________________
૩૮
સંભાળ કરી શકાતી નથી, તેમ જ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતું નથી, તથા તેના વડે શ્રાવકેથી કરાતા પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણે દિપ્યમાન થાય છે, કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, “અહ, આ લેકની બુદ્ધિ તત્વાનુસારી છે” પરિણામે તેઓ કમે કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનાર બને છે.
-દર્શનશુદ્ધિ ટીકાतद्विनाशे कृते सति बोधिवृक्षमूलोऽग्निर्दत्तः ।
तथा सति पुनर्नवाऽसौ न भवति इत्यर्थः । अत्र इद हार्दम् , चैत्यादिद्रव्यविनाशे पूजादिलोपः । ___ततस्तद्हेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः ततो वर्धमानगुणशुद्धिराधः ततो मोक्षमार्गव्याघातः । कारणाभावे कार्यानुदयात् ॥
અર્થ: તેને ત્યદ્રવ્યને) વિનાશ કરવાથી બેધિવૃક્ષનાં મૂળમાં અગ્નિ મુકાય છે. તેમ થવાથી પાછું તે નવું નથી બનતું એમ અર્થ છે. અહીં રહસ્ય આ છે. ચૌત્યાદિ દ્રવ્યને વિનાશ થતાં પૂજા વિ.ને લેપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રદ, પ્રભાવના તથા પ્રવચન-વૃદ્ધિને અભાવ થાય છે, તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગને વ્યાઘાત થાય છે, કેમકે કારણના અભાવમાં કાર્ય ન થઈ
શકે.
जेणचेइअदव्व विणासिय', जिणबिंबपूआदसणाणंदित हियआण'
भवसिद्धिआण
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org