________________
ઠરાવ નં. ૧૪ : ગુરુદ્રવ્ય-વ્યવસ્થા
ગુરુપૂજનનું દ્રવ્ય, શાસ્ત્રાધારે, શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય પરિભેગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વિદ્યારિરૂપ કાર્યો અને ડેળી વગેરે રૂ૫ વૈયાવચ્ચે કાર્યોમાં લઈ જઈ શકે છે.
ગુરુમહારાજના પૂજન માટે બેલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહરાવવાની બેલી તેમ જ દીક્ષા માટેના ઉપકરણોની બેલી, આ બધાનું જે ધન આવે તે તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણ માટેની બેલીનું ધન, શાસ્ત્ર સાપેક્ષ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ શ્રમણસંઘ ગુરુવૈયાવચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદ-પ્રદાન પ્રસંગે પિથી, નવકારવાળી મંત્રપટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાનદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં આવે છે. શાસ્ત્રપાઠ: અર્થઃ વિવરણ
अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाहमुहपत्ति-आसणाइसु भिन्न जलन्नाईसु गुरु लहुगाइ ।
जइदळवभोगि इय पुण वत्थाईसु देवदव्व व ॥ વ્યાખ્યા: મુહબ્રાડસનશાનારિપુ, કર્થાત્ જુતિ
सत्केषु परिभुक्तेषु भिन्नम् । तथा 'जलन्नाईसुत्ति । यतिसत्के जले अन्ने आदिशब्दाद् वस्त्रादौ कनकादौ च ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org