________________
મુનિ સંમેલનના વિરોધીઓ શું આટલો બધો .
જૂઠો પ્રચાર કરી શકે ખરા ? (૧) કે મુનિ-સંમેલને સ્વપ્નાદિ બેલીની રકમને સાધારણ
ખાતે સાત ક્ષેત્રના સાધારણ ખાતે લઈ જવાને
નિર્ણય કર્યો છે. (૨) કે ગુરુપૂજનની રકમ હવે દેવદ્રવ્યમાં નહિ જ લઈ
જવાને આદેશ અપાય છે. (૩) કે જિનપૂજા બંધ પણ કરી શકાય છે. (૪) કે સાધુ–મૃતકના સંબંધમાં કરેલ ઠરાવ શાસ્ત્રવિરુદ્ધ છે. (૫) કે ૧૯૯૦ના સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી વિરુદ્ધ
ઠરાવ કરવામાં આવ્યા છે. મુનિ સંમેલનના કરા સંબંધમાં
આ રહી તદ્દન સાચી હકીકતે (૧) કે મુનિ-સંમેલને સ્વપ્નાદિ બોલીની રકમને દેવદ્રવ્ય
ખાતે જ લઈ જવાનો નિર્ણય કર્યો છે. (૨) ગુરુપૂજનની રકમ પરંપરા-આધારિત રીતે દેવદ્રવ્યમાં
અને શાસ્ત્રપાઠ આધારિત રીતે સાધુ–વૈયાવચ્ચમાં
બેમાંથી ક્યાંય પણ લઈ જઈ શકાય તેમ ઠરાવેલ છે. (૩) કે ઘર આશાતનાવાળી પૂજારીઓની જિનપૂજા બંધ
કરવાને ઠરાવ કર્યો છે. સંગ વિશેષમાં વાસક્ષેપ પૂજા એ પણ પૂજા જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org