________________
અખંડિત હોય છે. આ બિંબે પૂજારીના હાથમાં (કે તેવા જ કઠોર હૃદયવાળા શ્રાવકેના હાથમાં જતાં) દસ વર્ષમાં આંખ, કાન, નાક વિનાના થઈ જાય છે. આમ થવાનું કારણ તેઓની લાપરવાઈ, અભક્તિ, કઠેરતા અને સ્વાર્થ હોય છે.
બીજી બાબત સંમેલનને શ્રમણને એ પણ જેવા જાણવા મળી છે કે ગામડાંઓ તૂટવાના કારણે ત્યાં જૈનેના ઘરે ઘટતાં ઘટતાં કેટલેક ઠેકાણે તે શૂન્યના આંક ઉપર આવી ગયાં છે. આવા સ્થળના જિનમંદિરની અને તેની પૂજા પૂજારીને હસ્તક કરી દેવાતાં ત્યાં પૂજાવિધિ નહિવત અને આશાતના ભરપૂર બની છે, ક્યાંક તે જિનમંદિર પૂજારીનું જાણે ઘર બની ગયું છે.
સંમેલનના શ્રમણએ આ વર્તમાન સ્થિતિને અને ભવિષ્યમાં પૂજારીઓના યુનિયને દ્વારા આવનારી કેટલીક ભયંકર ભાવી – પરિસ્થિતિને નજરમાં રાખીને આ ઠરાવ કરેલ છે.
આ ઠરાવમાં જિનશાસનના મૂળભૂત સિદ્ધાંતને એકદમ સ્પષ્ટ શબ્દોમાં શરૂમાં જ મૂકેલ છે. જેને આશય એ છે કે શ્રાવકેએ પિતે જ પરમાત્માની સર્વપ્રકારી પૂજા કરવી જોઈએ.
જે આ વાતને જ બરાબર અમલ થાય તે પછી આગળની વાત કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જે આ વાત અમલી ન જ બને અને પૂજારીને રાખ જ પડે તે તેની પાસે અંગપૂજા તે ન જ કરાવવી તેમ આ ઠરાવથી જણાવાયું છે. જો કે દેરાસરના ગભરાના બહારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org