથિની અમુક જ દિવસે આરાધના કરવી એ જેમ શાસ્ત્રીય સત્ય છે; તેમ જીવનમાં સમતા રાખવી, કષાયની પરિણતિને શાન્ત રાખવી એ તે જૈનશાસ્ત્રોનું સૌથી મોટું સર્વ સત્યથી મોટું સત્ય છે. એની રક્ષા પણ કરવી જ જોઈએ ને? સત્યના નામે કષાયના ભાવ સાથે તીવ્ર સંઘર્ષો ચાલે તે તે સંઘર્ષો પિતે જ કટ્રમાં કટ્ર પ્રકારનું અસત્ય છે. સત્યના સંરક્ષકોએ આ અસત્યનું નિવારણ કરવા માટે બધા જ પ્રયત્ન કરી છૂટવા ન જોઈએ? બસ આ માટે જ “પટ્ટક છે. તેનાથી અવ્યવસ્થા કે સંઘર્ષનું અસત્ય દૂર થાય છે અને ઉત્સર્ગમાર્ગને તે તે સત્યેની યેગ્ય સમયે પુનઃ પ્રતિષ્ઠા પણ થાય છે. તિથિના પ્રશ્ન ઉપર નજીકના કાળમાં “સંપૂર્ણ એકતા થાય તે ખૂબ જરૂરી છે. તેમ થશે તે જૈનસંઘમાં ઠેરઠેર પડેલી શક્તિ, બુદ્ધિ, સંપત્તિ અને વિરતિની સાધનાના બળે એક થઈ જતાં અભ્યદયકાળનાં દર્શન ખૂબ નજીકના સમયમાં જ કરવા મળશે એમ લાગે છે. વિ. સં. ૨૦૪૪ની સાલના સંમેલનને કારણે પણ જેટલા અંશે સંઘર્ષનું નિવારણ થયું છે તેટલા અંશે વાયુમંડળમાં પ્રકુલ્લિતતા, પ્રસન્નતા તથા જૈનસંઘ માટે હવે કઈક કામ કરી છૂટવાને અને ઉમંગ વગેરે એટલા સુંદર જોવા મળે છે કે જે આ એકતા તપાગચ્છની સંપૂર્ણ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Eo એકતામાં પરિણમી જાય અને પછી સર્વ ગચ્છા સાથે તે એકસંપી સાથે તે જિનશાસનને કેટલે મે જયજયકાર થઈ જાય ! શિથિલાચારાદિના જે કોઈ પ્રશ્નો હજી ઉકેલાઈ ગયા નથી તેના ઉકેલની દિશામાં પણ પછી તે ઝપાટાબંધ ડગ માંડી શકાય. | મુનિ સંમેલનના મુખ્યત્વે વિવાદાસ્પદ બનેલા પાંચ ઠર સંબંધમાં મેં અહીં જે સમાલોચના કરી છે તે મારા અંગત વિચાર સ્વરૂપ છે. આની સામે જે કદાચ પ્રશ્નો ઊભા કરાશે અને તે માટે અખબારે કે પત્રિકાને આશ્રય લેવાશે તે તેને પ્રતિકાર તે સાધનેથી હું આપવાને નથી. જેમને આ સમાચનાનાં પ્રતિપાદન અંગે કાંઈ પણ જાણવું હોય તેમણે મને રૂબરૂમાં જ મળવાનું રાખવું. તે વિના હું ઉત્તર આપવા માટે બંધાયેલ નથી. અખબારે વગેરેમાં હું પ્રત્યુત્તર ન આપે તેથી કઈ મારી અનિચ્છનીય ભાષામાં ટીકા કરે તે તેની મને ચિંતા નથી. તેવી ટીકા કે ચરિત્રખંડન કરવા સુધીની પત્રિકા વગેરેથી મુગ્ધ છે તે તરફ દેરવાઈ ન જાય એટલી મારી અપેક્ષા અવશ્ય છે. તે રીતે દેરવાઈ જતા પૂર્વે જે તેઓ મને રૂબરૂ મળશે. તે મને ખૂબ આનંદ થશે. તેમને સંતોષ આપવા માટે હું પૂરી કોશિશ કરીશ. તેમાં જે મારી કોઈ ભૂલ થઈ ગયેલી મને જાણવા મળશે તે તેનું યોગ્ય રીતે “મિચ્છા મિ દુક્કડું માંગવા સાથે તેનું પરિમાર્જન પણ જરૂર કરીશ. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે “મિચ્છા મિ દુક્કડ.' For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મુનિ સંમેલને કરેલા ઠરાવમાંના મહત્વના ચાર ઠરાવ ઉપર સકળ શ્રી સંધોને સ્પષ્ટ માર્ગદર્શન તા. પ-૭–૮૮ ઠરાવ નં. ૧૩ શક્તિસંપન્ન વ્યક્તિઓએ અને સંઘેએ સર્વ પ્રકારી જિનભક્તિ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. તે રીતે તેઓએ ભાવનાસંપન્ન પણ બનવું જોઈએ. સ્વપ્નની, માળાની કે ઉપધાનની માળ વગેરેની બોલીની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવી. એટલે કે તેના પેટભેદ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરવી. જે સંઘ પૂજારીને પગાર, કે જિનપૂજાની સામગ્રીની - સગવડ કરવામાં આર્થિક રીતે અશક્ત હોય, સાધારણને. ફાળો કરવાની વિવિધ જનાઓને અમલમાં મૂકી પણ શકતા ન હોય તે તમામ સંઘએ આ રકમમાંથી અજૈન પૂજારી આદિને પગાર આપવો. જિનપૂજાની સામગ્રી લાવવી અને તે રીતે પ્રભુજીની પૂજા ચાલુ રાખવી. આ રકમને જિનમંદિર અંગેનાં સર્વ કાર્યોમાં ઉપયોગ કરી શકાય. જે વધારે રહે તે બધો જનમંદિરોના જિર્ણોદ્ધાર આ દિમાં તરત લગાવી દે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ કરાવ નં. ૧૪ ગુરુને ચરણે મૂકેલ ધન કે તેમને કામળી આદિ વહરાવવાની ઉછામણીરૂપે પ્રાપ્ત થયેલી આવક ગુરુદ્રવ્ય કહેવાય. આ રકમ જિનમંદિરોના જીર્ણોદ્ધારાદિમાં અથવા સાધુ વૈયાવચ્ચમાં વાપરી શકાય. એમાં ગુરુચરણે મૂકેલા ધન તે સાધુ વૈયાવચ્ચ અંગેના બાહ્ય પરિભેગમાં જ વાપરી શકાય. જ્યારે કામળી આદિની ઉછામણીનું ધન તથા દીક્ષાથના ઉપકરણની ઉછામણીનું ધન સાધુની દવા વગેરેમાં પણ વાપરી શકાય. વૈયાવચ્ચનું કામ કરતે માણસ જૈન હોય તે આને ઉપલેગ તે ન કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જે સંઘ પાસે સાધુ વૈયાવચ્ચ ખાતાની રકમને વધારે થાય તેણે ઉપર્યુક્ત માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને વિહારદિના જે ગામોમાં વૈયાવચ્ચની રકમની જરૂર હોય ત્યાં પહોંચાડવી, જેથી તે સંઘે દેવદ્રવ્યની જમા રકમને હવાલે [છેવટે માંડવાળી પાડીને સાધુ વૈયાવચ્ચ કરવાના હાલ ચાલી રહેલા મોટા દેશમાં ન પડે. કરાવ નં૧૭ શક્ય હોય તે શ્રાવકે અને શ્રાવિકાઓ સ્વયં સર્વ દેરાસરનું કામ કરે. એ બધી જિનભક્તિ જ છે, પણ જે દેરાસરમાં પૂજારીને રાખે જ હોય તેને જિનપૂજાની બધી વિધિ સમજાવવી, અને તમામ ઉપાયે કરીને આશા તના અટકાવવી; છતાં જે પૂજારી ઘેર આશાતના કરતે જ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ રહે તે પૂજારી પાસે અંગપૂજા તે ન જ કરાવવી. અંગપૂજા શ્રાવક જ કરે. પૂજારી ગભારા બહારનું કામ કરે. જૈનેની વસતિ વિનાના ગામમાં જે ત્યાં દેરાસર હાય. તે, અને જે તેને પૂજારી સમજાવવા છતાં અનેકવિધ આશાતનાઓ કરતે જ રહેતું હોય તે બહેતર છે કે તે. અંગપૂજામાં માત્ર વાસક્ષેપ પૂજા સ્વરૂપ એક જ પ્રકારની પ્રભુ પૂજા કરે. ઠરાવ નં. ૧૮ અનેક શ્રમણ સમુદાયમાં ચાલતી પરંપરાને નજરમાં રાખીને તથા દુષ્કાળાદિના વર્તમાન દેશકાળને ધ્યાનમાં રાખીને સાધુના મૃતકના ઉછામણીની રકમ જીવદયામાં વાપરવાનું સંમેલને ગ્ય ગણ્યું છે. જે ગુરુનું સ્મારક બનાવવું. હોય તે સ્વદ્રવ્યથી જ ભક્તોએ બનાવવું એ એગ્ય છે. - વર્તમાન દેશકાળમાં જીવદયા એ જિનશાસનની મોટી પ્રભાવના કરનારી બને છે. નોંધ: કોઈ પણ ઠરાવમાં શાસ્ત્રાધાર સાથે ક્ષતિ બતાડાશે તે તેની ઉપર ગંભીરપણે વિચાર કરવાનું પ્રવર સમિતિએ પહેલાં જ જાહેર કરેલ છે. " ભવિષ્યમાં સંભવિત મુનિ સંમેલનમાં બાવીસમાનાં જે જે ઠરાવની બાબતમાં ફેરવિચારણા કરીને જે સર્વાનુમતે નિર્ણય લેવાશે તેને તે રીતે અમલ કરવામાં આવશે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મુનિ સંમેલનના વિરોધીઓ શું આટલો બધો . જૂઠો પ્રચાર કરી શકે ખરા ? (૧) કે મુનિ-સંમેલને સ્વપ્નાદિ બેલીની રકમને સાધારણ ખાતે સાત ક્ષેત્રના સાધારણ ખાતે લઈ જવાને નિર્ણય કર્યો છે. (૨) કે ગુરુપૂજનની રકમ હવે દેવદ્રવ્યમાં નહિ જ લઈ જવાને આદેશ અપાય છે. (૩) કે જિનપૂજા બંધ પણ કરી શકાય છે. (૪) કે સાધુ–મૃતકના સંબંધમાં કરેલ ઠરાવ શાસ્ત્રવિરુદ્ધ છે. (૫) કે ૧૯૯૦ના સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યા છે. મુનિ સંમેલનના કરા સંબંધમાં આ રહી તદ્દન સાચી હકીકતે (૧) કે મુનિ-સંમેલને સ્વપ્નાદિ બોલીની રકમને દેવદ્રવ્ય ખાતે જ લઈ જવાનો નિર્ણય કર્યો છે. (૨) ગુરુપૂજનની રકમ પરંપરા-આધારિત રીતે દેવદ્રવ્યમાં અને શાસ્ત્રપાઠ આધારિત રીતે સાધુ–વૈયાવચ્ચમાં બેમાંથી ક્યાંય પણ લઈ જઈ શકાય તેમ ઠરાવેલ છે. (૩) કે ઘર આશાતનાવાળી પૂજારીઓની જિનપૂજા બંધ કરવાને ઠરાવ કર્યો છે. સંગ વિશેષમાં વાસક્ષેપ પૂજા એ પણ પૂજા જ છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ (૪) કે સાધુ-મૃતકની ઉછામણીની રકમ જીવદયમાં લઈ જવાને ઠરાવ લેશ પણ શાસ્ત્રવિરુદ્ધ નથી. આવી બાબતમાં આવે ઠરાવ કરવાની ગીતાર્થોને સત્તા છે. [જે તે રકમ દેવદ્રવ્યાદિમાં લઈ જવાતી હોય તે તેને “શાસ્ત્રપાઠ' તેઓ આપે, તરત સુધારો કરવાનું વિચારશે.] (૫) ૯૦ના સંમેલનના ઠરાવના આશયને સર્વથા અનુકૂળ ઠરાવ જ ૪૪'ના સંમેલને કરેલ છે. યાદ રાખો કે– - મુનિ સંમેલને ઉપરના વિવાદાસ્પદ બનેલા ચાર ઠરાવમાં બધું શાસ્ત્રાધારિત રીતે જે કર્યું છે છતાં છદ્મસ્થભાવને કારણે કઈ ક્ષતિ રહી ગઈ હોય તે શાસ્ત્રાધાર સાથે તે ક્ષતિઓ જણાવે. સંમેલનની પ્રવર સમિતિ તે ઉપર અવશ્ય વિચાર કરશે. • પણ આમ ન કરતાં જે અદાલતી જગ અને અખબારી જંગ ચલાવીને જૈન સંઘમાં ઉશ્કેરાટ જ પેદા કરવાની નેમ હોય તે અમારે બીજું કશું કહેવાનું નથી. એ રીતેથી તમે કઈ સારું પરિણામ નહિ લાવી શકે તેની નેંધ લેશે. સંમેલને સાધેલી શાસ્ત્રાધારિત એકતાને તેડી ફેડી નાંખવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાને બૂડ બદલીને તે એકતાને સંપૂર્ણ બનાવવા તરફ શાઆધારિત રીતે સ્ત] જે મૈત્રી અને પ્રેમનું વાયુમંડળ સર્જવાને યત્ન થશે તે For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સંઘના જયજયકાર મચાવતી સફળતાનાં સહુને દેશન હો. મિત જૈન સક્થાને નમ્ર નિવેદન મુનિ સંમેલનની ભાવનાઉ પર મુજબ છે તે સહે ખરાખર સમજી લે. આમ છતાં જો વિરાધી વગ સમાધાન કરીને સંઘશાન્તિને સ્થાપિત કરવા માંગતે ન જ હોય તે તેમના મનની મુરાદોને ધ્યાનમાં લાવે અને તેમના ધનબળથી પ્રગટેલા ઝ ંઝાવાતી વિરધથી સહુ વેગળા રહેા. જો ૯૦’ના સમેલનના હરાવા. તેને સર્વાશે માન્ય હાય તા તેના નવમા ઠરાવના તેએ તત્કાલ અમલ કરે. એ ઠરાવમાં જાહેરમાં આક્ષેપ, નિંદા કુથળી વગેરે ન કરતાં અંદર અંદર વિવાદ સમેટવાનું સ્પષ્ટ જણાવેલ છે. મુનિ સંમેલને જે કાંઈ કર્યું છે તે શાસ્ત્રાધારિત રીતે દાયકાઓથી ચાલી આવતા સંઘષ નિવારણ કરવાનું અજોડ કાર્ય કર્યુ છે. સા–નિવારણ થયા સિવાય જૈનસઘના ઘણા બધા ગભીર પ્રશ્નો ઊકલી શકે તેમ ન હતું. હવે જો સકળ જૈનસંઘના સાથ, સહકાર અને શુભેચ્છા જોડાય તે મુનિ— સ'મેલન હવે બીજા અનેક ગંભીર પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગેકદમ કરવાની ભાવના ધરાવે છે. તા. ક. : છેલ્લા કેટલાક સમયથી આ વિષયમાં વધુ ને વધુ અભ્યાસ કરવાથી તથા સંમેલન-વિધી પક્ષની વાત વિશેષતઃ જાણ્યા પછી જૈનસંઘને હું એ વાત ભારપૂર્વક કહેવા માગુ છું કે આ વિષ એ માત્ર વિધિ ખાતર For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જણાતો નથી; પરન્તુ કાળપ્રભાવે પિતે ભારે વિષમતામાં મુકાઈ ગયાના આઘાતમાંથી પેદા થયેલે પ્રત્યાઘાત લાગે છે. શાસ્ત્રવચનના નામે વિરોધ કરનારો પક્ષ હવે ઝનૂને ચડયો હોય તેમ તેમના અદાલતી આશ્રયથી તથા લાખો રૂપિયા ખર્ચીને જાહેર ખબરના દરે અખબારોમાં આપેલા અહેવાલેથી જણાય છે. મેં ફરીફરીને વિચાર્યું છે અને છેવટે એ જ નિર્ણય ઉપર હું આવ્યો છું કે સંમેલને કઈ ઠરાવ શાસ્ત્રવિરુદ્ધ કર્યો નથી. જેઓ વારંવાર કહે છે કે “અમારી ભૂલ બતાડે : શાસ્ત્રાધાર આપે : સુધારો કરવા અમે તૈયાર છીએ.” તેઓની સાથે શા માટે પરામર્શ કરવામાં આવતો નથી ? પોતે વિચાર્યું તે એકાતે સાચું : બીજા બધા સાવ ખાટા જ ઃ આવું તે કેમ ઉતાવળે માની શકાય ? જૈનસંઘના જાજરમાન અસ્તિત્વને ખતમ કરે તેવા માંસાહાર, અનાચાર આદિ ભયાનક પ્રશ્નો સામે અખબારે કે અદાલતેને શ્રય કદી કેમ નથી લેવા ? અને મારીમચડીને દલીલે કરવી કે કાલ્પનિક ભય ઊભા કરવા, એ રીતે મુગ્ધ જીવને ઉશ્કેરવા; ઊભા થયેલા સંગઠનને વેરવિખેર કરવા માટે મરણિયા પ્રયત્ન કરવા એ બધું શું યોગ્ય છે? ખરેખર તે સધાયેલા સંગઠનને વધાવી લેવું, તેમાં ક્ષતિઓ હોય તો તેને ભારે પ્રેમભાવ સાથે સૂચવીને દૂર કરાવવી એ જ આ સમયનું તેઓનું એકમાત્ર કર્તવ્ય છે. સ્વપક્ષ સિવાયના તમામ શ્રમણોને ઉસૂત્રભાષી વગેરે કહેવાથી તે જૈન-સંઘની શ્રમણ સંસ્થા પ્રત્યેની શ્રદ્ધા ખતમ થઈ જશે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ 98 પછી તે તેમને જે કરવું હોય તે કરે. પણ સંમેલનતરફીઓએ હવે જૈનસંઘના વિવિધ અંગેના અભ્યદયાર્થ, એક બનીને કામે લાગી જવું જોઈએ. વિપક્ષના ઝંઝાવાતી વિરોધ સામે આ જ સાચે જવાબ છે. તેમાં જે તેઓ નિષ્ફળ ગયા કે નિષ્ક્રિય રહ્યા કે તેમના સંગઠન તૂટ્યા તે ભાવીની જૈન પેઢી તેમને પણ કદી માફ નહિ કરે. ચં. વિ.-૨૫-૬-૮૮ For Personal & Private Use Only