________________
૩૫
આ વાત બરાબર નથી. કેમકે આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્ર પાઠ નથી. વળી તેમ કરવામાં ગૌરવ-દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે, “બોલીની રકમ પૂજા–દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.” ભલે તેમાં જરૂર કરી શકાય, પણ તે માટે તેમણે શાસ્ત્રપાઠ આપે તે પડશે જ ને? | આ ઠરાવને જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ તરફથી એવે પ્રચાર થાય છે કે, “આ રીતે જો સ્વપ્નાદિ બોલીની આવકને પૂજારીને પગારમાં અને કેસરાદિમાં ઉપયોગ થશે તે જીર્ણોદ્ધારનાં કાર્યો બંધ થઈ જશે.”
આ ભય કેટલે બધે નિરાધાર છે? અશક્ત સ્થળોના પૂજારી આદિને પગારમાં વર્ષે શું ક્રોડ રૂ. અપાઈ જશે? કે માંડ લાખની જરૂર પડશે? પછી બાકીની અધિક રકમ તે જીર્ણોદ્ધારાદિમાં જ જવાની છે. (અશક્ત સંઘના પૂજારી આદિ કેટલા? ,
ખરેખર તે નૂતન તીર્થો ઊભા કરનારાઓએ અને તેના પ્રેરકોએ જ દેવદ્રવ્યના કોડ રૂ. તેમાં ખેંચી લઈને મેવાડાદિ ક્ષેત્રના અત્યંત આવશ્યક જીર્ણોદ્ધારના કાર્યોને ખાડે નાખી દીધા છે.
વળી લાખે કે કોડે રૂ.ને જે જિનાલયે નિર્માણ પામી રહ્યા છે તે જિનાલયે તે શ્રાવકે પિતાની જિન-ભક્તિ માટે ઊભા કરે. તે માટે તેમનાથી તેમાં દેવદ્રવ્યની રક્ત લગાવાય ખરી? તેમણે તેમાં આદર્શરૂપે તે સ્વદ્રવ્ય જ વાપરવું ન જોઈએ? તેના પ્રેરક, કારક અને પ્રતિષ્ઠાકારક આચાર્યોએ શ્રાવકેને દેવદ્રવ્યની કોડે રૂ.ની સ્કમ કેમ ભેગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org