________________
ત્રમાંથી જૈનાનું-શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનાનું-વચસ્વ લગભગ નામશેષ થઇ ગયુ
(૩) ધર્માદા–ટ્રસ્ટો વગેરે ઉપર એવા કાયદાએ આવ્યા જેના પ્રતીકાર કરી શકાયા નહિ. [ક્રોડા રૂ.ની દેવદ્રવ્યની સંપત્તિ એકામાં જ રાખવી પડે. અને ત્યાંથી તેના ઉપયોગ મુખ્યત્વે જીવસંહારનાં સાધનામાં પણ થાય તે ય આચાર્ય ભગવંતા કેટલું કરી શકયા ?]
(૪) શિક્ષણનાં પુસ્તકામાં બાળકોને ઇંડાં, માંસ, માછલીના પ્રેાટીન, વિટામિનનું ભરપૂર પ્રમાણુ શીખવાડાયુ. કોઈ તેને રોકી ન શકતાં હજારા ખાળકે ઇંડાદિનું ધૂમ સેવન કરતા થયા.
(૫) નવી પેઢીને ક્રીશ્ચયન-મીશનરી પદ્ધતિથી જૈનધર્મમાં સ્થિર રાખવા માટેની ચેાજના ન વિચારાઈ.
(૬) જીવદયાને જ પ્રધાન માનતા જૈનધર્મના આચા વિશ્વભરમાં તે ઠીક પણ જૈનનાં ઘરમાં ઘર કરી ગયેલી અનેક પ્રકારની ધંધાથી માંડીને રસોડાના ભાજન સુધીની જીવહિંસાને પણ લગભગ અટકાવી નથી શકયા.
(૭) જૈનશાસ્ત્રગ્રન્થા [દોહનગ્રન્થા] વગેરેને ખૂબ વ્યાપકરૂપે પ્રચારવાનું કામ સંતાષકારક રીતે હજી કરી નથી
શકયા.
(૮) સાર્મિકો માટે કોઈ નક્કર આયેાજન પાતાના અખોપતિ ભક્તો દ્વારા પણ ગોઠવી નથી શકયા.
(૯) ગામડાંઓ, પાંજરાપાળા, મહાજન સંસ્થા, જ્ઞાતિવ્યવસ્થા, સમાજવ્યવસ્થા માટે તેમની શક્તિએ ચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org