________________
એકવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ ચાર ઠરાની તથા તિથિ-વિષયક ઠરાવની
સમાલોચના હવે મુનિ સંમેલને કરેલા એકવીસ ઠરાવે તથા છેલ્લે તિથિ અંગેને ઠરાવ એમ કુલ બાવીસ હરામાંથી વિવાદનું વિશેષ કારણ બનેલા ઠરાવ નં. ૧૩, ૧૪, ૧૭, ૧૮ અને ૨૨ [તિથિ અંગેને ઠરાવ ઉપર અહીં વિગતથી વિચારણા કરીએ – તે પૂર્વે એક વાત જણાવી દઉં કે આ તમામ ઠરાવે થતા પૂર્વે એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે જે વિચારમાં, સર્વાનુમતિ થાય તેને જ ઠરાવ રૂપે પસાર કરે. એક પણ વ્યક્તિને વિરોધ ઊભે રહે છે તે વિરોધને સેંધવાપૂર્વક કેઈ ઠરાવ પસાર કરવાને બદલે તે ઠરાવ જ કરે નહિ. જે તે વિરોધ શાન્ત પડે તે જ તે વિચારને ઠરાવરૂપે પસાર કર. ઠરાવ નં. ૧૩ અને ૧૪માં આવું બન્યું પણ હતું–તે વખતે તે મહાત્મા પૂ. મિત્રાનંદસૂરિજીએ ઠરાવ નં. ૧૩માં પિતાને સુધારે ઉમેરાવીને અનુમતિ આપી ત્યારે જ તે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો. અને ઠરાવ નં. ૧૪માં તે જ મહાત્માના વિરોધને શાન્ત કરતે શાસ્ત્રપાઠ મેળવીને આપ્યું. તેમણે ચૂપકી પકડી ત્યાર પછી તે ઠરાવ નં. ૧૪ પસાર કરવામાં આવ્યું હતું. આમ એકવીસે ય ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org