________________
આ.દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વજી મ.સાહેબના ગુરુદેવશ્રી મુખ્ય હતા.
એટલે આ કેઈ નએકાએક ટપકી પડેલ-વિચાર નથી. વળી છેલ્લા કેટલાય દાયકાઓથી સંમેલનમાં એકઠા થયેલા આચાર્યાદિ શ્રમણએ અનેક સ્થળમાં જોયું કે પૂજારી આદિને જે પગાર વગેરે અપાય છે તે દેવદ્રવ્યમાંથી (ભંડારની આવક વગેરે રૂપ નિર્માલ્ય વગેરે ત્રણેય પ્રકારના દેવદ્રવ્યમાંથી) જ અપાય છે. ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી સમગ્ર ભારતના પિતાના વહીવટી ક્ષેત્રોમાં આમ જ-છેલ્લા કેટલાય દાયકાઓથી-કરતી આવી છે.
બીજી બાજુ શાસ્ત્રપાઠ જોતાં દેવદ્રવ્યના ત્રણ પેટાવિભાગો વિચારતાં તેમાં જે કલિપત–દેવદ્રવ્ય છે તેની રકમમાંથી પૂજારીને પગાર વગેરે આપવાની જોગવાઈ [અશક્ત સ્થળમાં સ્પષ્ટ રીતે જોવા મળી. એટલે શુદ્ધ દેવદ્રમાંથી પૂજારી આદિને પગાર બંધ થાય તે માટે કuિત-દેવદ્રવ્યમાંથી તે પગારાદિની વ્યવસ્થા કરવા માટે આ ઠરાવ કરવામાં આવ્યું છે.
શાસ્ત્રપાઠઃ અર્થ: અને વિવરણ સાતમા સૈકાને ગ્રન્થ સંધપ્રકરણ લેખક
આ. હરિભદ્રસૂરિજી ગાથા વિષય
દેવદ્રવ્યના ત્રણ પ્રકારનું નિરુપણ વેગવં તિવિ, પૂના, નિH, Mાં તથા
आयाणमाइ पूयादव्य', जिणदेहपरिभोग ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org