________________
આપણે એવું બને તેમ નથી ઈચ્છતા પરંતુ પૂજારીનાં યુનિયને થતાંની સાથે તેમના દ્વારા જે હાહાકાર મચવાને છે તે જોઈને આજના ઠરાવના વિરોધીઓને પણ ફેર વિચારણા કર્યા વિના છૂટકે થવાને નથી એમ સ્પષ્ટ લાગે છે. પણ અગમનાં એંધાણું આજથી પરખાય તે સારું. મેડું સમજાતાં ઘણું ખોટું થઈ ચૂકયું હશે. | મોગલેથી જિનમંદિરની રક્ષા કાજે જિનમંદિરને મસ્જિદને આકાર આપી દેવા જેટલી દીર્ધદષ્ટિ આપણે પણ અપનાવવી પડશે.
અન્યગચ્છની સાધ્વી-સંસ્થાની થયેલી ખરાબ હાલતમાંથી પૂ. સેનસૂરિજી મ. સા.ની અગમચેતીમાંથી ઉત્પન્ન થયેલા પક્કે આપણુ તપાગચ્છને આ આપત્તિમાંથી ઉગારી લીધે છે. - અહીં પણ એક સુંદર વાત જણાવી દઉં કે પૂજારીએ દ્વારા થતી ઘેર આતનાનું નિવારણ કરવું હોય તે જૈનસંએ ફરી તે વંશપરંપરાગત પૂજારીઓના વર્તમાન સંતાનેને શેધી કાઢવા જોઈએ. તેમને માટે જિનપૂજા વિધિની તાલીમ-શાળા સ્થાપવી જોઈએ. અને ખૂબ સારે પુરસ્કાર માસિકરૂપે આપીને તેમની સાથે પિતાના સગા ભાઈની જે વ્યવહાર કર જોઈએ. આ માટે કદાચ એકાદ કોડ રૂપિયાના ભંડળની જરૂર પડે. પણ ધનાઢય શ્રીમતેને તેમના ધર્મગુરુએ આ વાત સમજાવશે ક્યારે? આને અમલ કરાવશે ક્યારે? ખેર, હજી પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને આ કામ ત્વરિત ગતિએ તપાગચ્છના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org