________________
૬૯
તે આના કરતાંય ઘણી ગંભીર કક્ષાની અનેક પ્રકારની આસકિતને પેદા કરનારા ઉપધાન અને યાત્રા-સંઘાના તથા ભક્તોના આધાકમી રસાડાની વાનગીઓ તથા તે પ્રસંગેામાં અત્યંત સહજ મનતે વિજાતીય પારચય વગેરે બાબતે છે.
આ ઠરાવના વિરોધ કરીને, ઘેર શિથિલાચારને ફેલાવનારુ મુનિસંમેલન” એ રૂપમાં પ્રજાને ભડકાવતા મહાનુભાવાને તે આગ્રહભરી વિનતિ છે કે ઉપર જણાવેલા વિવિધ આસકિતના જન્મ સ્થાના અંગે આપણે સહુ સાથે મળીને ગભીરપણે વિચારીએ. એ વાતને આપણે આમ ખાવી ન દઇએ
સંમેલનના શ્રમણાએ ગુરુપૂજનની રકમને સાધુ તૈયાવચ્ચે ખાતે પણ લઈ જવાનું શાસ્ત્રધારે જે ઠરાવ્યુ છે તેની પાછળના હેતુ ખૂબ સમજવા જેવા છે.
ગામેગામ વિચરતાં શ્રમણ્ણાએ અનેક સ્થળેાએ સંઘમાં જોયુ અને અનુભવ્યું છે કે ઘણાખરા સંઘ પાસે સાધુવૈયાવચ્ચ ખાતે કાર્ય રકમ જમા હોતી નથી. આવા સદ્યા પોટલીઆવાળાને મજૂરી, ડાળીવાળાને પૈસા, મહારાજ સાહેબેની દવા માટે દેવદ્રવ્યમાંથી ઉધારીને રકમ આપે છે. આ પાડેલા હવાલાની રકમની છેવટે કેટલાકેાને માંડવાળ પણ કરી દેવી પડતી હાય છે.
આ રીતે અનેક સ્થળે મુનિઓ દ્વારા અજાણપણે પશુ દેવદ્રવ્યનુ ભક્ષણ થઈ જતું જોઇને/અનુભવીને જ વિચાર થયા કે કાઈ શાસ્ત્રપાઠથી જે સાધુ વૈયાવચ્ચ ખાતાની આવકનુ દ્વાર ખૂલતું હાય તે સારું. અને તેવા પાઠ મળતાં
Jain Education International
.
For Personal & Private Use Only
www.jainelibrary.org