________________
૫૮
" धर्मलाभ इति प्रोक्ते दूरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः ॥ " इत्यादि प्रकारेण केनापि साधुनिश्रयाकृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ 'ति । क्रमेण गुरुमासश्चतुर्लघव. आदिशब्दाच्चतुगुरवः षडूलघवश्च स्युः । अयमर्थ - गुरुस के जले परिभुक्ते १ अन्ने ४ वस्त्रादौ कनकादौ ६ प्राय श्चत्तानि भवन्ति । यतिद्रव्यभोगे 'इय' त्ति । एवं प्रकार. प्रायश्चित्तविधिरवगन्तव्यः । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् - वक्ष्यमाणदेवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्त स्यात् तत्राऽन्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थ बन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मित - वस्त्रादिप्रदानपूर्वक्त' प्रायश्चित्तं देयमिति गाथार्थः ॥ ६८ ॥ ( - श्राद्धजीतकल्पः मुद्रित पृ. ५६ ) સાધુનું દ્રવ્ય ગૃહસ્થ વાપરે તે તેને આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવે.
જો સાધુના સુપત્તિ, આસન, શયનાદિના ઉપભેગ ये होय तो लिन्न आयश्चित्त (नीवि) यावे. ले साधुनु પાણી વાપર્યું. હેય તે એકાસણુ, અન્ન વાપયુ હોય તે આંબિલ; વસ્ત્રાદિ વાપર્યો હાય તે ઉપવાસ અને કનકાદિ વગેરે વાપર્યો હાય તા છઠનું પ્રાયશ્ચિત્ત આવે.
मही' भूणगाथामां 'जलन्नआइसु' यह छे. बस, अन्न વગેરે. અહીં વગરે શબ્દથી ટીકાકારે વસ્ત્રાદિ અને કનકાદિ લીધા છે. આ રીતે એ લેવાનું કારણ એ છે કે વસ્ત્ર વગેરેની માલિકી કરીને ગુરુ તેને ભેગવી શકતા હેાવાથી વસ્ત્રાહિ એ ભાગા ગુરુદ્રવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org