SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તમામ આત્મા માટે આવી કલ્પના કરવી એ જ અત્યંત અનુચિત છે. . હવે સવાલ રહ્યો પરપરાના ! ભાઈ! પરપરા તે એય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. તેમાં ય ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની પર પરાવાળા શ્રમણ સમુદાયે ઘણા વધુ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેખના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં લૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે. અને તેથી તે રકમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચમાં જઇ શકે. (આ વાત સર્વમાન્ય છે) હવે ગુરુપૂજન (સીધું કે લૂ'છનરૂપથી) સાધુવૈયાવચ્ચમાં લઈ જનારા વગ જ્યારે ઘણા માટે છે; ત્યારે મુનિ સંમેલને ગુરુપૂજનના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં તથા વૈયાવચ્ચમાં લઈ જવાના એ ય વિકા` ખુલ્લા રાખ્યા છે. જો ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચમાં લઇ જવાથી શ્રમણ-સંસ્થામાં પારાવાર શિથિલાચાર વધી જવાના સંભવ હાત તે તે કયારનાય આ કારણસર વધી ગયા હાત. કેમકે આ પરપરાવાળાના વર્ગ માટે જ છે. વળી એમના વિરાધ આજ સુધી કેમ કર્યા નહિ ? વસ્તુતઃ શિથિલાચારને વ્યાપક થવામાં તે ખીજા` પણ અનેક ગભીર કારણા છે; જેમાં સૌથી મુખ્ય કેટલીક અપાત્ર પદ્મવીએ અને શિષ્યાનું સાધુત્વ વિકસાવવાની વાતમાં ગુરુવની અધ્યયન અને વાચનાદાનની બાબતમાં વધુ પડતી ઉપેક્ષા કારણ છે. છતાં માની લઇએ કે સાધુ-વૈયાવચ્ચમાં ગુરુપૂજનની રકમ જવાથી તે ધનમાં આસકિત પેદા થશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy