________________
હવે જે સિદ્ધસેનસૂરિના દષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ.ના દષ્ટાંતમાં પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના કાવ્યશૈલીમાં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે પ્રબંધ ચિંતામણી વગેરેમાં તે દ્રવ્ય લેકેને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે પ્રબંધકોશમાં જીર્ણોદ્ધાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કેઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થમાં દેખાતી નથી.
બીજું જે સિદ્ધસેન સૂ. મને દાખલ હરસૂરિ મહારાજે આપે છે તેમાં વિક્રમરાજાએ કટિદ્રવ્ય સિસૂપને તુષ્ટિમાન રૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણ રૂપે
શાસ્ત્રદષ્ટિએ સાધુને સુવર્ણાદિનું દાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તે તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઈચ્છા મુજબ ગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય જ નહીં.
માટે ગુરુપૂજનનું દ્રવ્ય (જયાં સુધી તે ચાલુ છે ત્યાં સુધી) વૈયાવચ્ચમાં લઈ જવામાં કઈ દોષ નથી.
તેમ જ કામળી તે કતાદિ દોષ દુષ્ટ હોય તે વહોરાય જ નહીં પણ હવે જ્યારે પ્રથા ચાલી છે ત્યારે તેના બેલીનું દ્રવ્ય પણ વસ્ત્રપૂજન બાલીના દ્રવ્યરૂપ હેઈને દેવદ્રવ્ય બનતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org