________________
وت
આથી સ્પષ્ટ થઈ જાય છે કે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ થઈ શકે તથા તે અંગેના ઉપકરણે (કેસર વગેરે) લાવી શકાય. આ રહ્યા; તેઓશ્રીએ સંશોધિત કરીને આપેલા (વિજય પ્રસ્થાન નામના આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓશ્રીએ આ લે કે તથા ભાષાન્તરનું સંશોધન કરી આપ્યાનું સ્પષ્ટ જણાથેલ છે.) ક્ષક અને તેના અર્થે चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृतिहेतोहिरण्यादिरूपस्थ
વૃદ્ધિપયપોતિ સ્તુમિતિ ઉપદેશપદ
અથઃ જિનભવન, જિનબિંબ, જિનયાત્રા તથા જિને શ્વરના નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. "न खलु जिनप्रवचनवृद्धिजिनवेश्मविरहेण भवति,
न च तद् द्रव्यव्यतिरेकेण प्रतिदिन प्रतिजागरितुम् जीर्ण विशीर्ण वा पुनरूद्धर्तुम् पार्यते,
तथा तेन पूजामहोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यंते,
। यस्माद् अज्ञानिनो अपि 'अहो तत्त्वानुगामिनी बुद्धिरेतेषां," इति. उपबृह्यक्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो
મયંતિ
અથ: ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી; અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org