________________
જિનશાસનમાં અવારનવાર આ રીતે ગીતાર્થ આચાર્યોએ પટ્ટકે કરેલા છે. જ્યારે પણ જૈનસંઘની કે તેના કોઈ અંગની સુવ્યવસ્થા આઘીપાછી થાય, કેઈ સંઘર્ષ કે અસમાધિ પેદા થાય ઉત્સર્ગમાર્ગના પ્રવર્તનમાં કોઈ મુશ્કેલી ઊભી. થઈ ત્યારે ગીતાર્થોએ પટ્ટકરૂપે આદેશ આપીને તે સુવ્યવસ્થાનું પુનઃ નિર્માણ કર્યું છે. સંઘર્ષ અને અસમાધિનું નિવારણ કર્યું છે. ઉત્સર્ગમાર્ગને પુનઃ પ્રવાર્તાવવાને માર્ગ ખડે કર્યો છે.
પટ્ટક એટલે પુનઃ મૂળમાર્ગે જવા માટેની પૂર્વભૂમિકારૂપ આપવાદિક આચરણ.
સીધા રસ્તે કઈ આપત્તિ હોય તે મોટરને ગૃહસ્થ આડમાગે (ડાયવર્ઝન) લઈ જાય છે, અને પુનઃ સીધા રસ્તે ગાડીને ચડાવી દે છે. અપવાદ માગે એટલે આ ડાયવર્ઝનને રસ્તે. બેશક, મૂળ રસ્તે પાછા આવી જવાના લક્ષવાળે જ આ રસ્તે હોય.
મેં પૂર્વે જણાવ્યું છે તેમ
(૧) પૂ. સેનસૂરિજી મહારાજાએ સાધવીજીના દીક્ષિત જીવનમાં ઊભી થયેલી અવ્યવસ્થાના નિવારણ માટે તે સમયે પટ્ટક કર્યો હતે.
(૨) વિ. સં. ૧૯૯૦ની સાલમાં પિંડવાડામાં થયેલા. સામુદાયિક મુનિ સંમેલને ઠરાવને પટ્ટક કર્યો હતે.
(૩) વિ. સં. ૨૦૨૦ની સાલમાં અભિયોગાદિ કારણથી તિથિ અંગેની પિતાની દઢ માન્યતાને અંશતઃ ત્યાગ જણાવતે પટ્ટક હાલમાં મુંબઈમાં વિદ્યમાન પૂજ્યપાદ વ્યા. વાચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org