________________
સર્વોચ્ચ પદે બિરાજતા અગ્રણી આચાર્યો ઉપાડી લે તે ખૂબ સુંદર ગણાય. પણ હજીય તેવું કાંઈ જ કરવું ન હોય અને " માત્ર સંઘર્ષની હવા ફેલાવતે અખબારી કે અદાલતી જંગ જીવંત રાખવા હોય તે પછી કશું કહેવાતું રહેતું નથી. સંઘર્ષના કેઈ પણ મુદ્દા સાથે રચનાત્મક સમાધાન પણ ગર્ભિતપણે જોડાયેલું છે, એ માર્ગ આવી બાબતેમાં ન અપનાવી શકાય?
સંમેલનના ઠરાવને વિરોધ કરતા મહાનુભાવે જે શાસ્ત્રાધારે આપીને અથવા અમુક સ્થળે ઠરાની પાછળની પૂર્વભૂમિકા અને તેના આશયને ખ્યાલમાં લઈને જે “સંપૂર્ણ એકતા સાધવામાં સહાયક બને તે હવે એવું સંગઠન સધાશે જેના જેના દ્વારા જૈનશાસનને જયજયકાર થશે. અને તેથી વિપરીત પરિસ્થિતિ–સંઘર્ષમયતાની ઊભી કરાશે તે જિનશાસનનું પારાવાર અહિત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org