________________
પરિશિષ્ટ
મુનિ સંમેલને કરેલા ઠરાવમાંના મહત્વના ચાર ઠરાવ ઉપર સકળ શ્રી સંધોને સ્પષ્ટ માર્ગદર્શન
તા. પ-૭–૮૮ ઠરાવ નં. ૧૩
શક્તિસંપન્ન વ્યક્તિઓએ અને સંઘેએ સર્વ પ્રકારી જિનભક્તિ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. તે રીતે તેઓએ ભાવનાસંપન્ન પણ બનવું જોઈએ. સ્વપ્નની, માળાની કે ઉપધાનની માળ વગેરેની બોલીની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવી. એટલે કે તેના પેટભેદ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરવી.
જે સંઘ પૂજારીને પગાર, કે જિનપૂજાની સામગ્રીની - સગવડ કરવામાં આર્થિક રીતે અશક્ત હોય, સાધારણને. ફાળો કરવાની વિવિધ જનાઓને અમલમાં મૂકી પણ શકતા ન હોય તે તમામ સંઘએ આ રકમમાંથી અજૈન પૂજારી આદિને પગાર આપવો. જિનપૂજાની સામગ્રી લાવવી અને તે રીતે પ્રભુજીની પૂજા ચાલુ રાખવી. આ રકમને જિનમંદિર અંગેનાં સર્વ કાર્યોમાં ઉપયોગ કરી શકાય. જે વધારે રહે તે બધો જનમંદિરોના જિર્ણોદ્ધાર આ દિમાં તરત લગાવી દે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org