________________
ઠરાવ નં. ૧૮ સાધુ-સાધ્વીજીના અંતિમ સંસ્કાર નિમિત્તની ઉપજની વ્યવસ્થા
ઠરાવ : પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ કાળધમ પામે ત્યારે, તેમના અંતિમ સંસ્કારની ક્રિયા સંબંધી ખેલાતી તમામ એલીએની આવક, તથા ગુરુદંડુ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુભગવ'તેના પાર્થિવ ટ્રુડના નિમિત્તે થયેલી હાવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સમેલન ઠરાવે છે.
શાસ્ત્રાધાર : અર્થઘટન : વિવરણુ
આ એવા ઠરાવ છે જેમાં શાસ્ત્રના પાઠ ન મળી શકે. કેમકે સાધુ-સાધ્વીના મૃતકના અગ્નિસંસ્કારાદિની ઉછામણીની પ્રથા છેલ્લા કેટલાક જ દાયકાની છે.
આથી જ આ અંગે કયા સમુદાયમાં કઈ પર`પરા ચાલી રહી છે તે વાત સંમેલનના અગ્રણી આચાર્યોએ સહુને પૂછી. લગભગ બધાના મળીને એ સૂર હતા. કાઇએ કહ્યું કે, અમારા વડીલેાની ખાખતમાં એ રકમમાંથી સ્મારક બન્યા પછી વધેલી રકમ જીવદયામાં ગઈ છે.’’
આ ઉપરથી વિચાર કરવામાં આવ્યા કે સ્મારકે કે તે નિમિત્તના જિનભક્તિ મહેાત્સવ વગેરે તે તે ગુરુના ભક્તોએ સ્વદ્રવ્યથી જ કરવા એ યેાગ્ય છે. અને ઉછામણીની જે કમ છે તે બધી રકમ જીવદયામાં
આપવી.
હૃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org