________________
૫૯
જ્યારે સાનું વગેરેના ભાગ કંચન કામિનીના ત્યાગી ગુરુ કરી ન શકે એટલે તે સેાનુ વગેરે ભાગા ગુરુદ્રવ્ય નથી. પરન્તુ પૂજાહુ–ગુરુની તેના દ્વારા પૂજા કરવા યાગ્ય-દ્રવ્ય જરૂર છે. એટલે કનક વગેરેને પૂજાહુ દ્રવ્ય તરીકે જુદા લીધા. હવે સવાલ એ થાય છે કે સેાનું વગેરેને જો ગુરુવસ્ત્રાદિની જેમ પેાતાની નિશ્રામાં (માલિકામાં) લેતા જ ન હાય ત સાનું વગેરે ગુરુદ્રવ્ય જ ન બને તેા સેાનું વગેરે ગુરુદ્રવ્યને જે શ્રાવક વાપરે તેને છઠનું પ્રાયશ્ચિત્ત આવે એવું કહી પણ કેમ શકાય ?
[અનુસધાન પૃ. ૬૩ ઉપ૨]
ગુરુપૂજન અંગે મુનિની મહત્ત્વની વિચારણા દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કરેખર તે પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્તુપાત્રથી જ ગુરુપૂજનના વિધિ દર્શાવી છે પણ દાખલા દૃષ્ટાન્તને જોરે જયારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાંડવા પડયા. ખરી રીતે ગુરુપૂજા કાઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિ મ. સામે પ્રશ્ન આવ્યું ત્યારે તેમણે હેમચન્દ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અગપૂજાનું) સમર્થન કરવું પડયું. પછી એનું દ્રવ્ય કથા ખાતે જાય એના સવાલ ઊભે થયા એટલે સિદ્ધસેનસૂરિ મહારાજને દાખલા લઈને હીરસૂરિ મડ઼ારાજે જીર્ણોદ્ધારાદિમાં જાય એવું સમાધાન કર્યુ.. પણ કાંય એ અંગપૂજાના દ્રવ્યને દેવદ્રવ્ય ઠરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org