________________
રહે તે પૂજારી પાસે અંગપૂજા તે ન જ કરાવવી. અંગપૂજા શ્રાવક જ કરે. પૂજારી ગભારા બહારનું કામ કરે.
જૈનેની વસતિ વિનાના ગામમાં જે ત્યાં દેરાસર હાય. તે, અને જે તેને પૂજારી સમજાવવા છતાં અનેકવિધ આશાતનાઓ કરતે જ રહેતું હોય તે બહેતર છે કે તે. અંગપૂજામાં માત્ર વાસક્ષેપ પૂજા સ્વરૂપ એક જ પ્રકારની પ્રભુ પૂજા કરે. ઠરાવ નં. ૧૮
અનેક શ્રમણ સમુદાયમાં ચાલતી પરંપરાને નજરમાં રાખીને તથા દુષ્કાળાદિના વર્તમાન દેશકાળને ધ્યાનમાં રાખીને સાધુના મૃતકના ઉછામણીની રકમ જીવદયામાં વાપરવાનું સંમેલને ગ્ય ગણ્યું છે. જે ગુરુનું સ્મારક બનાવવું. હોય તે સ્વદ્રવ્યથી જ ભક્તોએ બનાવવું એ એગ્ય છે. - વર્તમાન દેશકાળમાં જીવદયા એ જિનશાસનની મોટી પ્રભાવના કરનારી બને છે.
નોંધ: કોઈ પણ ઠરાવમાં શાસ્ત્રાધાર સાથે ક્ષતિ બતાડાશે તે તેની ઉપર ગંભીરપણે વિચાર કરવાનું પ્રવર સમિતિએ પહેલાં જ જાહેર કરેલ છે. " ભવિષ્યમાં સંભવિત મુનિ સંમેલનમાં બાવીસમાનાં જે જે ઠરાવની બાબતમાં ફેરવિચારણા કરીને જે સર્વાનુમતે નિર્ણય લેવાશે તેને તે રીતે અમલ કરવામાં આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org