________________
૪૪
સ્થળામાં) સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યના વિશેષભેદ '૯૦ના સમેલને કર્યાં ન હતા તે આ સમેલને તેને કલ્પિત દેવદ્રવ્ય' કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તે ૯૦ના સમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વસ'મતિ સધાઈ દેખાય છે તે તેમાંના યોગ્ય જણાય છે” એ શબ્દોથી પાલી સર્વસંમતિ થયાનું સ્પષ્ટરૂપે દેખાય છે. '૪૪ના સમેલને તેા એકદમ સ્પષ્ટતા કરી છે.
સંમેલનના વિરોધી કહે છે કે સ્વપ્નદ્રવ્ય કે કેસરાદિની એલી ચડાવાના દ્રવ્યથી દેવપૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આર્દિને પગાર ન અપાય.
આ જ મહાનુભાવા ઠેર ઠેર ‘નિભક્તિ સાધારણ' એ નામનું ફંડ કરાવે છે. બાર માસના કેસર, અગરબત્તી વગેરેના લાભ લેવા માટે કેસર વગેરેની ખેાલી ખેલાવે છે. તે રીતે જે ધન પ્રાપ્ત થયું તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકા વગેરેને કેસર વગેરે પૂજા—સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચૂકવાય છે.
શું આ ખરેાબર છે? પરમાત્માના (દેવના) નિમિત્તે એલાએલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય જ બની ગઈ. હવે તમે ‘જિનભક્તિ સાધારણ' એવું નામ આપીને તેમાંથી પૂજા-સામગ્રી લાવી શકેા અને પૂજારીને પગાર પણ આપી શકે તે કેસર પૂજા કે સ્વપ્ન વગેરના એ જ ખેલી ચડાવાને અમે કલ્પિત-દેવદ્રવ્ય' તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org