________________
૩
કરી છે તેમાં ચૈન્ય દ્રવ્યના ત્રણ પ્રકારે પૂજા નિર્માલ્ય અને કલિપત એમ દર્શાવે છે. કલ્પિત-આચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભક્તિ માટે આચરેલા સશાસ્ત્રીય જેવા કે પૂજા, આરતી આદિ સાધનેની બેલી દ્વારા જે આવક થાય તે દ્રવ્ય આચરિત–કપિત દ્રવ્ય ગયું છે. અને તેવું દ્રવ્ય મૈત્ય સંબંધી કાર્યમાં, ગેડીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારો વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દશાવ્યું છે. તે ઉપર મુજબના વપરાશમાં ઘીની બોલીની ઉપજની જે આવક થાય તે આવકમાંથી આવી બાબતે અંગેનો ખર્ચ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.”
આ ઠરાવ જાણવા મળતાં તે મધ્યસ્થ બોર્ડના ઉપર્યુક્ત આ.દેવે શ્રીમદ્ પદ્મવિજયજી મહારાજ સાહેબ પાસે જે પત્ર લખાવ્યો હતો તેમાં તેણે ઉપર્યુક્ત કરેલા ઠરાવની બાબતમાં જરાક પણ વિરોધ નૈધવ્યા વિના મુંબઈમાં - આઠ બાબતેમાં દેવદ્રવ્યને થતે અસ્થાને અને અનિચ્છનીય ઉપગ થતું હોવાની વાત ઉપર દુઃખ વ્યક્ત કરવા સાથે તેવા આશયનું જણાવેલ છે કે, “તમે જે ઠરાવ કરેલ છે તેમાં આ ભયસ્થાની પણ તમારે નોંધ લેવી જોઈએ. તેમાં તેઓશ્રીએ છઠ્ઠી બાબત તરીકે જે જણાવેલ છે તે ઉપરથી એકદમ સ્પષ્ટ થાય છે કે તેઓ કલ્પિત-દેવદ્રવ્યની રકમમાંથી [બેશક અશક્ત સંઘમાં ગોઠીને પગારાદિ આપવામાં સંમત હતા પણ વધુ પડતા ગોઠીઓ રાખીને કે ગઠી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org