________________
૩૩
શકે છે. અને દ્રવ્યાન્તર કરી પ્રભુના આભૂષણુ પણ ખનાવી
શકાય.
૩. કલ્પિત (આચરિત) દ્રવ્ય મૂર્તિ અને મ ંદિર બંનેના કાર્યમાં ઉપચેગી થઈ શકે છે.
“સંખાધ પ્રકરણ મુજબ દેવદ્રવ્યના આવા શાસ્રીય ત્રણ ખાતા જુદા ન રાખવાથી જુએ કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે? આદાન દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય દ્રવ્યનું પ્રભુપૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. દા.ત. આદાનદ્રવ્યમ'રિકા માં અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે નિર્માલ્યદ્રવ્ય પણ એક જ દેવદ્રવ્યના ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપરથી ચઢવાની પરિસ્થિતિ જન્મે છે.”
જો કે આ ઠરાવ સામે તે વખતે પણ આજની જેમ સખ્ત વિરાધ થતાં તે ઠરાવનું અમલીકરણ થઈ શકયુ' ન હતું. આશ્ચયની વાત તે એ છે કે સંમેલનના આ ઠરાવને વિરોધ કરનાર વર્ગના નેતાશ્રીના પૂ.સ્વ. આ દેવ શ્રીમદ્ પ્રેમસૂરીજી મહારાજા સાહેબ અત્યન્ત સન્માનનીય ગુરુદેવશ્રી છે. શું તેમના પત્ર પણ તેમને નામંજૂર છે?
આમ જ્યારે એ મહાગીતાર્થ સ્વગસ્થ આચાર્યાંની જો સ્વપ્નાદિની ખેલી આદિની રકમને કલ્પિત દેવદ્રવ્યના ખાતે લઈ જવામાં સ્પષ્ટ સંમતિ છે તે સંમેલને કરેલા આ ઠરાવમાં શાસ્ત્રવિરુદ્ધ કશુંક થયાની વાત ટકી શકતી નથી. વળી પૂજ્યપાદ ગમેદ્ધારક સાગરનન્દસૂરીશ્વરજી
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org