________________
૧૪
છે. તેમને તેવી સત્તા પણ છે. (૧) પૂ. સેનસૂરિજી મહારાજે આ રીતે જ પાંત્રીસ વર્ષથી નીચેની વયની મહેનાની દીક્ષા અંધ કરી હતી. (૨) પૂજ્ય કાલકસૂરિજી મહારાજે ચાલી આવતી પાંચમની સંવત્સરીને ચાથમાં ફેરવી હતી. (૩) પેલા સાધુએ આદ્યા ખાળી નાખ્યા હતા (૪) કલિકાલસર્વજ્ઞે પુનમની ચેામાસી પુનઃ ચાલુ કરવાની તૈયારી ખતાડી હતી. (૫) આ મુનિ સંમેલનના પટ્ટકસ્વરૂપ ઠરાવે સામે પાત્તાને સખ્ત વિરોધ નોંધાવી રહેલા પૂજ્યપાદ રામચન્દ્રસૂરિજી મહારાજા સાહેબે પેાતાના ગુરુન આગ્રહથી વિ.સં. ૨૦૨૦ની સાલમાં એવા પટ્ટક કર્યા હતા માં તેઓશ્રીની ઉદયાત્ ચૌદશે જ પક્ષી આરાધના થાય તે માન્યતાથી વિરુદ્ધ જતી—પુનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસના ક્ષયવૃદ્ધિ કરવાનું જણાવીને તે વખતે અનુદયાત્ ચૌદશે પક્ષીની આરાધના કરવાનું જણાવેલ છે. શું આ આપવાર્દિક આચરણા સ્વરૂપ પટ્ટક ‘અશાસ્રીય' કહી શકાય ખરા ? નહિ જ.
'
આવા બધા સ્થળાએ ઉત્સર્ગરૂપ શાસ્ત્રમાર્ગ દેખીતી રીતે ન જણાતા હોય તેટલા માત્રથી આ બધું ‘અશાસ્ત્રીય’ કેમ કહી શકાય ? આવી કેટલીય ખાખના સંધશાન્તિ આદિ માટે પણ ભૂતકાળમાં વિચારવી પડી છે : એશક; તે આપવાદિક આચરણારૂપે—પટ્ટકરૂપે હતી.
સાધુ સ્વરૂપ વ્યક્તિની સમાધિ માટે, ગુરુની સમાધિ માટે. ગચ્છની સમાધિ માટે, રાજાની સમાધિ માટે જ આપવાદિક આચરણા કરી શકાય છે અને તે ‘શાસ્ત્રીય' કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org