________________
(૪) કે સાધુ-મૃતકની ઉછામણીની રકમ જીવદયમાં લઈ
જવાને ઠરાવ લેશ પણ શાસ્ત્રવિરુદ્ધ નથી. આવી બાબતમાં આવે ઠરાવ કરવાની ગીતાર્થોને સત્તા છે. [જે તે રકમ દેવદ્રવ્યાદિમાં લઈ જવાતી હોય તે તેને “શાસ્ત્રપાઠ' તેઓ આપે, તરત સુધારો કરવાનું
વિચારશે.]
(૫) ૯૦ના સંમેલનના ઠરાવના આશયને સર્વથા અનુકૂળ
ઠરાવ જ ૪૪'ના સંમેલને કરેલ છે. યાદ રાખો કે– - મુનિ સંમેલને ઉપરના વિવાદાસ્પદ બનેલા ચાર ઠરાવમાં બધું શાસ્ત્રાધારિત રીતે જે કર્યું છે છતાં છદ્મસ્થભાવને કારણે કઈ ક્ષતિ રહી ગઈ હોય તે શાસ્ત્રાધાર સાથે તે ક્ષતિઓ જણાવે. સંમેલનની પ્રવર સમિતિ તે ઉપર અવશ્ય વિચાર કરશે. •
પણ આમ ન કરતાં જે અદાલતી જગ અને અખબારી જંગ ચલાવીને જૈન સંઘમાં ઉશ્કેરાટ જ પેદા કરવાની નેમ હોય તે અમારે બીજું કશું કહેવાનું નથી. એ રીતેથી તમે કઈ સારું પરિણામ નહિ લાવી શકે તેની નેંધ લેશે.
સંમેલને સાધેલી શાસ્ત્રાધારિત એકતાને તેડી ફેડી નાંખવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાને બૂડ બદલીને તે એકતાને સંપૂર્ણ બનાવવા તરફ શાઆધારિત રીતે સ્ત] જે મૈત્રી અને પ્રેમનું વાયુમંડળ સર્જવાને યત્ન થશે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org