________________
હડતાળ પાડવાની ધમકી જેવી ઘણી બાબતે આગળ વધતી જાય છે.
જ્યારે પૂજારીઓનાં યુનિયને બનશે અને કાયદેસરના હકકો માંગશે, કાયદેસરની લડતે ચલાવશે અને સાતસે રૂ.થી માંડીને બે હજાર રૂ. સુધીના પગાર આપવાની ફરજ પડા વશે ત્યારે પૂજારી વર્ગ [તપાસ કરે, ભાયખલા, શંખેશ્વર, પાનસર વગેરે સ્થળની.] માટે સંમેલનના આ ઠરાવને ભારે વિરોધ કરતા મહાનુભાવેને પણ આ જ વિચારવું પડશે.
ઝડપથી પૂજા પતાવી દેવા (!) માટે પૂજારીએ અત્યંત બરછટ અને તીક્ષણ એવી આધુનિક વળાફેંચી (પૂર્વકાળની વાળાÉચી અત્યન્ત કમળ અને સુંવાળી હતી.) પ્રભુજીના અંગ ઉપર એટલા બધા જોરથી ઘસી નાખતા હોય છે કે જિનબિંબને સાક્ષાત્ જિનેશ્વરદેવ માનનારા માણસે તે તે ક્રૂરતાભર્યું દશ્ય જોઈ પણ શકે નહિ. આ રીતે વાળાચી રે જ ઘસવાથી જિનબિંબ ઘસાઈ જાય છે. તેમાં ખાડા પડી જાય છે. પાણી ભરાતાં ત્યાં લીલ પણ થઈ જતી હોય છે. આમાં જે પંચધાતુના પ્રતિમાજી હોય છે તેમની હાલત તે અતિ ભૂંડી થાય છે. વાળાફેંચીના તીર્ણ અને આક્રમક ઘસારાથી તે બિંબની આંખ, કાન અને નાક સદંતર ઘસાઈ જાય છે. આમ મુખને ભાગ સાવ સપાટ બની જાય છે. આ પ્રતિમાજી આ રીતે ખંડિત બનીને કાયમ માટે અપૂજ્ય બની જતા હોય છે.
'જે પંચધાતુના બિંબ ધરતીમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે તેમના આંખ, કાન, નાક એકદમ સુંદર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org