________________
૨૨
अक्खयफलबलित्वथाइसतिअंज' पुणो दविणजाय ।
त निम्मल्ल वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥२॥ दव्वतरनिम्मवियं निम्मल्ल पि हु विभूसणाइहिं ।
त पुण जिणस सग्गि, ठविज्ज पण्णत्थ तं भया ॥३॥ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहव अप्पणा चेव । .. .
जिणभत्तीइ निमित्तं जौं चरिय सब्वमुवओगि ॥४॥ અર્થ: દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે.
૧ પૂજા દેવદ્રવ્ય ૧ નિર્માલ્ય દેવદ્રવ્ય ૩ કલ્પિત દેવદ્રવ્ય.
૧. પૂજા દેવદ્રવ્યઃ પૂજાદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે. તેનાથી પ્રાપ્ત થતી રકમને ઉપ
ગ જિનેશ્વરદેવના દેહની બાબતમાં થાય છે. એટલે કે આ પૂજા–દ્રવ્યને ઉપગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચડતા પદાર્થો માટે વપરાય છે. અંગપૂજાની જેમ અગપૂજાના દ્રમાં પણ આ પૂજાદ્રવ્યને ઉપયોગ થઈ શકે છે
૨. નિર્માલ્ય દેવદ્રવ્યઃ પ્રભુજીની આગળ ચડાવેલા અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય.
આ નિર્માલ્ય-દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાખ્યું હોય તે તે આભૂષણે પ્રભુજીના અંગે ચડાવી શકાય. આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયે કે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org