________________
વગેરેને વધુ મોટા પગાર આપીને તે દેવદ્રવ્યની રકમને દુરુપયોગ કરવાના સખ્ત વિરોધી હતા. આ તેમણે દર્શાવેલા દુરુપયેગ” સામેના સખ્ત વિરોધમાંથી જ તેમની યોગ્ય પગારરૂપે અને ઓછી સંખ્યાના નેકરને (અશકત સ્થળમાં) કપિલ-દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં સંમતિ આપી છે એ વાત એકદમ સ્પષ્ટ થાય છે.
આ રહ્યા તે મહાપુરુષના મધ્યસ્થ બોર્ડને લખેલા પત્રમાંના કેટલાક મહત્ત્વના ઉતારા– ૬. દેવદ્રવ્યમાંથી બિનજરૂરી મોટા મોટા પગારે આપી જે બિનજરૂરી વધારે પડતે સ્ટાફ રખાય છે એ અનુચિત છે, અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસને ઉપગ મૂર્તિ મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતમાં કરે એ દેવદ્રવ્યને દુરુપયેગ કહેવાય. તેમ જ ગેરવાજબી વધારે પડતે સ્ટાફ રાખે એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડનારું કાર્ય બને છે.
તમારા ઠરાવને સ્પશીને વિચારતાં પણ પહેલી વાત તે એ છે કે સંબધ પ્રકરણના હિસાબે દેવદ્રવ્યનાં ત્રણ જુદાં ખાતાં હોવાં જોઈએ.
૧. પહેલા નંબરમાં આદાન દ્રવ્ય તે પ્રભુ-પૂજાદિ માટે અપાયેલ દ્રવ્યો. પ્રભુ એટલે પ્રભુપ્રતિમાની ભક્તિના મુગટ, અંગરચના, કેસર, ચંદન, બરાસ, કસ્તુરી આદિ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે.
૨. નિર્માલ્ય દ્રવ્ય મંદિરના કાર્યમાં ઉપયોગી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org