________________
૮૭
સ્પતિ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબની સહીથી બહાર પડ્યો હતે.
(૪) વિ. સં. ૨૦૪રમાં પણ આ રીતે એક પટ્ટક બહાર પડ્યો હતે. તે જ પટ્ટકમાં સંવત્સરી પર્વની તિથિ બાબતના નિર્ણયમાં સુધારે કરતે હરાવ કરીને વિ. સં. ૨૦૪૪ના સંમેલનના તપાગચ્છના શ્રમણાદિ આચાર્ય ભગવંતેએ, તે ૨૦૪૨ના પટ્ટકને માન્યતા આપી છે.
વિ. સં. ૨૦૪૨ની સાલના તે પટ્ટકને ત્યાં સુધી જ બંધનરૂપ ગણવામાં આવેલ છે જ્યાં સુધી ભવિષ્યમાં કોઈ શાસ્ત્ર અને પરંપરા અનુસારે સર્વસંમત નિર્ણય ન થાય. એને અર્થ એ થયો કે કેઈ સર્વમાન્ય નવે પટ્ટક બનવાની સુંદર ભૂમિકા તૈયાર થઈ જાય તે તે પટ્ટકને રદ ગણીને નવા સર્વમાન્ય પટ્ટકને માન્યતા આપવામાં આવે. - સંઘની શાન્તિ, એક્તા, સંઘર્ષ–નિવારણ એ બહુ મહત્વની વસ્તુ છે,
સંઘર્ષની હવામાં શ્રીસંઘના મહત્ત્વના આવશ્યક કાર્યો થઈ શકતા નથી, કેમકે સહુ સાથે બેસીને તે કાર્યો માટેના બૃહ બનાવી શકતા નથી. બેશક આવી સંઘ શાન્તિ શાસ્ત્રોને બાજુ ઉપર મૂકીને કદી ન થઈ શકે, પરંતુ તેવા સમયે તે હેતુથી જે આપવાદિક આચરણસ્વરૂપ પટ્ટક બનાવાય છે તે શાસ્ત્રકારોને સંમત વિધિ છે. આથી જ આવા પદુકમાં ઉત્સર્ગ સ્વરૂપ શાસ્ત્રવચનેને બાધિત કર્યા હોય તેવું દેખાય તે પણ તે પટ્ટક પુનઃ ઉત્સર્ગમા પાછા આવી જવાના પૂરા લક્ષ સાથે અપવાદરૂપ નિર્ણય–ન છૂટકે લેવા પડતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org