________________
૨૦
(૨) નિર્માલ્યદ્રવ્યઃ ચડાવેલું કે ઘરેલું દ્રવ્ય તે નિર્માલ્યદ્રવ્ય. તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી, પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે, અને મંદિરના કામમાં પણ ઉપયેગી બને છે.
. (૩) કલિપત દ્રવ્યઃ જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચડાવાની (બેલીની) શરૂઆત કરી, તે બેલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય. જેમ કે પૂજાના ચડાવા, સ્વપ્ન વગેરેની બેલી, પાંચ કલ્યાણકેની બોલી, ઉપાધાનની માળા ચડાવા તેમ જ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે.
એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્ય, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવા મંદિરે. વગેરેની રચના તેમ જ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે. ઠરાવની પૂર્વભૂમિકા
સહુને એવું જાણવાની ઈચ્છા થાય કે આ ઠરાવ કરવાનું પ્રયોજન શું? એને ઉત્તર આ પ્રમાણે છે.
ખરેખર તે આવા પ્રકારને વિચાર પૂવે પણ ગીતાર્થ મહાપુરુષોએ તે સમયના વિષમ બનેલા, દેશ-કાળાદિના કારણે કર્યો જ હતે. પૂજ્યપાદ આગમેદ્ધારક આ.દેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ તથા પૂજ્યપાદ સિદ્ધામડોદધિ આ.દેવ શ્રીમદ્દ પ્રેમસૂરીજી મ.સાહેબ હિાલમાં મુંબઈમાં બિરાજતા પૂ.પાદ વ્યાખ્યાન–વાચસ્પતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org