________________
७०
જ જીર્ણોદ્ધારના પરપરાગત વિકલ્પ ખુલ્લા રાખવાપૂર્વક સદર ઠરાવ કર્યાં. આથી એવી આશા રાખી શકાય ખરી કે હવે પછી જે સધા પાસે આવી વૈયાવચ્ચની રકમ જમા થાય તે સંઘા નાનકડા ગામેાના સાંઘને સાધુ–વૈયાવચ્ચમાં (પેટમાં જતા દ્રવ્યે સિવાયની વૈયાવચ્ચમાં) વાપરવા માટે રકમ માકલી શકે.
જો કે વિશિષ્ટ પુણ્યશક્તિ ધરાવતા શ્રમણે તે ધનવાન શ્રાવકોને સ્વદ્રવ્યથી જ આવી મુનિભક્તિના લાભ લેવા માટે પ્રેરણા કરતા જ રહેવાના છે; કેમકે અનેક સુશ્રાવકે આવા લાભના અત્યન્ત ચાહક હેાય છે. પરન્તુ તેની સાથેાસાથ ઉપર્યુક્ત વ્યવસ્થા પણ થાય તે ચારે બાજુની આ અ’ગેની જરૂરિયાતને વિશેષ સારી રીતે શ્રાવકસંઘ પહાંચી શકે.
જે શ્રમણા પવન-પાવડીની જેમ વિહાર કરતા હોય છે તેમને ગામડાઓમાં સાધુ-વૈયાવચ્ચ, સીદાતા સાધર્મિકો અને ઉપાશ્રયની જરૂરિયાતા અંગે કશે। જ ખ્યાલ આવતા નથી. જેઓ વ્યવસ્થિત રીતે દરેક ગામમાં આ અંગેની પૂછગાછ કરે છે તેમને જ આ અંગે કેવુ આભ ફાટ્યુ છે ? કેવી વહીવટી અરાજકતા સર્જાઈ છે ? તેને ખ્યાલ આવે છે
આ ત્રણ ખાતા માટે તે પાંચ દસ ક્રોડ રૂપિયા પણ ઓછા પડે તેવી સ્થિતિ જણાય છે.
(બેશક, આ ત્રણ ખાખતા માટે સેાળમા નંબરનેા ઠરાવ કરવામાં આવ્યા છે પણ તેનું અમલીકરણ અને વિતરણ વ્યવસ્થા વગેરે ધારીએ તેટલા સરળ નથી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org