________________
હજી ઘણું કામ બાકી છે. પણ એક જ સંમેલન પાસે આટલી બધી અપેક્ષા રાખી પણ શી રીતે શકાય?]
ચૈ.વ. બીજે પંકજ સે.ના હેલમાં સહુ ભેગા થયા. બધાના વડીલ તરીકે પૂ.પાદ રામસૂરીશ્વરજી મ.સા. (ડેલાવાળા) હોવાથી તેઓ અધ્યક્ષપદે બિરાજમાન થયા અને સંમેલનની કારવાહી શરૂ થઈ, જેની ફલશ્રુતિ છે.સુ. એકમના દિવસે જાહેરમાં પૂ. કારસૂરીજી મ. સાહેબે સંભળાવી.
આ રીતે મિલન એ સંમેલન બની ગયું. બધું સ્વયંભૂ રીતે થયું. અલબત્ત ફલશ્રુતિને સાંભળવા માટે ઉપસ્થિત થયેલી મેદનીએ તથા જૈનસંઘના અગ્રણી શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ અત્યન્ત આનંદ વ્યક્ત કરવા સાથે તે વધાવી લીધી.
આ મિલન જ્યારે સંમેલન બન્યું, ત્યારે કેઈને ય એવી કલ્પના ન હતી કે ઉપસ્થિત શ્રમની આંખમાં અને એમના અંતરમાં વર્ષો જૂના વિવાદનાં જે બીજ પડેલાં હતાં; વધીને વિષમય વૃક્ષ બન્યાં હતાં તે એકદમ ધરાશાયી થઈ જશે. એક ઘેર તપસ્વી મહાત્મા પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાહેબનાં તપને પ્રભાવ જ કામ કરી શકે અને જૈનસંઘની–તપાગચ્છની છેલલા કેટલાક દાયકાએથી વધુ ને વધુ વિષમ બનતી જતી પરિસ્થિતિથી સહુના હૈયે પેદા થયેલી બેચેનીએ પણ ભાગ ભજવી દીધો અને એક વાત ચોક્કસ બની ગઈ કે સહુની આંખોમાં અમી પેદા થયું, હૈયે પ્રેમ ઊભરાયે. . કટુતાનું આ ઉન્મેલન શ્રમણ-સંમેલનની સફળતાની ભૂમિકા બની ગયું. જ્યાં સુધી આંખમાં અને અંતરમાં કટુતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org