________________
GE
પાલીતાણામાં પર્વત ઉપર જો ચામાસાના કાળમાં યાત્રા થનાર નથી તે ત્યાં રહેલા જિનમિ‘એાના પૂજન માટે રોકવામાં આવેલા સીત્તેર પૂજારીઓને આ. ક. પેઢીના કાર્યવાઢુક કમિટિએ પૂજાવિધિ અને આશાતના-નિવારણ માટે સમજાવવું જ પડશે.
જો તે તેમ નહિ કરે તે એશક દોષના ભાગીદાર મનશે. જાણીબૂઝીને, સદા માટે ઘેર આશાતના-અવિધિને ચાલુ રાખવાથી તે કાર્યકરોના સંસાર દ્વીધ થઈ જાય. આ વાત અન્ય મદિરા અને તીર્થી માટે પણ સમજી લેવાની છે.
જ્યાં પણ તેવા જ વિચિત્ર પૂજારીઓને દૂર કરી શકાય તેમ ન જ હોય ત્યાં તેમને જિનભક્તિ સમજાવવી, તેના પગાર વધારી આપવા જેથી તે આશાતના ન કરે. જ્યાંથી તેવાને દૂર કરી શકાય તેમ હાય ત્યાં જિનપ્રતિમા-પૂજન શ્રાવકોએ પેાતાના હાથમાં લઈ લેવું.
ત્યારે શું આમાંનું કાંઈ ન કરવું અને પૂજારી દ્વારા થતી ધાર આશાતનાએ – દાયકાઓથી ચાલી આવે છે તેમ સદા માટે – ચાલવા જ દેવી ?
સમેલનના શ્રમણે! આ ઠરાવ દ્વારા, પુજારી દ્વારા (અને કેટલાક શ્રાવકો દ્વારા) થતી ઘેર આશાતનાઓના નિવારણ માટે સખ્ત આગ્રહ વ્યક્ત કરે છે. આ જ ઠરાવના તાત્પર્યાર્થ છે, જો કોઈ પણ ઉપાયે આશાતના-નિવારણ થઈ જતું હોય તે પૂજારી દ્વારા પણુ અંગપૂતિ કરાવવા પડતા હાય તા સમેલનને તેના વાંધા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org