________________
પરંતુ તેમાં ય જે સામેથી સખત વિરોધ ઊઠો અને સંઘર્ષનું વાતાવરણ થયું તે તેમણે તે પ્રયત્ન છેડી પણ દીધા છે.
(૧) દા. ત. સ્વપ્નાના ચડાવાની ઉછામણીની રકમ સાત ક્ષેત્રના સાધારણમાં લઈ જવાની અશાસ્ત્રીય નીતિને વિરોધી ઉગ્ર રીતે જે તે આચાર્યોએ કર્યો છે અને તે રકમ દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ તેવું સજજડ પ્રતિપ્રાદન કર્યું છે છતાં આજે પણ આ પ્રમાણેને સે ટકા અમલ થઈ શક્યો નથી
(૨) ગુરુપૂજનની બે પરંપરાઓ વિભિન્ન સમુદાયમાં વર્ષોથી ચાલી આવે છે. કેઈ દેવદ્રવ્યમાં લઈ ગયું છે તે કેઈ સાધુ-વૈયાવચ્ચમાં. આ બાબતને ક્યારેક વિરોધ પણ થયે છે છતાં બે ય પરંપરા ચાલતી રહી છે.
(૩) સંતિકરં, ત્રિકાળ બાર નવકારને જપ, ધ્યાન શિબિર, પૂજા પદ્ધતિ, પાલીતાણાની યાત્રા, સૂતક, ગર્ભાછમ, ઐર્યાપથિકી ક્રિયા, ઈફલસિદ્ધિ, બાળદીક્ષા, નવાંગી ગુરુપૂજન, દેવદ્રવ્યને સાતક્ષેત્રના સાધારણમાં ઉપયોગ, સાધ્વી વ્યાખ્યાન, જ્ઞાનદ્રવ્યને સ્કૂલ વગેરેમાં ઉપગ, પટ્ટધર વિવાદ, તિથિપ્રશ્ન વગેરે ઘણી બાબતે ઉપર વિચારણાઓ થઈ છે. બે પક્ષ પડ્યા છે. ક્યાંક સમાધાન થયાં છે. ક્યાંક સંઘર્ષ ચાલુ છે.
(૪) હવે સાધુ મૃતકની ઉછામણીના ધનના પ્રશ્નને, પૂજારીઆ દ્વારા થતી પ્રભુજીની અંગપૂજામાં થતી ઘેર આશાતનાઓના પ્રશ્નને—બે નવી ચર્ચાને ઉમેરે થયે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org