________________
૧
નથી. તેથી વૈયાવચ્ચમાં તે જરૂર લઈ જઈ શકાય છે.” અતુ. હવે મૂળ વાત ઉપર આવીએ.
જ્યારે ગુરુ સિદ્ધસેનસૂરિજીએ રાજા વિક્રમને હાથ ઊંચા કરીને દૂરથી જ ‘ધર્મ લાભ’ એ પ્રમાણે કહ્યું, ત્યારે સિદ્ધસેનસૂરિજીને રાજાએ એક કોડ સોનામહોર આપી.
હવે અહી. આવા પ્રકારથી ગુરુદ્રવ્ય ખની ગયું. આ ગુરુદ્ભવ્ય અથવા કોઈ શિથિલાચારીની નિશ્રામાં પડેલુ સોનું વગેરે ગુરુદ્રવ્ય-એને કોઈ ગૃહસ્થ વાપરે તે તેને છઠનું પ્રાયશ્ચિત્ત આવે,”
આમ કડ્ડીને ઉપરની ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સાધુના દ્રવ્યના પરિભોગ કરનારને આ પ્રમાણેના પ્રાયશ્ચિત્તવિધિ જાણવા.
હવે ગાથાના ઉત્તરાર્ધમાં જે કહ્યું છે કે, “તુળ વસ્થાતુ ટેવવવ વ’” એવુ સંસ્કૃતમાં રૂપાન્તર કરીને ટીકાકારે લખ્યું છે કે, “અત્રાતિ પુનઃ વસ્ત્રાવિયુ દેવદ્રવ્યવસ્”
ટીકાકાર કહે છે કે જેમ આગળ ઉપર દેવદ્રવ્યના ઉપભાગ કરનાર શ્રાવકને અમે જે રીતે પ્રાયશ્ચિત્ત કહેવાના છીએ તે જ રીત અહી પણ સમજવી. એટલે કે જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારને તપ સ્વરૂપ પ્રાયશ્ચિત્ત આપવા સાથે અમે કહેવાના છીએ કે દેવદ્રવ્ય જેટલુ વાપર્યું” હાય તેટલુ પાછું દેવદ્રવ્યમાં આપી પણ દેવું. (માત્ર તપ પ્રાયશ્ચિત્તથી ન ચાલે.) એ જ રીતે અહીં પણ ગુરુના વસ્ત્રાદિ (તથા કનકાઈ)ના ઉપભાગ જેટલા કર્યાં હાય તેણે ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org