Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला, ग्रन्थांक-१७.
W
~
~
તત્ત્વજ્ઞાનદીપિકા.
ગનિષ્ઠ | મગજ શ્રીબુદ્ધિસાગરજી.
મહૂમ શેઠ પ્રેમચંદ કેશવરજૂજામનગરવાલાની હદથી
— —
પ્રસિદ્ધકર્તા. श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. मुंबाई.
હા, શા. કારણ કરીના લાલ
વીર સંવત ૨૪
ધિક્રમ સ. ૧૯૬૭.
Hierdie seun
મુંબાઈ નિણયસાચેર. એસ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Printed by B. R. Ghanekar, at the Nirnaya-Sagar Press,
23, Kolbhat lane, Bombay,
and Published by Lallubhai Karamchand Dalal for Adhyatma
Genanaprasarak Mandal, Champagalli :
BOMBAY.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલની પ્રવૃત્તિમય દુનીઆમાં વ્યાવહારિક કેળવણીમાં આગળ વધેલા અને ભાષાજ્ઞાનમાં ઉત્તમ કહેવાતા, એવા અભ્યાસીએ પણ પેાતાના ધર્મના ખરા સિદ્ધાંતાને જાણવા, અને તેનું રહસ્ય સમજવા પ્રયત્નવાન્ વા પ્રીતિવાન્ અન્યા હોય એમ પ્રાયઃ પરિપૂર્ણ અવમેાધાતું નથી, તેમજ માત્ર આજીવિકા અર્થેજ ઉદર પોષણ આપનારૂં જ્ઞાન સંપાદન કરવું, ખાવું, પીવું અને મેાજ કરવી તેમાંજ જીવનની સાર્થકતા માનનારા ઘણા મનુષ્યા દેખાય છે આનું કારણ શું? આ સ્થીતિને વિચાર કરતાં એમ કહેવું પડે છે કે, ધર્મજ્ઞાન, તેના સિદ્ધાન્તા, અને તેનું રહસ્ય, જાણવાની અપ્રીતિને લઈ ( તથા પ્રકારની ઓછી સામગ્રીને લઈ વા અવકાશની ખામીને લઇ), સદ્ગુરૂના સંબંધેાથી દૂર રહેવાની ટેવ વધતી જતી હોવાથી ધર્મના ઉંડા રહસ્યને સમજવું તે રહ્યું પણ કેટલીક સામાન્ય ખાતેથી પણ આપણે અજ્ઞાત રહીએ છીએ. તેમ થવાથી આપણે અને ઉત્તરોત્તર આપણા બાળકા ધર્મશ્રદ્ધાહીન થતા જઈએ તે સંભવિત છે.
સુવર્ણ અને રૂપાની પરીક્ષા કરવાની કડાકુટમાં ન પડતાં એકજ માનવું એ જેટલું ભૂલભર્યું છે તેટલુંજ ધર્મસિદ્ધાંતા જાણવામાં કડાકુટ સમજી સત્ય જાણવાથી દૂર રહેનારાએ પેાતાના જીવનને ગમે તેવી ડામાડોળ સ્થિતિમાં રાખે તે કનિષ્ઠમાં કનિષ્ઠ છે અર્થાત્ નુકસાનકત્તા છે.
જૈનધર્મ અને જૈનેતરધર્મો વચ્ચે શું અંતર છે? કઈ બાબતમાં જુદાઈ છે? જૈનધર્મ વિશેષ ઉત્તમ શામાટે છે? ધર્મનું ખરૂં રહસ્ય શું છે? આપણું કર્ત્તવ્ય શું છે? એનું જ્ઞાન બાળપણથીજ આપણાં બાળકોને મળવું આવશ્યક છે, કેમકે, તેમ થવાથી દુનીઆમાં ગમે તે ધર્મવાળા સાથે ભેળાવા છતાં આપણા જૈનબંધુઓ પેાતાના ધર્મથી ડગી શકશે નહીં એટલુંજ નહિ પણ તે સર્વે ધર્મવાળાઓ સાથે પ્રીતિ રાખવા સાથે પેાતાના ધર્મનું ખરું રહસ્ય બીજાને સમજાવી તેને જૈનધર્મમાં લાવી શકશે.
શ્રીમદ્ મુદ્ધિસાગરજીએ આ “તત્ત્વજ્ઞાનદીપિકા” ગ્રન્થ ખાસ કરીને વિદ્યાર્થીએ ધર્મને લગતી મમતા સમજી શકે અને તેઓને માટે માટી ઉમરે કામ લાગે તેમજ તેવી ખાખતા જાણવા કાઈ પુરતુંજમાનાને અનુસરતું-સાધન ન હોવાથી તે પુરૂં પાડવા માટે ઉત્તમ શૈલીમાં તૈયાર કરી સમાજ ઉપર ઉપકાર કર્યાં છે. જે ગ્રન્થ મંડળને પ્રગટ કરતાં હર્ષ ઉપજે છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન એટલે શું? જીન એટલે કેણ? જુદા જુદા ધર્મોમાં મનાતા દેવ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન વગેરે અને જિનદેવમાં શે ભેદ છે? ઈશ્વર સૃષ્ટિક હોઈ શકે કે નહીં? જૈનધર્મની પ્રાચીનતાનાં પ્રમાણે ક્યાં છે? તથા બીજા ધર્મની કેટલીક જાણવા ગ્ય માન્યતામાં અને જૈનધર્મમાં શે ભેદ છે? જેનતની શ્રેષ્ઠતા કઈ રીતે છે? તેનું આ ગ્રન્થમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ બાલજીને પણ સમજ પડે તેવી સરળ ભાષામાં વર્ણન કરેલ છે.
અમે કહી શકીએ છીએ કે આ ગ્રન્થ ભણનાર, અને વાંચનાર, ઘણું નવું જાણશે, શીખશે, અને અનુભવશે; એટલું જ નહીં પણ જૈનધર્મ વિષે જે કેટલીક ખોટી માન્યતાઓ ચાલે છે તે કેટલી અસત્ય છે તે સમજી શકશે અને બીજાઓને સમજાવી શકશે, તેમજ અન્ય મતવાળાએ આ પુસ્તકને જો ધ્યાનપૂર્વક મનન કરશે તો જૈનધર્મ વિષે અજ્ઞાનપણથી જે આક્ષેપ કરે છે તે કરવાની ભૂલ કરી શકશે નહીં.
આ ગ્રન્થ, જૈન હાઈસ્કુલ, પાઠશાળાઓ, તેમજ કન્યાશાળાઓમાં ટેક્સ્ટબુક તરીકે ચલાવવામાં આવે તે ઉપગી છે. તેમજ સાધુ અને સાધ્વીઓને જે આ પુસ્તક મારફતે શરૂઆતનું જ્ઞાન આપવામાં આવે તે તેઓ પણ જૈન અને જૈનેતર ધર્મભેદને અવબોધી શકશે.
આ મંડળે પ્રગટ કરવા માંડેલ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા પૈકીને આ ૧૭ મે ગ્રન્થ છે. આ ગ્રન્થ સાઠની સાલમાં રચાયે હતું તેમાં સુધારે વધારે કરી બહાર પાડ્યો છે. આ ગ્રંથ પ્રગટ કરવાને જામનગરવાલા સ્વર્ગવાસી શેઠ પ્રેમચંદ કેશવજીએ રૂ. પપ૧) ની મદદ તેઓની પતીએ કરેલ વર્ષીતપના પારણું સમયે લાલબાગમથે કરેલ અઠાઈ ઉત્સવના શુભપ્રસંગના સ્મરણાર્થે કરી છે. આવી રીતે જ્ઞાનમાર્ગને કરેલી તેઓની મદદ પ્રસંશનીય છે, કેમકે સ્વેચ્છાપૂર્વક હજાર રૂપીઆ ગમે ત્યાં ખર્ચાય પણ જ્ઞાનમાર્ગ ડું પણું દ્રવ્ય વાપરવું એજ સર્વોત્તમ માર્ગ છે. તેઓ સંબંધી કેટલીક જાણવા યોગ્ય હકીકત એક નોંધના મથાળા નીચે લેવાઈ છે તે વાંચવાને માટે વાચને વિનવીએ છિએ.
મંડળ પિતાના કાર્યમાં આ રીતે આગળ વધે છે અને વધુ વધે તેવી શુભેચ્છાપૂર્વક વિરમીએ છીએ.
મુંબાઈ-ચંપાગલી અશાડ સુદ ૧૫ વીરસંવત ૨૪૩૭.
6 (
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. યાસનાનપા ,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મરહુમ સે પ્રેમચંદ કેશવજી,
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તની જામનગર.
સત્યપ્રકાર આશ્રમ પ્રકા
ડૉ માહનલાલ
દાઉદ
આ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નોંધ.
જામનગરના રહીશ શા. કેશવજી ભૂલજી જેઓ મુંબાઈમાં કાપડના વ્યાપારી હતા, જેઓને ત્યાં મુંમઈમાં સંવત્ ૧૯૩૨ ના માહા વદ ૪ શું એક પુત્રજન્મ થયો હતો, જેનું નામ પ્રેમચંદ્ન રાખવામાં આવ્યું હતું. તેમના પીતાશ્રી માત્ર સાત વર્ષની ઉમરના મુકી ૪૦ વરસની ઉમરે મુંબઈમાં ગુજરી જવાથી, ભાઈ પ્રેમચંદની માતુશ્રી જામનગર જઈ રહ્યાં હતાં. ભાઈ પ્રેમચંદનું લગ્ન ૧૩ વર્ષની ઉમરે ત્યાંના રહીશ પારેખ પાનાચંદ આણુદ્રજીની પુત્રી ખાઈ નવલખાઈ વેરે થયું હતું. આદ ૧૪ વર્ષની ઉમરે પોતે મુંબાઈ આવ્યા હતા પણ તે વખતે માત્ર એક વર્ષ રહીને જામનગર ગયા હતા. ત્યાં થોડાક મહીના રહી ફરી મુંખાઈ આવ્યા ત્યારથી થોડો થોડો વ્યાપાર શરૂ કર્યો હતો અને પોતાની બાહોશીથી વ્યાપારમાં આગળ વધી સારૂં દ્રવ્ય પેદા કર્યું હતું. તેમજ તેઓએ ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાર્યું પણ છે. જે નીચેની મીનાઓથી જણાશે.
સંવત્ ૧૯૫૮ માં સીહોરવાલા વોરા કુલચંદભાઈએ જામનગરમાં મુનિમહારાજશ્રી સિદ્ધિવિજયજી પાસે દીક્ષા લીધી ત્યારે પોતાને ઘેર માંડવો ખાંધી અઠ્ઠાઈ ઓચ્છવ કર્યો હતો. અને ધામધુમપૂર્વક દીક્ષા અપાવી હતી ને સંઘ જમાડ્યો હતો. જ્યારે ત્યારે જામનગર જતા ત્યારે અઠ્ઠાઈ ઓચ્છવ કરતા કેમકે તેમને તે તરફ અત્યન્ત પ્રેમ હતો.
સંવત ૧૯૬૦ માં મરકીના વખતે પોતે જામનગરથી નજીક વણથલી ગામ છે ત્યાં રહેવા ગયા હતા ત્યારે ત્યાંના દેરાસરજીમાં માત્ર એકજ પ્રતિમા હોવાથી પોતે જામનગરથી એ પ્રતિમાજી મંગાવી આપી, અઠ્ઠાઈઓચ્છવ ને શાન્તિસ્માત્ર ભણાવી પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે પણ સાધમિવાત્સલ્ય કર્યું હતું.
જામનગરની મરકી વખતે ગરીબ સ્વામી ભાઈઓને પોતાના તરફથી મદદ કરી અહારગામ મોકલી ત્યાં સર્વે બંદોબસ્ત કર્યો હતો તેમજ સગા સ્નેહી વિનાના મનુષ્યો મરી જતાં તેની દહનક્રિયા પોતાના ખર્ચે કરાવતા હતા.
સંવત ૧૯૬૧ ના કારતક માસમાં સિદ્ધાચળજીનો તથા ગીરનારજીનો છરી પાળી સંઘ કાઢ્યો હતો. સંઘમાં ૧૫૦૦ માણસો થયા હતા તેમ મુનિમહારાજશ્રી મોતીવિજયજી, પન્યાશ કેશરવિજયજી, તથા મુનિશ્રી દેવવિજયજી વગેરે સાધુ સાધ્વીનાં ૫૦ઠાણાં હતાં. સાથે દેરાસરની જોગવાઈ રાખી હતી. મહારાજા જામશ્રી જશાજી તરફથી રાજ્યનાં માણસો ચોકી પેરાના,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા પોલીસ સીપાઈ અને ઘોડેસ્વારોના ૭૫ માણસ હતા. સાથે ઈંગ્લીશ બેન્ડ વાજું પણ હતું. સંઘની તપાસ જાતે ખંતથી રાખતા હતા. ગામેગામ સામૈયાં થતાં તેમાં ગોંડલ મુકામે નામદાર ગોંડલ ઠાકોર સાહેબ અને રાણું સાહેબ તંબુએ પધાર્યા હતાં અને મુનિ મહારાજશ્રીની પાસે બેસી બોધમય વાણું સાંભળી હતી. તેમ વીરપુર ઠાકોર સાહેબ પણ જનાનાસહિત સંઘના તબુએ પધાર્યા હતા. જુનાગઢ મુકામે તો નામદાર નવાબ સાહેબના ખર્ચ સંઘને જમણ આપવામાં આવ્યું હતું તેમ સંઘને ઉતરવાની તમામ સગવડ કરી આપવામાં આવી હતી. સિદ્ધાચળજીમાં ભાઈ પ્રેમચંદ કેશવજીએ નવકારસી કરી હતી અને છ ગાઉ બાર ગાઉની પ્રદક્ષિણા સંઘને પોતાના ખર્ચે દેવરાવી હતી. આ પ્રસંગે માણસોને ઈનામો સારી રીતે અપાયાં હતાં. સંઘમાં રૂ. ૨૫૦૦૦) ખરચ થયું હતું.
સંવત ૧૯૬૩ ની સાલમાં તેમનાં માતુશ્રી કડવીબાઈ તથા તેમનાં પત્ની નવલબાઈએ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી હતી. આ પ્રસંગે ગામમાં પર) અઠ્ઠાઈઓ થઈ હતી. તે વખતે ચોકમાં મંડપની રચના કરી પુંજા પ્રભાવના ઉત્તમ રીતે કરી હતી. રાત્રે મોટાં મોટાં વાસણે પ્રભાવનામાં અપાતાં હતાં, અને અઠ્ઠાઈ તપ કરનારાઓને બબે વીંટીઓ એક તોલાના આશરેની આપી હતી. અને સંઘ જમાડ્યો હતો જે વખતે રૂ. પ૦૦) ખર્ચાયા હતા.
જામનગરમધે દશેરા ઉપર જીવોનો વધ અટકાવવા વકીલ ચતુરભુજ ગોવંદજીએ મહારાજાશ્રીને અરજ કરતાં ધર્માદા ખાતે અમુક રૂપીયાની માગણી થઈ હતી જે વખતે વકીલજી મુંબાઈ પધારતાં પ્રેમચંદભાઈએ રૂ. ૨૦૦૦) કરી આપ્યા હતા. જે દીવસથી જામનગર ખાતે દશેરા પ્રસંગે મુદલ વધ થત નથી (હાલ કંઈ આપવું પડતું નથી). તે રીતે સંવત ૧૮૬૪ માં જામનગરમાં માછલાની લોધના કંટ્રાકટરને સમજાવી પિતે તથા શેઠ દેવકરણ મુલજી તરફથી બંધ કરાવી હતી. તેજ વર્ષમાં વૈશાખ માસમાં જામનગરના બે જોડીયા મહાલ છે તેના દેરાસરજીની પ્રતિષ્ઠા ફરી કરાવવાનું કામ પોતાને માથે લઈ પ્રતિષ્ઠા કરાવી હતી. જેમાં રૂ. ૩૦૦૦) ખર્ચાયા હતા. (આ વર્ષમાં જામનગરમાં રૂ. ૬૨૦૦૦) ના ખર્ચે એક મોટો બંગલો બંધાવ્યો હતો.)
સંવત ૧૯૬૬ માં તેમની પતી નવલબાઈએ વર્ષીતપની શરૂવાત કરેલી તે સંવત ૧૯૬૭ માં પુરું થતાં મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી સમક્ષ લાલબાગમધ્યે શ્રીસિદ્ધગિરીજીની રચના સાથે અઠ્ઠાઈમહોત્સવ શરૂ કર્યો હતો. ને ખાસ જામનગરની મંડળીને તેડાવી હતી. સાથે આ તપસ્યા કરનાર બાઈઓ ૧૧ હતી તેઓને ત્રણ ત્રણ તોલાના આશરેના છેડા તથા રેશમી કસબી સાડીયો
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવામાં આવી હતી. ન્યાતમાં જરમરના થાળાનું લાંબું કર્યું હતું તથા નોકારસીનું જમણ કર્યું હતું. આ રીતે પોતાની સકમાઈને ઉપગ ધર્મની પ્રભાવના અર્થે કર્યો છે. આ પ્રકારે તેમની ધર્મતરફની પ્રીતિ પ્રશસનીય હોવાથી તેમની તરફથી બીજા સારાં કાર્યોની આશા રખાતી હતી પણ ૩૫ વર્ષની નાની ઉમરે થોડા દીવસની બીમારીમાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે.
તેઓની જીંદગીમાં એક નોંધવા ગ્ય બનાવ એ બન્યો છે કે, નામદાર જામશ્રી વિલાયત તરફ પધારતાં કામચલાઉ પ્રીન્સ હરભમજી વજીરે કોઈ પણ પ્રકારના ગુન્હાની જાહેરાત કે તપાસ કર્યા વિના પોતાના બંગલામાં નજરકેદ રાખ્યા હતા તેમ બધી મીલકત જપ્ત કરી હતી. આ માટે શેઠ દેવકરણ મૂલજીએ પોતે પોતાના ધંધાની દરકાર છોડી, ખર્ચ કરી, ભાઈ પ્રેમચંદને નિર્દોષપણે છોડાવ્યા હતા. તેમની પતી નવલબાઈએ પણ આ સમયે ઘણી હિંમત રાખી પોતાના પતિને છોડાવવા પુષ્કળ પ્રયત્ન કર્યો હતો. અને પશ્ચાત ભાઈ પ્રેમચંદ છુટીને ઘેર આવ્યા ત્યારે છૂટે હાથે ગરિબોને દાન દીધું હતું. ત્યાંના કેદીઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું હતું, તથા જ્ઞાતીભાઈઓને જમાડ્યા હતા. આ વખતે મહારાજા જામસાહેબ મોટા અમલદારો સાથે પધાર્યા હતા. જે વખતે ભાઈ પ્રેમચંદે રૂ. ૨૦૧) ની ભેટ ધરી હતી. તે વખતે મહારાજા જામશ્રી રણજીતસિંહએ પ્રેમચંદ કેશવજીની પલ્લી બાઈ નવલબાઇને રૂ. ૧૦૦૧) ની રકમ સાડલા કમખાના કરીને આપ્યા હતા. ખરેખર આ પ્રસંગ જેમ ભાઈ પ્રેમચંદ માટે નોંધવા યોગ્ય બન્યો છે; તેમ જામશ્રીનું પરદેશ જવું, પ્રેમચંદભાઈનું વગર ગુન્હો જાહેર થયે પકડવું, અને માનસહિત છોડી મુકવું ઉપરથી રૂ. ૧૦૦૧) ની રકમ ભેટ કરવી. આ બીના રાજ્ય માટે પણ નોંધકારક બની છે. આવા પ્રસંગે પણ ભાઈ પ્રેમચંદે ધર્મશ્રદ્ધાબળ રાખ્યું હતું અને ત્યાંથી મુંબઈ આવતાં પ્રથમ શ્રીમહિનાથજી જવાનો અભિગ્રહ રાખ્યો હતો તે પ્રમાણે ત્યાં જઈ દર્શન કરી રૂ. ૫૦૧) ની ભેટ કરી મુંબઈ આવ્યા હતા.
તેઓ પોતાની મિલક્તનો મોટો ભાગ ધર્મકાર્યમાં વાપરવાને જણાવી ગયા છે જેનો સદુપયોગ હવે પછે થયેલો જોવાશે. આટલી હકીકત હમને તેમના સ્નેહીઓ તરફથી મળી છે તે પ્રગટ કરતાં વાંચકોને ભલામણ કરવી યોગ્ય થઈ પડશે કે ગુણાનુરાગપણે દરેકમાંથી સાર ગ્રહણ કરી પોતાની સકમાઈનો સદુપયોગ જૈનધર્મની પ્રભાવના અર્થ કરવો આવશ્યક છે.
» શ્રી શાંતિ રૂ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
walim
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપિત્રક.
લીટી ૧
૧૦
અશુદ્ધિ. ધારીયો. ભગી.
શુદ્ધિ . ધારી. ભંગી.
સી.
= = = = = ૦ ૦ ૦ ૦ ૦ ૪
સરસ્વતિ. ત્રેવીસમાં. હિતા. ખરો.
સરસ્વતી. વીશમા. હતા ?
ખરો ? वृषभनो. હતી ? પણું.
મને.
હતી. પણ. કેટલાં.
જેના
કેટલા, જૈનોના. સૂરિ.
સંવત
સંવત્.
સૂરી. સંવત. સંવત. પાંચમાં. વિચરતા વિહારતા. માનશિક. કૂળ.
પાંચમાંવિચરતા વિચરતા. માનસિક દુળ.
. ૨ ૮ ક. ૨ કે ૩ =
દીવસ. ચકતા. પ્રાત. સાતશે. સ્વામી. સરસ્વતિ. જગત. જગતકર્તા. તેજસ.
દિવસ. ચૂકતા. પ્રતિ. સાતસો. સ્વામિ. સરસ્વતી.
જગત
છે ? હ .
જગકર્તા તૈજસ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ
કર ૪૧
૫૧
(૧૦)
અશુદ્ધિ. સિદ્ધિ. શું? વર્ષ. અધાર. નકકુર, ઈશ્વરી. આધકાર. ઈશ્વરી. માધ્યસ્થ. તિર્યંચ. સમ્યકત્વ.
N.
વર્ષે. આધાર. નકકુર, ઈશ્વરીય. અધિકાર. ઐશ્વરીય. માધ્યશ્ય.
૧
તિર્યચે.
૭૨ ૭૮
સમ્યફરવ.
w
ધર્મ.
છે
ધન. હળ.
છr
ક જ
કરતો.
૧૫
9
કુળ. કરતા. કૂળ. કુળો. કુળમાં. સર્વે.
કૂળો. કૂળમાં. સર્વે. કૂળ. કૂળમાં. અનર્થ.
s
૨૩
કુળમાં
અનર્થ.
0
૮૦
કુળો.
કૂળો.
૩૪ ૨૨
કૂળ.
છે. સ્યાદ્વાદુ. કેટલા. દુઃખનાં.
૪
રુઝ.
સ્યાદ્વાદ, કેટલાં. દુઃખના. કળે છે. બેતાલીશ.
૧૦૦
બેતાલીસ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર.
૧૦૧
૧૦૨
35
',
99
૧૦૪
૧૦૮
33
લીટી.
૯
૧૩
૧
૩૧
૧૮
૫
૧૬
www.kobatirth.org
( ૧૧ )
અશુદ્ધિ.
માધ્યસ્થ.
ફૂળ.
સસલાનું.
વાંચ્છા.
सम्यग.
પદ્મપ્રભુ.
વણિક.
ચાલીસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવશ્ય વાંચો. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી
પ્રગટ થયેલ પુસ્તકો.
શુદ્ધિ.
માસ્થ્ય.
કુળ.
શશલાનું.
વાક્યા.
For Private And Personal Use Only
सम्यग्.
પદ્મપ્રભુ.
વિક્
ચાલીશ.
આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથા વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખશૈલી સમભાવવાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચેછે, ગ્રન્થો અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે.
આવા ઉત્તમ ગ્રન્થો તદ્દન નજીવી કિસ્મતે પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગ્રન્થાક
.
૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા
ભજન સંગ્રહ ભા ૧ લો...(નથી)
૩.
"3
""
૪. સમાધિ શતકમ્
૫. અનુભવ પચ્ચિશી ૬. આત્મપ્રદીપ
( ૧૨ )
પ્રગટ થયેલ ગ્રન્થા.
ર. ભજન સંગ્રહ ભાગ ૨ જો. ...(નથી)
ભાગ ૩ જો
.4.
..
www.kobatirth.org
...
...
...
...
6.0
...
૭. ભજન સંગ્રહ ભાગ ૪ થો.
૮. પરમાત્મદર્શન
૯. પરમાત્મજ્યોતિ ૧૦. તત્ત્વબિંદુ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ ખીજી)... ૧૨. ૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા ૧૪. તીર્થયાત્રાનું વિમાન (નથી)
૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ૧૭. તત્વજ્ઞાનદિપીકા
૧૮. ગહુંલી સંગ્રહ
૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ (ભાગ ૧ લો) (ભાગ ૨ જે)
૨૦.
...
...
000
...
...
...
000
B39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
800
...
...
...
...
કી. રૂ. આ. પાઇ.
ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે. અમદાવાદ–જૈન બોર્ડીંગ—૪. નાગોરી શરાહ, મુંબઈ—મેસર્સ મેઘજી હીરજીની કં. પાયણી.
” શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ઠે. ચંપાગલી,
61718
૦૪-૦
01110
01110
01710
-2-0
૦-૮-૦
૦-૮૦
૦-૧૨-૦
૦-૧૨-૦
૦-૪૦
૦-૧-૦ 01&10
O
-O
.
૬-૦
3-0
01210 ૦૧-૦
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વયં જોતિ પ્રકાશ પદસંગ્રહ અલૌકિક છે સ્વયંતિ , અનુપમ છે સ્વયંતિ ; સનાતન સત્ય છે જતિ, સ્વયં જોતિને જાણી લે. અહો એ દિવ્ય તિથી, હૃદયને તાર સાંધી લે-- ગુરૂગમ જ્ઞાનથી પ્યારા, સ્વયં જોતિને જાણી લે.
જી
સ્વયં જયોતિ પ્રકાશ
રામ માઠનતત્વશી
દિવ્ય દ્રષ્ટિ યાને આત્મસાક્ષાત્કાર
મળવાનું ઠેકાણું સ્વયંતિ તત્ત્વજ્ઞાન મંદિર શાહપુર • કુવાવાળી પિળ • અમદાવાદ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ મુનિશ્રી બુદ્ધિસાગરજી રીત તત્ત્વજ્ઞાન દીપિકા.
जैनतीर्थ नमस्कृत्य-तीर्थोद्धाराय वस्तुतः प्रश्नोत्तर स्वरूपाख्या रच्यते तत्त्वदीपिका ॥१॥
નાનક
શોત્તર પ્રશ્ન-દુનિયામાં ક ધર્મ સત્ય છે? ઉત્તર-દુનિયામાં જૈનધર્મ સત્ય છે? પ્રશ્ન—આપણે કયે ધર્મ ને આપણે કોણ? ઉત્તર–આપણે જૈનધર્મ છે અને આપણે સર્વ જૈન છીએ. પ્રશ્ન-જૈન એટલે શું?
ઉત્તર–જિન ભગવાનના કહ્યા પ્રમાણે જે વર્તે છે તે જૈન કકહેવાય છે.
પ્રશ્ન-જિન-એટલે શું? ઉત્તર–જેણે અષ્ટાદશ દોષને ક્ષય કર્યો છે તે જિન કહેવાય છે.
પ્રશ્ન-જિનભગવંતે દરેક આરામાં કેટલા થાય છે અને તેઓ જગતના લેકેને તારવા શું કરે છે?
ઉત્તર-દરેક ઉત્સપિણી અને અવસદિપણું આરામાં ચોવીશ તીર્થકરો (જિનભગવંતે) થાય છે. અનાદિકાળથી અનંત તીર્થંકરો થયા અને થશે. તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ જીવેને પરમાત્મપદ પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે છે-સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે-અનેક જીવને જન્મ જરા અને મરણના દુઃખબંધનમાંથી મુક્ત કરે છે–તેઓ દુનિયાના સકલ ૫દાર્થોને જાણે છે તેથી તેઓ જે બોલે છે તે સત્ય હેય છે.
પ્રશ્ન-જિન અને તીર્થરમાં કંઈ ફેર હોય છે?
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
ઉત્તર—સામાન્ય કેવલીને જિન હેવામાં આવે છે અને જેણે તીર્થંકર નામ કર્મ, ત્રીજા ભવમાં ખાંધ્યું હાય છે અને જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ચાત્રીશ અતિશયવડે બિરાજમાન હાય છે-અને જે આરવડે બિરાજમાન હેાય છે તેને તીર્થંકર કહે છે-તીર્થંકર પદવીવિના જેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તે જિન કહેવાય છે, સામાન્ય કેવલજ્ઞાની જિનામાં ચેાત્રીશ અતિશય-તથા સમવસરણની રૂદ્ધિ હાતી નથી–કેવલજ્ઞાન કેવલદર્શન આદિશુણાવડે તીર્થંકર (જિનેન્દ્ર ) તથા જિન સરખા હોય છે ફક્ત બાહ્ય ગુણામાં ફેર હાય છે,
પ્રશ્ન—તીર્થંકર ( અરિહંત) અને સિદ્ધમાં શે ફેર છે?
ઉત્તર--તીર્થંકરો શરીર સહિત કેવલજ્ઞાન ધારીયા હાય છે અને તે જગત્માં વિચરે છે-સામાન્ય કેવલીઆ હાય વા તીર્થંકરો હોય પણ શરીર છેડીને જ્યારે મુક્તિમાં જાય છે ત્યારે તે સિત્તે કહેવાય છે— સિદ્ધોને-કર્મ-દેહ-આયુષ્ય-પ્રાણ વગેરે પૌદ્ગલિકપણું કશું હેાતું નથીપુદ્દગલ દ્રવ્યથી બિલકુલ તેઓ ન્યારા હાય છે—–સિદ્ધ ભગવાન્ કર્મથી રહિત છે અને તીર્થંકરોને અઘાતીયાં ચાર ફર્મ લાગેલાં હાય છે.
પ્રશ્ન—સિદ્ધ ભગવાન્ જ્યારે આઠ કર્મથી રહિત હોય છે ત્યારે તેઓને નવકારમાં પહેલા કેમ ગણ્યા નહીં−?
ઉત્તર—અરિહંત ભગવાને સમવસરણમાં બેસી દેશના દેઈ સિદ્ધ ભગવંતાને આળખાવ્યા છે માટે ઉપકારી શ્રીઅરિહંત હોવાથી નવકારમાં તેઓને પ્રથમ ગણ્યા છે-શ્રીઅરિહંત ભગવાનૂ ન હેાત તા સિદ્ધ ભગવાન્ ઓળખાતજ નહીં
પ્રશ્ન—અરિહંતપદ કાણુ પ્રાપ્ત કરી શકે છે?
ઉત્તર—જે મનુષ્યે વીશ સ્થાનકેાની અપૂર્વ ભાવવડે સેવા કરેછે તેઓ અરિહંત પદ પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન-અરિહંત ભગવંતા સમવસરણમાં બેસી શું તત્ત્વ ખતાવતા હશે?
ઉત્તર-મુખ્યતાએ ષદ્ધ ને ગુણુ પર્યાયસહિત જણાવે છે— ષદ્ભવ્યમાં સમાતાં એવાં નવ તત્ત્વને જણાવે છે-અનાદિ કાલથી આત્માની સાથે લાગેલાં આઠ કર્મના નાશ કેવી રીતે કરવા તેના ઉપાયા અતાવે છે–સાધુ અને શ્રાવકના ધર્મ જણાવે છે-સાત નયે અને સપ્ત ભગીથી પ્રત્યેક પદાર્થોનું સ્વરૂપ જણાવે છે—આત્માની પરમાત્મદશા થાય એવા અષ્ટાંગ યોગનું સ્વરૂપ જણાવે છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પ્રશ્ન—આ ચોવીશીમાં છેલ્લા તીર્થંકર કાણુ થઈ ગયા અને તેમની પૂર્વે કયા તીર્થંકર હતા.
ઉત્તર—આ ચેાવીશીમાં છેલ્લા તીર્થંકર શ્રીમહાવીર હતા તે ત્રિશલા ક્ષત્રિયાણી અને સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. તેઓનું જન્મગામ ક્ષત્રિયકુંડ નગર હતું-ત્રેવીસમા તીર્થંકર શ્રીપારવનાથ પછી તે અઢીસે વર્ષ વિત્યાબાદ થયા હતા–
પ્રશ્ન-ભગવાન મહાવીર સ્વામીના સમયમાં બૌદ્ધધર્મ સ્થાપક ગૌતમમ્રુદ્ધ વિદ્યમાન હતા કે ?
ઉત્તર—હા—શ્રીમહાવીરના સમયમાં ગૌતમયુદ્ધ પણ જુદે જુદે ઠેકાણે ઉપદેશ આપી ઘણા મનુષ્યોને પેાતાના ભક્તો બનાવતા હતા અને જુદા ધર્મ સ્થાપન કરતા હતા.
પ્રશ્ન—ગૌતમબુદ્ધ અને મહાવીર કથિત ધર્મ જુદા જુદા છે ત્યારે હાલ કેટલાક લોકો જૈનધર્મ એ બૌદ્ધધર્મના ફાંટા છે એમ કેમ કહે છે-? તેનું શું કારણ?
ઉત્તર—જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ બે જુદા જુદા ધર્મ છે પણ કેટલાક યુરેપિયન વિદ્વાના કે જેએ જૈન સૂત્રોથી અજાણ્યા હતા તેઓએ તથા સ્વામી દયાનન્દસરસ્વતિજીએ પેાતાના લેખમાં જૈન ધર્મ એ ધર્મમાંથી નીકળેલા ફાંટા છે એમ જણાવ્યું હતું. પણ હાલ તે સંબંધી વિદ્વાનેાએ ચર્ચા કરી સાબીત કર્યું છે કે જૈનધર્મ અને ઔધર્મ એ એ ભિન્ન ભિન્ન ધર્મ છે–જૈનાના સિદ્ધાંતા પરિપૂર્ણ વાંચ્યાવિના અન્ય વિદ્વાનાએ ભૂલ કરી હતી. ઔદ્ધના કેટલાક ગ્રન્થામાં ગૌતભજી પાતાના શિષ્યાને કહે છે કે જ્ઞાતપુત્ર મહાવીર ઘણી તપશ્ચર્યાં કરે છે અને તપશ્ચર્યાં વગેરેના મારાથી ભિન્ન ઉપદેશ આપે છે—તે પુરાવા પણ સાબીત કરે છે કે બન્નેના ઉપદેશા ભિન્ન ભિન્ન છે—મહાવીર સ્વામીએ કહેલાં તત્ત્વાને ગૌતમબુદ્ધ માનતા નથી. આકાશ અને પાતાળ જેટલા જૈનધર્મ અને ઔધર્મના તત્ત્વામાં તફાવત છે તેથી જૈનધર્મ અને બૌદ્ધધર્મ એક કહેવાય નહીં-તે સમયમાં શ્રી મહાવીર અને ગૌતમયુદ્ધનાં જુદાં જુદાં ચેામાસાં થએલાં છે અને તે હકીકતને પુરવાર કરનાર ગ્રન્થા હયાત છે માટે જૈનધર્મ એ બૌદ્ધધર્મના ફાંટા કહેવાય નહીં. જૈનધર્મ એ તેનાથી જુદા ધર્મ છે.
પ્રશ્ન—જૈનધર્મ ક્યારથી શરૂ થયાઅને મિથ્યાત્વધર્મ કયારથી
શરૂ થયા.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–જૈનધર્મ, પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ચાલે છે. તેથી તે અનાદિકાલનો છે અને તીર્થકરે પિતે તીર્થ સ્થાપે છે તેની અપેક્ષાએ આદિ છે–આ ચોવીશીમાં પ્રથમ રૂષભદેવ ભગવાન થયાતેઓએ જૈનધર્મ સ્થાપ્યો તે પહેલાંની ચોવીશીઓમાં તે તે વખતના તીર્થકરોએ તીર્ઘની સ્થાપના કરી જૈનધર્મ પ્રસાર્યો હતે-આ ચોવીશીમાં છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી ૨૪૩૭ વર્ષ ઉપર થઈ ગયા. તેઓએ આ ચોવીશીમાં છેલ્લીવાર જૈનધર્મની સ્થાપના કરી છે અને હાલ પણ તેમનું શાસન ચાલે છે. કેટલાક લોકો એમ કહે છે કે-“જૈનધર્મના ચલાવનાર મહાવીર સ્વામી હતા તે પહેલાં જૈનધર્મ ન હેતે” આ પ્રમાણે તેઓનું કહેવું ખોટું છે. કારણ કે મહાવીર સ્વામીના પહેલાં અઢીસે વર્ષ ઉપર ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી કે જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે જૈનધર્મ ચલાવ્યું છે. તે પહેલાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથે જૈનધર્મની સ્થાપના કરી હતી. શ્રીકૃષ્ણ તેમના કાકાના પુત્ર હતા. શ્રીકૃષ્ણ બાવીસમા તીર્થંકર નેમિનાથની આરાધના કરી હતી તેથી તેઓ (શ્રીકૃષ્ણ) આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે. પ્રવાહની અપેક્ષા એ અનંત તીર્થકરે થયા અને થશે તેની અપેક્ષાએ અનાદિ અનન્ત છે અને દરેક તીર્થકરની અપેક્ષાએ આદિ છે. મિથ્યાત્વધર્મ પણ અનાદિકાળથી ચાલે છે અને અનન્તકાળ સુધી ચાલ્યા કરશે-મિથ્યાધર્મના ઉપદેશકેની અપેક્ષાએ મિથ્યાધર્મની આદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે.
પ્રશ્ન-સર્વ તીર્થકરે જુદું જુદું તીર્થ સ્થાપીને ધમ ચલાવે છે ત્યારે તેઓના ધામમાં ભેદ પડતું હશે કે કેમ? જે જે તેની પ્રરૂપણું કરે તેમાં ભેદ પડતો હશે કે કેમ?
ઉત્તર-સર્વ તીર્થકરને કેવલજ્ઞાન હોય છે. કેવલજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન-તેથી ધર્મનું સ્વરૂપ કહેતા વિષેધ આવતો નથી. સર્વ તીર્થકરેને એક સરખું સંપૂર્ણ કેવલજ્ઞાન હોવાથી–તે ચોવીશ તીર્થકરેનું એક સરખું કથન હોય છે. પડદ્રવ્ય તેના ગુણ અને પર્યાય-નવતત્વ ત્રણ ભુવનનું સ્વરૂપ, સાતનય સપ્તભંગી-સંસાર અને મેક્ષ વગેરે તોનું એક સરખું સ્વરૂપ કહ્યું છે અને ભવિષ્યના તીર્થંકરે પણ એકસરખું સ્વરૂપ કહેશે-દ્રવ્યાનુયેગમાં એકસરખું સ્વરૂપ કહેવાય છે. શ્રીરૂષભદેવે જેવું તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેવું જ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે. દરેક તીર્થકરે ચારિત્રના નિયમેને તે તે કાલ સંઘયણુ-બળઆદિની
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ દેખી ફેરફાર કરી શકે છે. શ્રીરૂષભદેવના વખતમાં ચાર મહાવ્રત હતાં અને શ્રી વીરપ્રભુના વખતમાં પંચમહાવ્રત થયાં. સાધુએના ચારિત્રમાં પણ વ્રત તથા નિયમમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે શ્રી મહાવીરસ્વામી મુક્તિ ગયાબાદ તેમની પાટે થનાર આચાર્યોએદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈ ચારિત્રના નિયમોમાં ફેરફાર કરેલ દેખાય છે. પણ તે આચાર્યો તે તે કાલમાં સાધ્ય ચારિત્ર આરાધનધર્મની ઉન્નતિ આદિ નિશાન તે એકસરખું કહે છે. હાલમાં શ્વેતવસ્ત્રથી કેટલાક સાધુઓ જૈનધર્મનું આરાધન કરે છે અને કેટલાક, સમય પ્રમાણે જૈને દ્ધારમાટે અમુક અપેક્ષાએ પીતવસ્ત્ર ધારણ કરી જૈનધર્મ આરાધે છે અને જૈનધર્મોન્નતિ કરે છે, ભિન્ન વસ્ત્ર ધારનાર છતાં બન્નેને જૈનધર્મ આરાધો અને મુક્ત થવું. તથા જૈનધર્મોન્નતિ કરવી ઈત્યાદિ મુખ્ય સાધ્ય લક્ષ્ય છે. તેથી કંઈ પદ્રવ્ય નવતત્વ વગેરે સર્વજ્ઞનાં કહેલાં વચનમાં ફેરફાર જણ નથી. તે પ્રમાણે તીર્થકરોએ કથિત નવતત્વ વગેરે તમાં ફેરફાર થતો નથી. પણ કાલાદિ અપેક્ષાએ ચારિત્રના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અનન્ત તીર્થકરે થયા અને થશે તે સર્વે કેવલ જ્ઞાની હોવાથી તત્ત્વોની પ્રરૂપણામાં ફેરફાર થયું નથી અને થવાનો નથી-કદી ભેદ પડ્યો નથી અને ભવિષ્યમાં ભેદ પડવાને નથી.
પ્રશ્ન–છેલ્લા તીર્થકર મહાવીરસ્વામી થયા–તેમના વખતમાં કેટલા ધર્મ, આ ભારત ભૂમિમાં ચાલતા હતા.
ઉત્તર–શ્રી મહાવીરસ્વામી જમ્યા તે વખતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાને સ્થાપન કરેલ–તીર્થના જૈન સાધુઓ અને સાધ્વીઓ તથા શ્રાવકે અને શ્રાવિકાઓ વિદ્યમાન હતી–પાશ્વનાથના સાધુઓ તથા સાવીઓ ગામેગામ–અને શહેરેશહેર ભમીને ઉપદેશ દેતા હતા– શ્રી મહાવીર ભગવાનની માતા અને પિતા પણ જૈનધર્મ પાળતા હતા– શ્રીપાવૅનાથ ભગવાનની પરંપરાએ થએલ સાધુઓના તે ભક્ત હતા– તે વખતમાં જિનમન્દિર હતાં. જૈનધર્મ તે વખતમાં ભારતભૂમિમાં પ્રસરી રહ્યો હતે-તે વખતમાં વેદધર્મ પણ ચાલતો હત–પણ તે વખતમાં શાંકરમતાનુયાયીઓ-તથા રામાનુજમતાનુયાયીઓ તથા વલ્લભાચાર્યના મતવાળા વૈષ્ણવો નહેતા–તે વખતમાં વેદધર્મ પાળનારાઓ યજ્ઞ કરતા હતા. અને યજ્ઞમાં પશુઓને હોમતા હતા–એમ કેટલાક ઐતિહાસિક ગ્રન્થથી સિદ્ધ થાય છે–તે વખતમાં અન્ય દેશમાં અન્યધર્મ ચાલતા હતા.
પ્રશ્ન–વેદધર્મ ખરો કે જૈનધર્મ ખરે–
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–શકેવલજ્ઞાની તીર્થકરને કથિત જૈનધર્મ ખરે છે–જે કે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના વખતમાં વેદધર્મ ચાલતો હતો તેથી તે કંઈ તીર્થકર પ્રરૂપિત જૈનધર્મની પેઠે સત્ય કરી શકે નહીં– જૈનધર્મમાં જેવું તત્ત્વોનું સ્વરૂપ જોવામાં આવે છે તેવું વેદમાં તત્તનું સ્વરૂપ નથી–જૈનધર્મમાં દરેક પદાર્થોનું સ્વરૂપ સ્યાદ્વાદરૂપે કહેવામાં આવ્યું છે–તેથી તે તે પદાર્થોના જોનાર સર્વજ્ઞ ઠરે છે–ગુરૂગમપૂર્વક જિનોનાં કથિત તત્ત્વોને અભ્યાસ કરવામાં આવે તે જૈનતની સત્યતા સૂર્યની પેઠે પ્રકાશે છે.
પ્રશ્ન-હાલમાં જૈનેની ચૌદ લાખની પ્રાયઃ સંખ્યા છે–અને વેદધર્મ પાળનારાઓની સંખ્યા લગભગ વીશ કરોડના આશરે છેજૈનધર્મ, સત્ય હોય તે જૈનેની સંખ્યા કરેડની હોવી જોઈએ–વીશ કરોડના આશરે તો વેદધર્મ પાળનારાઓ છે તેથી જૈનધમૅની સત્યતાવિશે સમાધાન આપવું જોઈએ.
ઉત્તર–શ્રી મહાવીરસ્વામીના સમય લગભગમાં ચાલીશ કરોડ લગભગ જૈનોની સંખ્યા હતી. અને તે વખતમાં અઢાર દેશના રાજાઓ ઉપરાંત ઘણુ રાજાઓ જૈનધર્મ પાળનારા હતા–તે વખતમાં વેદધર્મ માનનારાઓની સંખ્યા ઘણીજ ચેડી હતી–પાછળથી શંકરાચાર્યોના સમયમાં વેદધર્મ માનનારાઓનું જોર વધવાથી વેદધર્મ માનનારાઓની સંખ્યામાં વધારો થતાં થતાં હાલમાં વીશ કરેડ લગભગની સંખ્યા પ્રાયઃ–દેખાય છે-બૌદ્ધધર્મ માનનારાઓની સંખ્યા ૪૮ અડતાલીશ કરોડ લગભગની છે તેથી વિશેષ સંખ્યા ઉપરથી જ ખરા ધર્મનું અનુમાન કરવામાં આવે તો બૌદ્ધોના ધર્મની સત્યતા ઠરી શકે પણ તેમ તે માનવામાં આવતું નથી-ખ્રિસ્તીધર્મ માનનારા અને મોહોમેદેનેની સંખ્યા પણ કરેના પ્રમાણમાં છે તેથી તેઓના ધર્મની સત્યતા પણ માનવી જોઈએ, પણ તેમ નથી–તેથી એવા અનુમાન ઉપર ન આવવું કે જે ધર્મ માનનારની સંખ્યા વિશેષ હેય તેઓને ધર્મ ખરે હોય? આના કરતાં અનાર્યોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે તેથી અનાર્યોને ધર્મ ખરે છે એમ અનાવિના અન્ય કાણું કહી શકે? એમ. એ. કરતાં પહેલી ચોપડીનો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી મોટી છે તેથી પહેલી ચોપડીવાળાની માન્યતા ખરી અને–એમએ-ઉપાધિવાળાની માન્યતા ખેટી એમ કહી શકાય જ નહિ–સુવર્ણ કરતાં પત્થરા અને લેટું ઘણું પ્રમાણમાં છે– માછલાં કરતાં મનુષ્ય બહુ થોડાં છે તેથી કંઈ બહુ પ્રમાણમાં જેઓની સંખ્યા હોય તે ખરા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એમ કહી શકાતું નથી–સત્ય વક્તાઓના કરતાં અસત્ય બોલનાર ઓની સંખ્યા કરડે ઘણું વિશેષ છે–સાયન્સ પ્રોફેસરેની સંખ્યા કરતાં અસાયન્સવાળાઓની સંખ્યા કરેડ ઘણું છે–તેથી સાયન્સવિદ્યાશૂન્ય મનુષ્યનું કહેવું શું સત્ય ઠરી રાકે, અલબત ન ઠરી શકે, તે પ્રમાણે જૈનધર્મ માનનારાઓની ચૌદ લાખની સંખ્યા છે અને વેદધર્મ માનનારાઓની સંખ્યા વીશ કરોડ લગભગની હોય તો પણ તેઓને ધર્મ સત્ય ઠરી શકે નહીં–જે ધર્મને પ્રરૂપનાર સર્વજ્ઞ અને રાગદ્વેષથી રહિત હોય છે તે ધર્મ સત્ય કરી શકે છે–જૈનધર્મના પ્રરૂપનાર છેલ્લા તીર્થકર મહાવીરસ્વામી-રાગદ્વેષરહિત અને કેવલજ્ઞાની હતા તેથી મહાવીર પ્રભુને કથિત જૈનધર્મ સત્ય ઠરે છે–શ્રી મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ વગેરે ગણધરે હતા–તેથી તેઓએ મહાવીર પ્રભુનાં વચનને સૂત્રરૂપે ગુંચ્યાં અને તેઓના શિષ્યોની પરંપરાએ હાલ પણ પિસ્તાલીશ આગમ તરીકે (અમુક સંખ્યાને ઘટાડે થતાં છતાં પણ) વિદ્યમાન છે માટે તે સૂત્રોઆદિના આધારે જૈનધર્મ સત્ય ઠરે છે.
પ્રશ્ન-જૈનધર્મની પ્રાચીનતામાં કંઈ પ્રમાણ છે...?
ઉત્તર–શ્રી કલ્પસૂત્રના આધારે જૈનધર્મના સ્થાપનાર ચોવીશ તીર્થકરે છે અને તેમાં પ્રથમ તીર્થકર શ્રીરૂષભદેવ અમુક સાગરેપમ વર્ષ પહેલાં થયા છે. અર્થાત્ શ્રીરૂષભદેવ ભગવાનને થયાં અસંખ્ય વર્ષો વીતી ગયાં છે માટે જૈનધર્મની સવે ધમૅકરતાં વિશેષ પ્રાચીનતા સિદ્ધ થાય છે શ્રીસુવિધિનાથ અને શીતળનાથ તીર્થંકરના મધ્યસમચમાં કેટલાકે બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી છે–અને હાલ તેમાં અનેક ભેદ જોવામાં આવે છે–જૈનધર્મમાં સાધુઓને બ્રાહ્મણ-માનશ્રમણ વગેરે કહેવામાં આવે છે–અન્યધર્મમાં યોગવાશિષ્ટ નામને અન્ય છે તેના આધારે પણ જૈનધર્મની પ્રાચીનતા જોવામાં આવે છેવેદઉપર નિરૂક્ત રચનાર યાસ્કાચાર્ય હતા–તે યાસ્કાચાર્ય શ્રીશાકટાયન વ્યાકરણના પ્રયોગો આપે છે. શાકટાયન જૈન હતા–તેથી પણ સિદ્ધ થાય છે કે થારના પહેલાં પણ જૈનધર્મ હત–વેદના બ્રાહ્મણભાગ વગેરેમાં અરિષ્ટનેમિ તથા વૃષભ એમ બાવીશમા તથા પહેલા તીર્થકરનું નામ આવે છે-તેથી પણ સિદ્ધ થાય છે કે–વેદોની રચના પહેલાં જૈનધર્મ હતું અને તેથીજ અરિનિ અને વૃષભ આદિ તીર્થકરેનાં નામ જોવામાં આવે છે. શબ્દના અનેક અર્થ છે તેથી અિિા અને રૂપમને કેઈ અન્ય અર્થ કહે તોપણું રૂઢાર્થને ફેરવી નાખવાથી કંઈ ખરે અર્થ છુપાત નથી–બ્રહ્મસૂત્ર કે જેના ઉપર શંકર-રામાનુજ–વલભાચાર્ય,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે આચાર્યોએ એક બીજાનું ખંડન કરી પોતપોતાના મતને અનુસરી ટીકાઓ રચી છે તેમાં પણ માસિન એ સૂત્રથી એક પદાર્થમાં તિરાડ અને નારિ ઘટતા નથી એમ પ્રતિપાદન કરી જેનેના અતિરિવાજ NEષનું ખંડન કરવા ફાંફાં માર્યા છે તેથી પણ સિદ્ધ થાય છે કે બ્રહ્મસૂત્ર રચનાર રૂષિના વખતમાં પણ જૈનેના સ્યાદ્વાદવાદનું ઘણું જોર હતું–શ્રીમથુરાની ટેકરી ખોદતાં લોર્ડ કનીંગહામના સમયમાં જૈનેનું પ્રાચીન મન્દિર નીકળ્યું છે તે પર લખેલા લેખના આધારે પણ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે-યુરોપિયન પંડિત મોક્ષ મુલર કહે છે કે વેદધર્મના સૂત્રોની રચનાને કાળ લગભગ ત્રણ હજાર વર્ષને લાગે છે-ઈત્યાદિ વાતો જેવી હોય તો શ્રી વિધાનસૂરીશ્વર ગ્રન્થા જેવા, આ ઉપરથી પણ વેદધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન હતું એમ સિદ્ધ થાય છે–એક વખત દ્વારિકા-વલ્લભી રાજગૃહી વૈરાટ નગરત્રંબાવતી–દિલ્લી વગેરે નગરીઓમાં લાખે, કોડે મનુષ્યની વસતિ હતી અને તે વખતે તે નગરીઓની ઝાહેઝલાલી જુદા જ પ્રકારની હતી. અને હાલ તે તેનાં નામમાત્ર રહ્યાં છે. ખંડેર જેવી દેખાય છે તેમ એક વખત જૈનધર્મની ઝાહેઝલાલી દેશ વિદેશમાં પ્રસરી રહી હતી. તે વખતમાં ચારે પ્રકારની વર્ણ જૈનધર્મ પાળતી હતી. હાલ તેજ જૈનધર્મને વિસ્તાર જૂન થઈ ગયા છે-ચારે વર્ણમાં જૈનધર્મ રહ્યો નથી–સર્વ વસ્તુઓનો ઉત્પાદ વ્યય થયા કરે છે. દરિયામાં પણ ભરતી ઓટથી વૃદ્ધિ હાનિ દેખાયા કરે છે પ્રાચીન એવા જૈનધર્મને એક વખત વિશેષ પ્રકાશ દેખવામાં આવશે. બાર વાગ્યા પછી એક વાગે છે–જેને એક વાગ્યો છે તેના પાછા બાર વાગશે–જે ધર્મ સૂર્ય જે પ્રકાશી હતો તે હાલ અંધકારમાં આવી ગયો છે પણ પુનઃ તે સૂર્યના જેવો પ્રકાશી થવાનેરા માં-દેશે માં-ધર્મોમાં–બળમાં આ પ્રમાણે ચડતી પડતી થયા કરે છે–જૈનેનાં ઘણું સૂત્રોથી જૈનધર્મની પ્રાચીનતાની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન–પ્રાચીન કાળમાં ચાર વર્ષે શું જૈનધર્મ પાળતી હતી.
ઉત્તર–હા-ચારે વણે જૈનધર્મ પાળતી હતી—ગમે તે વર્ણ જૈનધર્મ માની શકે છે અને પાળી શકે છે–જૈનધમેમાં નાતજાતને ભેદ નથી–જૈનધર્મએ આત્માનો ધર્મ છે. દરેક વર્ગના મનુષ્યમાં આત્માઆ રહ્યા છે-તેથી દરેકના આત્માની ઉન્નતિમાં દરેક વર્ષે જૈન ધર્મ પાળવો જોઈએ–શ્રી મહાવીરસ્વામીના વખતમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી–મેતાર્યમુનિ ચંડાલના કૂળમાં ઉત્પન્ન થયા હતા. અને
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
દૈવયોગે શ્રેણિકરાજાની કન્યા પરણ્યા હતા. અન્ને સંસાર છેડી સાધુ થયા આદ્રકુમાર-મ્લેચ્છ-યવન-હતા. આદ્ર (અરબસ્તાન પ્રાયઃ ) દેશ કે જે અનાર્ય કહેવાય છે તેમાં જન્મ્યા હતા. તે આર્ય દેશમાં આવ્યા હતા. અને દીક્ષા અંગીકાર કરી હતી—ગૌતમાદિ બ્રાહ્મણાએ જૈનધર્મ અંગીકાર કર્યા હતા. જમાલી વગેરે ક્ષત્રિઓએ (રાજપુત્રોએ રજપુ તાએ) શ્રી વીર્ પ્રભુપાસે દીક્ષા અંગીકાર કરી હતી—સંખ પુષ્ડલી વગેરે ઘણા વિણુકા શ્રીવીરપ્રભુના શ્રાવક અન્યા હતા. એમ ચારેવણો જૈનધર્મ પાળતી હતી.
પ્રશ્ન—શ્રીમહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા-ઇન્દ્રો દેવતાઓ વગેરે પણ તેમને માનતા પૂજતા હતા. ત્યારે તે વખતમાં આખી દુનિયા કેમ જૈન થઈ ગઈ નહીં.
ઉત્તર-અનંત પુણ્યની રાશિ ઉદયમાં આવે ત્યારે જૈનધર્મની શ્રદ્ધા થાય છે. તેના કરતાં પણ અનંત પુણ્યાયે શ્રાવકનાં વ્રત અંગીકાર કરી શકાય છે. તેના કરતાં પણ અનંત પુણ્યાય થયે છતે સાધુપણુ પ્રાપ્ત કરી શકાય છે-અલ્પ પુણ્યવતા કંઈ જૈનધર્મ પામી શકતા નથી-સૂર્ય ઉદય છતાં પણ વડે સૂર્યને દેખી શકતા નથી– તેમ શ્રીમહાવીર સ્વામી સર્વજ્ઞ (કેવલ જ્ઞાની) છતાં પણ સર્વ જીવેાનાં પુણ્ય તથા પરિણામની ધારા એક સરખી નહીં હૈાવાને લીધે આખી દુનિયાના મનુષ્યા જૈના થયા નહીં—પંચ કારણયાગે કાર્યની સિદ્ધિ થાય છે-કાલ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ આ પાંચ કારણેાવડે કાર્યની સિદ્ધિ જ્યાં ત્યાં દેખવામાં આવે છે–જે જીવાને શ્રીમહાવીર પ્રભુના વખતમાં પંચ કારણેાના સમુદાય મળ્યા હતા તે જૈન ધર્મ પામ્યા હતા. અને જે જીવાને પંચકારાના સંયોગ મળ્યો નહેાતા તે જૈનધર્મ પામ્યા ન હેાતા શ્રીમહાવીર પ્રભુ સર્વે જીવાને તારવામાટે ઉપદેશ આપતા હતા. જેઓએ ચાગ્યતા પામી હતી તેઓ જેને
અન્યા હતા.
પ્રશ્ન-શ્રીમહાવીર સ્વામીએ જૈનાને કયા કયા વિભાગમાં વહેંચી
નાખ્યા હતા.
ઉત્તર-શ્રીમહાવીર પ્રભુએ સાધુ-સાની–શ્રાવક અને શ્રાવિકા એ ચાર વિભાગ, નાના પાડ્યા હતા અનંત તીર્થંકરો થયા અને થશે તે સર્વે સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘ (તીર્થ )ની સ્થાપના કરી અને કરશે-જેઆને સર્વ વિરતિપણાના લાભ નથી તેએ ગૃહસ્થાવાસમાં રહી શ્રાવકનાં દેશથકી વ્રત અંગીકાર કરેછે-જેઓને દેવિરતપણાના પણ લાભ નથી તે સમ્યકત્વ અંગીકાર કરેછે
૨.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) તેઓ ભક્તિ-પૂજા–પ્રભાવના વગેરે માં દેવતાઓની પેઠે સારો ભાગ લેઈ યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે–જેઓ સર્વ વિરતિપણું અંગીકાર કરવાને યોગ્ય હોય છે–તેઓ સર્વ વિરતિપણું અંગીકાર કરે છે અને સમ્યકત્વ સહિત પંચમહાવ્રત પાળે છે–પુરૂષને સાધુઓ (શ્રમ) કહેવામાં આવે છે અને સ્ત્રિને દીક્ષા લીધા પછી સાવીએ (શ્રમણુઓ) કહેવામાં આવે છે–સદાકાળ આ ચાર વિભાગમાં જૈને થયા–થાય છે અને થશે–આ ચતુર્વિધ સંઘરૂપ મહાવીર પ્રભુનું તીર્થ છેલ્લા દુષ્પસહસૂરિ પર્યત ચાલશે–ગૃહસ્થાવાસમાં રહેલા શ્રાવકે અને શ્રાવિકાઓસાધુઓ તથા સાધ્વીઓની ભક્તિ કરે છે–સાધુઓ અને સાધ્વીઓ અનેક ભાષાઢારા ધર્મતને અભ્યાસ કરીને ગામેગામ-દેશદેશ ફરી જૈનતાનો ઉપદેશ આપે છે.
પ્રશ્ન–પૂર્વોક્ત ચતુર્વિધ સંઘમાં કેની મહત્તા વિશેષ ગણુતી હશે.
ઉત્તર-ચતુર્વિધ સંઘમાં સાધુવર્ગની વિશેષ મહત્તા ગણ્ય છેસાધુઓ કરતાં સાધ્વીઓને ઉતરતો દરજજો છે–સાવીઓ કરતાં શ્રાવક વર્ગનો નીચો દરજો, વ્રતની અપેક્ષાએ છે-શ્રાવકે કરતાં શ્રાવિકા વર્ગને નીચો દરજે છે–તેથી સાધુ-સાધી શ્રાવક અને શ્રાવિકા એ પ્રમાણે તીર્થની અનુક્રમ વ્યવસ્થા સમજી લેવી—ગૃહાવાસ કરતાં ત્યાગાવસ્થા અનતગણું ઉત્તમ સૂત્રોમાં કહી છે–મેરૂપર્વત અને સર્ષનો દાણે-સમુદ્ર અને સરોવરમાં જેટલું અંતર છે તેટલું સાધુવર્ગ અને શ્રાવકવર્ગમાં અંતર છે–સાધુપણુમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની સાધના વિશેષતઃ થાય છે. અને સદુપદેશતઃ અનેક જીવોને જૈન બનાવી શકાય છે–સાધુવર્ગમાંથી જ આચાર્ય અને ઉપાધ્યાય થઈ શકે છે–જૈન શાસનના મુખ્ય પ્રવર્તક સાધુઓ હોય છે એક સાધુ પિતાની સંપૂર્ણ જંદગીનો ભોગ આપી જીવે ત્યાંસુધી ચારિત્રની આરાધના કરે છે અને સદપદેશવડે ઘણુ મનુષ્યોને જૈન બનાવી શકે છે–અનાને પણ દારૂમાંસનો ત્યાગ કરાવી શકે છે–કંચન અને કામિનીના ત્યાગી હોવાથી નિઃસ્પૃહપણે વિચારે છે તેથી તેઓના ઉત્તમ જીવનની છાપ મનુષ્યોના હૃદયમાં પડે છે-સાધુઓની-મન-વાણું અને કાયાની પ્રવૃત્તિ ખરેખર જૈનધર્મની ઉન્નતિ માટે વપરાય છે માટે-ગૃહાવાસ કરતાં ત્યાગાવસ્થા ઉત્તમ ગણાય છે–વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીનો પૂર્ણ અભ્યાસ કરી જે સાધુઓ થાય છે અને સાધ્વીઓ થાય છે. તેઓ જૈનધર્મનો સારી રીતે ફેલાવો કરી શકે છે. અને બીજાઓ પિતાનું ચારિત્ર પાળી શકે છે–પણ વિદ્વાન સાધુઓ જેટલે તેઓ અન્યોને ઉપકાર કરી શકતા નથી-અનંત તીર્થંકર થયા અને થશે તેઓએ ગૃહાવાસ છોડીને
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પ્રથમ સાધુપણું અંગીકાર કર્યું છે અને કરશે–ત્રણ જ્ઞાનના સ્વામી તીર્થકરો પણ ત્યાગી બને છે માટે ચતુર્વિધ સંઘમાં ત્યાગી એવા સાધુવર્ગની વિશેષ મહત્તા ગણાય છે.
પ્રશ્ન–જૈનધર્મનાં સૂત્રો હાલ કેટલાં છે અને ગ્રન્થ કેટલાં છે?
ઉત્તર–જૈનધર્મના હાલ પિસ્તાલીશ આગમ (સૂત્રો) કહેવાય છેસ્થાનકવાસી જૈને ૩૨ આગમ માને છે–દિગંબર જૈને જૈનપુરાણે તથા તત્ત્વાર્થ સૂત્ર વગેરે માને છે–જૈનોની ઘણું ગ્રન્થ છે. હાલમાં તૈનામઈદ બહાર પડ્યું છે તે વિના પણ ઘણું ગ્રન્થ છે. સિકંદર બાદશાહના વખતમાં ઘણું જૈન પુસ્તકનો નાશ થયે–કારણકે તે વખતે તેના હાથમાં ઘણું પુસ્તકો આવ્યાં હતાં–બીજા પણ બાદશાહએ જેનાં ઘણાં પુસ્તકે બાળી નાખ્યાં–વલ્લભીતરફ પણ જલમાર્ગ હિંદુસ્થાન ઉપર સ્વારીઓ થઈ છે અને તેમાં પણ જૈનોનાં ઘણાં પુસ્તકનો નાશ થા–કેટલાંક પુસ્તકનો ઉદ્ધઈ વગેરે જંતુઓએ નાશ
-કેટલાંક પુસ્તકો નેપાલ વગેરે તરફ સંરક્ષણ માટે આર્ય રાજાઓ તરફ મોકલી આપવામાં આવ્યાં હતાં-ભદ્રબાહુ અને સ્થૂલીભદ્ર જેવા રામર્થ ચતુર્દશ પૂર્વધારી વિદ્વાને નેપાલમાં રહ્યા હતા. ભદ્રબાહુ સ્વામી નેપાલમાં મહા પ્રાણાયામની ક્રિયાનો અભ્યાસ કરતા હતા–તે ઉપરથી યોગનાં પુસ્તક પણ જૈનોમાં ઘણુ હતાં એમ સિદ્ધ થાય છે–નેપાલના રાજાની લાયબ્રેરીમાં ઘણું પુસ્તકે તાડપત્ર વગેરેનાં હતાં–હાલમાં ત્યાંના રાજાએ બેલાખ પુસ્તકને મોટો સંગ્રહ હતા તેને ઈગ્લાંડની લાયબ્રેરીમાં આપે–તેમાં જૈનેનાં પુસ્તક હશે. પાટણ, ખંભાત, જેસલમેર વગેરે ઠેકાણે હાલ જૈના ભંડાર છે. બધાં પુસ્તકનું લીષ્ટ જોઈએ તેવું હવે થશે એમ લાગે છે.
પ્રશ્ન–જૈનધર્મના પુસ્તકો લખાવવાને રીવાજ ક્યારથી શરૂ થ-કેટલાક કહે છે કે વીરભગવાન્ પછી ૮૮૦ થયા બાદ પુસ્તકે લખાયાં—? માટે ખરી વાત કઈ માનવી?
ઉત્તર–જૈનધર્મનાં પુસ્તકે ઘણું વર્ષથી લખાતાં આવ્યાં છે-વીરસંવત-નવસે એશી વર્ષપૂર્વે પણ ઘણું ગ્રન્થ લખાયાના દાખલાઓ માલુમ પડે છે-શ્રીહરિભદ્રસૂરી–વીર સંવત એક હજારની સાલમાં થયા છે. તેઓએ મહાનિશીથ સૂત્રનો ઉદ્ધાર કર્યો એમ જણાવે છે તેઓ લખે છે કે-મહાનિશીથ પુસ્તકનો ઘણે ખરે ભાગ ઉદ્દેઇ ખાઈ ગઈ તેથી જેટલું મળ્યું તેટલું ભેગું કરી આલાવાને ઉદ્ધાર કર્યો છે. શ્રીહરિભદ્રસૂરિ વિક્રમ સંવત પર લગભગમાં વિદ્યમાન હતા–તે વખતમાં તાડપત્ર ઉપર લખવાનું પ્રાયઃ કામ ચાલતું હતું. તેથી મહાનિ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીથ તાડપત્ર ઉપર લખાયાને કાળ વિચારીએ તે લગભગ હજારવર્ષ થવાં જોઈએ તાડપત્રની પ્રતિ હજાર વર્ષ થયાવિના ઘણી જૂની થઈ શકે નહિ તે ઉપરથી પણું અનુમાન પુરા મળે છે કે શ્રી વીર પ્રભુનાં વખત લગભગમાં પુસ્તકો લખાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવી જોઈએ, તેમના લગભગમાં મલ્લવાદી થયા છે. તેઓએ જૂના ભંડારમાંથી દ્વાદશસાર નયચક્ર નામનું પુસ્તક વાંચ્યું-ઈત્યાદિ વાત આવે છે અને એક ભંડાર સાવીના તાબામાં હતા ઈત્યાદિ વૃત્તાંત પણ પહેલાંના વખતમાં અર્થાત્ વિક્રમ સંવત પાંચમાં સૈકાની પહેલાં જૈનપુસ્તક લખાતાં હતાં એમ પુરવાર કરી આપે છે–જૈનના શાકટાયન નામના મુનિએ શાકટાયન નામનું વ્યાકરણ બનાવ્યું છે અને તે વ્યાકરણ બહુ પ્રાચીન ગણાય છે. તેને અભ્યાસ અન્યધર્મવાળાઓ પણ કરતા હતા. તેથી તે લખાયાવિના અભ્યાસ બની શકે નહીં. યાસ્કાચાર્ય વેદ ઉપર નિરૂક્ત રચતાં શાકટાયન વ્યાકરણનું પ્રમાણ આપ્યું છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જેનેના ગ્રન્થ શ્રી મહાવીર સ્વામી પહેલાં પણ લખાવાનો રીવાજ હતો—એક પુરા શ્રીસિદ્ધસેન દિવાકરના ચરિત્રથી આપવામાં આવે છે–શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાના સમયમાં થયા હતા. શ્રીવીરપ્રભુ પશ્ચાત્ ૪૭૦ ચારસે સિત્તેર વર્ષ લગભગમાં થયા હતા. સિદ્ધસેનસૂરિ વિચરતા વિહારતા એક વખત ચિત્રકૂટ (હાલના ચિત્તોડ)માં આવ્યા હતા. તેમણે એક જિનમન્દિરને થાંભલે જે તેથી તેમણે ઘણી ઔષધિને મેળવી થાંભલાને લેપકર્યો કે તે તુર્ત કમલના દડાની પેઠે ઉઘડી ગયે તેમાં ચમત્કારિ પુસ્તક જેવામાં આવ્યું. તેમાંથી એક પાનું આકઊં વાંચ્યું તેમાંથી ત્રણ વિદ્યાએ મળી. બીજું પાનું વાંચવા જતાં દેવતાએ અટકાવ્યા અને કહ્યું કે બસ તેમના દેખતાં થાંભલે બંધ થઈ ગયે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે-ચિત્રકૂટના મન્દિરના થાંભલામાં તે વખતે પૂર્વે સાતસે આઠસે હજાર લગભગ વર્ષનું લખાયેલું પુસ્તક હોય એમ અનુમાન થાય છે તે પુસ્તક પાંચસે વર્ષપૂર્વે લખાયું એમ અનુમાન કરીએ તો શ્રીવીરપ્રભુને સમય જણાય છે. સાતસેવર્ષ પહેલાં લખાયું એમ અનુમાન કરીએ તે શ્રી પાર્શ્વનાથ સ્વામીના સમયમાં લખાયું હોય એમ સિદ્ધ થાય છે–તે પુસ્તક હજાર વર્ષપૂર્વે લખાયું એમ અનુમાન કરીએ તો શ્રી પાર્શ્વનાથ ભગવાનના પહેલાને સમય સિદ્ધ થાય છે. પણ તે મન્દિર પાર્શ્વનાથનું હોય એમ સંભવ થાય છે. આપરથી પણ સિદ્ધ થાય છે કે જૈનેનાં પુસતકે ઘણું પ્રાચીન સમયથી લખાતાં આવ્યાં છે-સિકંદરાબાદશાહના વખતમાં જે જૈન પુસ્તકે હશે તે તાડપત્ર ઉપર હશે અને તે શ્રી મહાવીરસ્વા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) મીના પૂર્વે પણ લખાયાં હોય એમ કેમ ન કહેવાય; શ્રી વીરપ્રભુના સમય લગભગમાં ચાલીશ કરોડ મનુષ્ય જૈન હતા. જ્યારે એમ હતું ત્યારે જૈન પુસ્તક પણ ઘણુ પ્રમાણમાં લખાયાને પ્રવાહ હતો એમ કેમ ન કહેવાય; દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના વખતમાં ઉથલપાથલ વગેરેથી બચેલાં સૂત્રો વગેરેને ઉદ્ધાર કરી નવેસરથી લખાયાં હોય એમ અનુમાન થાય છે.
પ્રશ્ન—જેનેના ગ્રામાં કઈ કઈ બાબતોનું વિવેચન કર્યું હોય છે;
ઉત્તર–મુખ્યત્વે સૂત્રો તથા ગ્રન્થોમાં દ્રવ્યાનુયેગ-ગણિતાનુયોગ ચરણકરણનુગ અને ધર્મકથાનુગ આ ચાર અનુગનું વિવેચન છે અને તેમાં જીવ, અજીવ, પુણ્ય–પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવ તત્ત્વની પ્રરૂપણું હોય છે–પરમાત્મા, આત્મા, કર્મ જગત્ અને સાયન્સવિદ્યા વગેરે ઘણી બાબતોને તેમાં સમાવેશ થાય છે. દેવ ગુરૂ અને ધર્મનું સારી રીતે વર્ણન કરેલું છે–પૃથ્વી-જલ–અગ્નિ વાયુ અને આકાશ વગેરેનું સારી રીતે વર્ણન કરેલું હોય છે, જગતું, ઈશ્વરે વગેરે પદાર્થો અનાદિકાળના છે એવું તેમાં સારી રીતે પ્રતિપાદન કર્યું છે-શ્રી સર્વ જે જે દેખ્યું તેનું વર્ણન જેવું હોય તે જૈન ગ્રન્થમાં સારી રીતે મળી શકે છે.
પ્રશ્ન-આખી દુનિયામાં ધર્મપુસ્તકની વિશેષ સંખ્યા કયા ધર્મમાં વિશેષ હશે ?
ઉત્તર-પ્રાયઃ જૈન ધર્મના પ્રત્યે સર્વ ધર્મકરતાં વિશેષ સંખ્યામાં છે તેનાથી ઉતરતાં બૌદ્ધધર્મનાં પુસ્તકે છે, અને તેનાથી ઉતરતાં વેદધર્મવાળાનાં, પશ્ચાત્ મુસલમાન અને પ્રીતિનાં ધર્મપુસ્તકે છેજૈનેના લાખે પુસ્તકોનો નાશ થએલ ઇતિહાસથી સાબીત થાય છે. મુસલમાનોએ ધર્મઝનુનથી જૈનોનાં ઘણાં મન્દિર તેડી નાંખ્યાં અને તેઓની મસીદો પણ બનાવી-જૈનોના ઘણું જ્ઞાનભંડાર બાળીને ભસ્મ કરી નાંખ્યા–મુસલમાનોએ પુસ્તકે બાળીને તેના વડે છછ માસપર્યત રાઈ કરી તેમાં જૈનોના પુસ્તકોને ઘણે ભાગ બળીને ભસ્મીભૂત થઈ ગયે-હાય કેટલી બધી અફસોસની વાત-ઘણું ખરાં પુસ્તકે ગુપ્ત ભંડારમાં ભયના લીધે નહીં કાઢવાથી સડી ગયાં-ઘણું પુસ્તકો ઉઈના ભંગ થઈ પડ્યાં.
પ્રશ્ન–અન્ય ધર્મવાળાઓ કહે છે કે જેને તે ફક્ત કીડી કુંથુઆ વગેરે નાના જીવની દયા કરનારા છે. અને તે બીકણું હોય છે-જૈનેનું જોર વધવાથી લેકે દયાના લીધે બાયલા બની ગયા. અને તેથી રાજા
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
આ પણ દાધર્મ પાળવાથી શૂરાતન હીન થઈ ગયા. શું આ વાત ખરી છે?
ઉત્તર-જિન-એટલે જીતનાર અને જીતનારના પગલે ચાલનારને જેના કહેવાય છે—જય મેળવવેા એજ જૈનાનું મુખ્ય કર્તવ્ય છે. દરેક સારી આમતેમાં વિશ્નોને જીતીને આગળ ચાલવું-અનેક કુધર્મોના વિચારોના નાશ કરી જય મેળવવા—સત્યધર્મના તન-મન અને ધનથી પ્રકાશ કરી જગત્માં જય મેળવવે આલસ પ્રમાદ-કલેશ કુસંપ અજ્ઞાન મૈથુન ઈચ્છા-વગેરેના નાશ કરી જય મેળવવાનહંસા જૂઠ ચારી વ્યભિચાર આદિ દોષોને નાશ કરી જય મેળવવા—શારીરિક શક્તિ વાચિક શક્તિ અને માનશિક શક્તિને ખીલવી આત્માની શક્તિયેા મેળવવા પ્રયત્ન કરવા ક્રોધ માન માયા અને લાભને જીતી જય મેળવવા અનેક પ્રકારની ક્ષુદ્રવાસનાઓને જીતીને જય મેળવવા-ધર્મના ફેલાવા કરવા માટે તનમન અને ધનથી પ્રયત્ન કરવા અને હજારો વિશ્નો કે જે સામાં ઉભાં હોય તેને પણ જીતી જય મેળવવેા, જૈનધર્મના સિદ્ધાંતાના જગમાં ફેલાવેા કરી જય મેળવવા કર્મના નાશ કરવા ઉદ્યમ કરવા– શ્રાવક અને સાધુના ધર્મપ્રમાણે જૈનધર્મની આરાધના કરી કર્મ રાજીઆપર જય મેળવવા. ઈત્યાદિ જૈનેન્નતિમાં જે ખરા અંતઃકરણથી આત્મભાગ આપી પ્રયત કરે છે તે ખરેખરા જૈને કહેવાય છે. એવા જેના કદાપિકાળે આયલા હાયજ નહીં-જૈના પશુ પંખી મનુષ્યા કીડી વૃક્ષ વગેરે સર્વે જીવેાનું રક્ષણ કરવા તત્પર રહે છે—હજારો મનુષ્યને અન્નાદિથી પાષે છે-પશુ અને પંખીઓની પણ પાંજરાપોળ વગેરે કરી દયા પાળે છે-કીડી તથા વૃો વગેરેનું પણ રક્ષણ કરવા દયાના વિચારે કરે છે–જીવાને મારી નાખવા એનું નામ શ્રાતન કહેવાય નહીં–દયાના વિચારોથી લડાઇઓ શાન્ત પડે છે અને આખી દુનિયામાં શાંતિ ફેલાય છે. જૈનગ્રહસ્થા કે જે રાજાઓ વગેરે હેાય છે તે ખાસકારપડે યુદ્ધાદિક પણ કરે છે–સંપ્રતિ કુમારપાળ વસ્તુપાળ અને તેજપાલે ખાસકારણે લડાઈના મેદાનમાં પોતાનું શૂરવીરપણું દેખાડી આપ્યું છે— શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ-ભરતચક્રવર્ત-રામચંદ્ર-રાવણ-પાંડવા-૨પ્રદ્યોતન ઉદાયી વગેરે જૈન રાજા હતા તેઓનાં ચરિત્રો જોશે તે માલુમ પડશે કે જૈને બહાદૂર હતા—પૃથ્વીનું રક્ષણ કરવું, સર્વ જીવા ની દયા કરવી એ ગૃહસ્થ જૈનાનું કર્તવ્ય છે. ગૃહસ્થ જૈને દેશથકી દયાના પાળનાર હોય છે અને સાધુએ સર્વ થકી હિંસાના ત્યાગ કરે છે તેથી તેઓ ઉત્સર્ગ માર્ગપ્રમાણે સર્વ જીવાને શાન્તિના તથા અભયદાનના આપનારા હોય છે—સાધુઓ અમારા દેશ અને આ પારકા દેશ એમ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) અભિમાન કરી પરપંચાતમાં પડતા નથી. અપવાદ માર્ગે જૈનધર્મની રક્ષા માટે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવને વિચાર કરી પ્રવૃત્તિ કરે છે– સાધુ અને સાદેવી તરીકે મુખ્ય ગણુતા જૈને, રાગદ્વેષ અજ્ઞાન મિથ્યા
ધર્મહિંસાધર્મ વગેરેનો પરાજય કરવા અને જય મેળવવા સદાકાળ કાયાની મમતાને ત્યાગ કરી જૈનધર્મનું આરાધન કરે છે–જૈનધર્મનું જેમ વિશેષ જોર તેમ દુનિયામાં લડાઈ ટંટા કલેશ મારામારી વગેરેને અભાવ હોય છે-અને જ્યારે દુનિયામાં શાંતિ હોય છે ત્યારે સર્વ પ્રકારે મનુષ્યો ઉન્નતિના માર્ગે ખંતથી મહેનત કરે છે–જે વખતે જૈનોનાં રાજ્ય હતાં ત્યારે મનુષ્યમાં અનેક સગુણ હોવાને લીધે પ્રાયઃ શાન્તિ વતતી હતી માટે જેનોના માથે બાયલાપણાનું કલંક કદી ચોટી શકે નહીં. એટલું ખરૂ કે ગૃહસ્થ જૈને પ્રાયઃ હાલમાં વ્યાપારીવર્ગ વિશેષ હેવાથી વિદ્યાના પ્રોફેસરે નહીં હોવાને લીધે ગૃહસ્થ જૈનેમાં જૈનધમનું અભિમાન ઘટી ગયું-અજ્ઞાનતાથી અબ્ધ બનેલા ઘણું જેને વૈણ વગેરે બની ગયા–અજ્ઞાનતાના પડદામાં રહેલા કેટલાક જેને બીકણું બની ગયા–પણ કહેવાનું કે ખરા જૈને કદી શુભકાર્યમાં ડરવું મીયાં જેવા થતા નથી—ગૃહસ્થ જૈને ક્ષત્રિયપુત્રો ગણાય છે છતાં જે હવે મડદાલપણું ધારણ કરશે તે ઘણું નીચા દરજજા ઉપર આવી જશે-જૈન ગુરૂકૂળ ખોલવામાં આવે અને બાળલગ્નને પ્રચાર બંધ થાય. તેમજ વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણુને જૈને, ગ્રહણ કરે તો પુનઃ–પ્રાચીન જૈનોની પેઠે બહાદુર જૈને બને–દયાથી મનુષ્યોમાં આત્માની શક્તિ ખીલે છે–દયાના પાળનાર રાજાઓ પણ બહાદુર બને છે– પૂર્વે રાજા અને પ્રજા સર્વે જૈનધર્મ પાળતિ હતિ–કારણકે જૈનધર્મ એ રાજધર્મ છે-સર્વ મનુષ્યો યથાશક્તિ જૈનધર્મ પાળી શકે છે—જેને બહાદુર બને છે અને આખી દુનિયાને ઉચ્ચ ધર્મવાળી બનાવવા પ્રયત્ન કરે છે. દુર્ગુણેને જીતવા અને સદ્ગુણેને પ્રાપ્ત કરવા એ જેનેનું ખાસ લક્ષણ છે તેથી જૈનેમાં બાયલાપણું ઘટતું નથી. પણું જે લેકે ધર્મના નામે હિંસારંભમાં ધર્મ માને છે, કર્મના તાબામાં રહે છે તેમાં બાયલાપણું ઘટે છે-જૈને દુર્ગુણેને જીતનાર હોવાથી શૂરવીર-ક્ષત્રિય પુત્રો કહેવાય છે–આ ઉપરથી સમજાશે કે જેને શુભ કાર્યોમાં તથા શુભ વિચારોમાં બહાદૂર છે.
પ્રશ્ન-જૈનધર્મથી જગતનું ભલું થઈ શકે છે;
ઉત્તર–હ. જૈનધર્મની આરાધનાથી દરેક આત્માઓમાં સુમતિ પ્રગટે છે અને કુમતિનો નાશ થાય છે-જૈનધર્મ પાળવાથી પાપને નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે–જૈનધર્મની આરાધનાથી–દયા સત્ય
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય-બ્રહ્મચર્ય–દાન-તપ-જપ, ભાવના-પરોપકાર-જ્ઞાન-દર્શન–ચારિત્ર વગેરે સગુણે આત્મામાં ખીલે છે અને દુર્ગણોને નાશ થાય છે–દારૂમાંસ-જુગાર-વગેરેને નાશ થાય છે-જૈનધર્મની આરાધનાથી જગમાં સર્વ જી પ્રાયઃ ધમ બનવાથી લડાઈ-હિંસા–આદિને નાશ થાય છે. જે આખા જગતમાં સર્વ મનુષ્યો ખરા જૈનધર્મ પાળનારાઓ બની જાય તે ભયંકર લડાઈઓ થવાને વખત પણ આવે નહીં–જૈન બનેલ મનુષ્યસુબુદ્ધિના યોગ-દારૂ-માંસ વગેરે વાપરતો નથી-એક પ્રીતિ હેયતે દીવસની એક મરઘી ખાય તે બાર મહીને ત્રણસે સાઠ મરધીઓ ખાય તે સે વર્ષમાં છત્રીસ હજાર મરઘી ખાય-અને માસમાં બે બકાર ખાય તે સે વર્ષમાં ચોવીસે બકરાં ખાઈ જાય–આવા રામ કે જાણે કરડે અન્ય હિંસામય ધર્મ પાળનારા હોય તેઓ પિતાની જંદગીમાં કેટલા બધા ની હિંસા કરે તે સર્વમાંથી એક પ્રીતિ વા મુસલમાનને જૈન બનાવ્યો હોય માને કે આશરે નાના મોટા ત્રીસ હજાર પ્રાણુઓની દયા પાળી કહી શકાય-જૈન બનાવેલો મનુષ્ય કદી આટલા બધા જીવોની હિંસા કરે નહીં અને પોતાના જીવનમાં હજારો પ્રાણુઓની દ્રવ્ય દયા અને ભાવ દયા કરી શકે અન્ય હિંસકને જે જૈન બનાવે છે તે ખરી પાંજરાપોળ બાંધી શકે છે આ ઉપરથી સમજાશે કે લાખ અને કરડેની સંખ્યામાં જૈનેની વસતિ વધતી જાય તે અસંખ્ય જીવોની દ્રવ્યથી દયા કરી શકાય-પૈસા વગેરે આપીને અમુક કાળ સુધી પ્રાણુઓને બચાવવાઅમુક કાળ સુધી માછીઓની જાળે પર્યુષણ વગેરે તહેવારમાં જીવ દયા પળાવવી-એ ઉપાય પણ સરસ છે પણ કહેવું પડે છે કે તેના કરતાં તે જીવોને ઉપદેશ આપી જેન બનાવવા અથવા ઉપદેશ આપી માંસ ખાતાં અટકાવવા એ સર્વ કરતાં શ્રેષ્ઠ ઉપાય છે–સર્વ ધર્મનું મૂળ દયા છે અને દયાને સિદ્ધાંત–આ જગતમાં ખાસ જૈનોને કહેવાય છે–તેથી પણ સિદ્ધ થાય છે કે જગતમાં જૈનધર્મના આરાધનથી સર્વ છાનું ભલું કરી શકાય છે.
પ્રશ્ન–એકેન્દ્રિય જેથી તે પંચેન્દ્રિય પર્યત જીવમાંથી ક્યા જીની વિશેષ દયાથી રક્ષા કરવી જોઈએ.
ઉત્તર–અને ત્યાં સુધી તે એકેન્દ્રિયાદિક સર્વ જીવોની દયા કરવી જોઈએ-ગૃહસ્થના ધર્મ પ્રમાણે અને કારણેને લેઈએમ ન બને તે જેમ અધિક ઇન્દ્રિયવાળા જી હેય તેમ તેમ તેઓનું દયાથી રક્ષણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પુણ્યની આધિકયતાવિના ઇન્દ્રિયની આધિક્યતા થતી નથી--માટે તેવા પ્રસંગે લાભ અને અલાભને જોઈ અધિક ઇન્દ્રિય
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) વાળા જીવોની રક્ષા કરવી જોઈએ-ગૃહસ્થ જૈનેને વિવેક દષ્ટિ પ્રગટ થઈ હોય છે તેથી તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ જોઈ સર્વ જીવોની દયાથી રક્ષા કરવા ચૂકતા નથી–એકેન્દ્રિય કરતાં કોઈ પ્રસંગે દ્વીદ્રિય અને બચાવે છે–દ્વીદ્રિય કરતાં ત્રીન્દ્રિય જીને વિશેષતઃ બચાવે છે–ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય જીવોને વિશેષતઃ બચાવે છે–ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય જીને વિશેષતઃ બચાવે છે તેમાં પણ કારણ પ્રસંગે પશુ પંખી અને જલચર કરતાં મનુષ્યોને વિશેષતઃ બચાવે છે. તેમાં પણ મિથ્યાત્વી મનુષ્ય કરતાં કારણુપ્રસંગે સમ્યકત્વવંત મનુષ્યોને વિશેષતા બચાવે છે. તેમાં પણ ગૃહસ્થ જૈનો કરતાં કારણ પ્રસંગે ત્યાગી મુનિરાજ જૈનેને વિશેષતઃ બચાવે છે–તેમાં પણ આચાર્ય-ઉપાધ્યાયાદિન વિશેષ બચાવ સમજો-જૈને કટાકટીના પ્રસંગે એકી વખતે સર્વ જીના પ્રાણ બચાવવાના પ્રસંગે કે આવી બાબતમાં લાભાલાભને જોઈ પ્રવૃત્તિ કરે છે તે પણ તેવા પ્રસંગે એકેન્દ્રિયાદિક સર્વ જીપર દયાને પરિણામ તે કાયમ રહે છે–આવા પ્રસંગે જૈને, જૈનશાસ્ત્ર અને જ્ઞાની ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે-મુનિરાજવર્ગ, સર્વ જીવોની દયાના પરિણામવડે રક્ષા કરે છે-અપવાદમાર્ગ (જૈન સિદ્ધાંતમાં જણાવેલાં અપવાદનાં કારણેને લઈ) અંતરમાં દયાને પરિણુમ રાખી બાહિરથી લાભાલાભ જોઈ જીવોની રક્ષા કરે છે–જૈનશાસનની હેલનાના પ્રસંગે-નાશના પ્રસંગે રક્ષણ કરવાના ઉદ્દેશથી–સાધુ અને ચાવીઓને મહાઉપદ્રવ થતો હોય તે નિવારવા માટે વિષ્ણુકુમારે મરિચીને જેમ શિક્ષા કરી તથા શ્રી કાલિકાચાર્યે ગર્દભભિલ્લ રાજાને શિક્ષા કરી તેમ પ્રવૃત્તિ કરે છે– આ સંબંધીની વિશેષ ચર્ચા કઈ જ્ઞાની ગીતાર્થ મુનિપાસે જઈ સમજી લેવી-ગૃહસ્થ જૈનેને સવાવિસવાની દયા છે – અપરાધ આદિ કારણુવિના તથા આજીવિકાદિ પ્રયજનવિના તેઓ એકેન્દ્રિય જીવોની પણ રક્ષા કરે છે તે અન્યજીવોની કેમ રક્ષા ન કરે?— અર્થાત્ કરે જ. ગૃહસ્થ જૈનોમાં પણ કેટલાક અવિરતિ સમ્યગ્ગદષ્ટિ ચોથા ગુણ સ્થાનકવાળા હોય છે–શ્રીકૃષ્ણ મહારાજા-અવિરતિ સમ્ય
દષ્ટિ હતા-જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાના લીધે ક્ષાયિક સમકિતી હતા-તેપણ અવિરતિપર્ણના લીધે રાજ્યના પ્રસંગે ત્રણસેં ને સાઠ યુદ્ધ કર્યો હતાં–શ્રેણિક રાજા પણ અવિરતિ સમ્યગુદણિ શ્રાવક હતા–ચંડ પ્રતનરાજા શ્રી મહાવીર સ્વામીના બાર વ્રતધારી શ્રાવક હતા તોપણ ક્ષત્રિયુપણુને ધર્મ કે જે પોતાને શરણે આવ્યો હોય તેને પાછો ન આપવો તે હેતુ આદિથી કેણિકરાજાની સાથે બાર વર્ષ સુધી ભયંકર લડાઈ લક્યા-કેણિક નૃપતિના પક્ષમાં ચમરેન્દ્ર હતા તે પણ ચંડપ્રદ્યતન
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) રાજાએ ન્યાયથી યુદ્ધ કર્યું–કુમારપાલ-વસ્તુપાલ વગેરેનાં ચરિત્રો સમજવાં-આ ઉપરથી સારાંશ કે શ્રાવક, શ્રાવકના અધિકારપ્રમાણે દયા કરી શકે છે અને સાધુઓ પિતાના અધિકારપ્રમાણે દયા કરી શકે છે-સાધુઓને વસવસાની દયા ઉત્સર્ગ માર્ગે પાળવી પડે છે–જૈનશાસ્ત્રાધારે દયા પાળવાને જૈને સદાકાળ પ્રયત્ન કરે છે–દયા એ ધર્મની માતા છે-દયાવિના ધર્મ નથી-કયા જીની વિશેષ દયા કરવી જોઈએ એ પ્રશ્નને ઉત્તર આ આપેલા જવાબમાંથી નીકળી શકે છે.
પ્રશ્ન-જીવ–આત્મા ચેતનમાં કંઈ ફેરફાર હશે કે?
ઉત્તર-જૈન શાસ્ત્રમાં જીવને આત્મા કહે છે અને તેને જ ચેતન કહે છે—માટે જીવ કે આત્માને એકજ અર્થ છે–જૈનમાં જેને બહિરાત્મા કહે છે તેને વેદાન્તમાં જીવાત્મા કહે છે.
પ્રશ્ન–પ્રીસ્તિો -પશુ પંખી વગેરેમાં જીવ માને છે અને મનુષ્યનાં શરીરમાં આત્મા છે– એમ માને છે–જીને કેટલીક લાગણીઓ હોય છે અને તેને મારવામાં પાપ માનતા નથી–ગાય વગેરેના શરીરમાં આત્મા નથી. આમ માને છે તે શું સત્ય છે?
ઉત્તર–ખાસ્તિયોનું તેવું માનવું બરાબર નથી–મનુષ્યના શરીરેમાં જેવા આત્માઓ છે તેવાજ આત્માઓ પશુ અને પંખીઓ વગેરેનાં શરીરમાં રહેલા છે–માટે પશુઓ અને પંખીઓને મારવામાં દેષ લાગે છે–એકેન્દ્રિયાદિથી તે પશુપંખી મા વગેરે સર્વમાં આત્માઓ છે એ સિદ્ધાંત અને શાસ્ત્રો તથા અનેક યુક્તિોથી સિદ્ધ. થાય છે—જેમ મનુષ્યોને ઈષ્ટાનિષ્ટનું જ્ઞાન છે તેમ પશુ અને પંખીઓ વગેરેને પણ ઈષ્ટનિષ્ટનું જ્ઞાન છે—મનુષ્ય જેમ મૃત્યુથી બીવે છે તેમ પશુપંખી વગેરે પણ મૃત્યુથી બીવે છે–મનુષ્ય જેમ ઈષ્ટમાં પ્રવૃત્તિ કરે છે તેમ પશુપંખી વગેરે પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ કરે છે–સર્વ જીવોને કર્મનાં આવરણે લાગ્યાં છે તેથી તેઓની, કર્મના ક્ષપશમ પ્રમાણે વિશેષ વા ન્યૂન જ્ઞાનશક્તિ દેખાય છે-કેઈના આત્મામાં ફેરફાર નથી–આ સંબંધીનું વિશેષ જ્ઞાન લેવું હોય તે જૈનના સિદ્ધાંતોને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવો કે જેથી અજ્ઞાનને નાશ થતાં અનેક શંકાઓને નાશ થશે–એકેન્દ્રિયથી આરંભીને પચ્ચેન્દ્રિય પર્યત સર્વમાં એકસરખા આત્માઓ છે પણ કર્મનાં આવરણે આત્માઓને વિશેષ ન્યૂન લાગવાં તથા તે ઉદયમાં આવવાથી જ્ઞાનાદિક શક્તિમાં વિશેષ ન્યૂનતાને તરતમ ભાવ દેખાય છે તે જૈનશાસ્ત્રો વાંચવાથી માલુમ પડશે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-પ્રીસ્તિો એમ કહે છે કે મનુષ્યના આહારમાટે–પશુપંખી જલચરે વગેરેને પરમેશ્વર બનાવે છે. એ વાત શું ખરી છે?
ઉત્તર-બીલકુલ તે વાત ખરી નથી–મનુષ્યોના આહારમાટે પશુ પંખી વગેરે બનાવવાની પરમેશ્વરને બીલકુલ જરૂર નથી–પરમેશ્વર કદી કહેતું નથી કે તમે પશુઓ પંખીઓ વગેરેને ખાઓ–પરમેશ્વર દુનિયાને ઉત્પન્ન કરતા નથી કારણ કે તેને દુનિયા ઉત્પન્ન કરવાનું જરા માત્ર પણ પ્રયોજન નથી. તેમજ પરમેશ્વરમાં જગતને ઉત્પન્ન કરવાને સ્વભાવ નથી–
પ્રશ્ન-કેટલાક કહે છે કે આ જગત બન્યાને છ હજાર વર્ષ થયાં છે! શું એ વાત ખરી છે?
ઉત્તર બીલકલ એ વાત ખરી નથી. જૈનશાસ્ત્રોમાં અનાદિકાળથી આ જગત છે એમ અનેક યુક્તિથી પ્રતિપાદન કર્યું છે—દ્રવ્યરૂપે અનાદિકાળથી જગત્ છે–અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. કદી તેને નાશ થવાને નથી.
પ્રશ્ન-ભારતભૂમિમાં પૂર્વે બ્રીતિધર્મ હતું કે નહતો?
ઉત્તર–પહેલાં ભારતભૂમિમાં પ્રીસ્તિધર્મ નહોતે-અનાર્ય દેશમાંના ધર્મોને અનાર્યધર્મ તરીકે ભારતના લેકે કહે છે-લગભગ સાતશે વર્ષ પહેલાં તે ભારતમાં પ્રીસ્તિધર્મની વાત પણ પ્રાયઃ કઈ જાણતું નહેાતું—
પ્રશ્ન-મુસલમાનધર્મ પૂર્વે હિંદુસ્થાનમાં હતો કે નહોત?
ઉત્તર–લગભગ અગીયારસે વર્ષ પહેલાં હિંદુસ્થાનમાં મુસલમાન ધર્મથી લેકે અજાણ્યા હતા–તે પહેલાં હિંદુસ્થાનમાં મુસલમાનધર્મ નહે –જોકે તે વખતે મુસલમાન અગર પ્રીસ્તિધર્મ હેત તે તે વખતના પુસ્તકમાં તત્સંબંધી ખંડનમંડન જ|ત. પણ તે બે ધર્મ નહેતાતેથી પ્રાચીન ગ્રંથોમાંથી તેનાં નામ પણ કયાંથી નીકળે–
પ્રશ્ન-મુસલમાનધર્મમાં શું કહ્યું છે?
ઉત્તર–ખુદાએ જગત બનાવ્યું છે-કુરાન એ ખુદા તરફથી ઉતરેલું પુસ્તક છે-ઇત્યાદિ બીના સમજી લેવી-મુસલમાનવર્ગ પશુ પંખી વગેરે
ની પુષ્કળ હિંસા કરે છે અને તે વર્ગ પ્રીતિઓની પેઠે માંસ ખાનાર છે.
પ્રશ્ન-ખ્રિસ્તિધર્મવાળાઓ અને મુસલમાને મૂર્તિને માને છે કે નહીં?
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તર–ખાસ્તિધર્મમાં જે પ્રોટેસ્ટંટ પંથે માનનાર છે તે મૂર્તિને માનતા નથી અને રેમન કેથલિક પળવાળાઓ ઈશુ-મરીયમની મૂર્તિને માને છે. તેઓ દેવળો બંધાવે છે–મુસલમાને મૂર્તિને માનતા નથી-મુસલમાનેએ હિંદુસ્થાનમાં આવી હિંદુઓનાં તથા જૈનેનાં ઘણું મન્દિર તેડી નાખ્યાં–સાકારરૂપ કેઈપણું પદાર્થને માન આપ્યા વિના કેઈને છુટકે થતો નથી–લખાતા અક્ષર પણ જ્ઞાનની મૂર્તિ છે–તેથી બાયબલ-કુરાન પણ માનેલા જ્ઞાનને જણાવવા મૂર્તિરૂપજ કરે છે–તેઓને તેઓ માને છે-જૈનશાસ્ત્રમાં જ્ઞાનને મૂર્તિ કે જેને સ્થાપના કહે છે તે કકારાદિ અક્ષરરૂપજ છે માટે તે અપેક્ષાએ પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે પુસ્તકરૂપ મૂર્તિ માનવી પડી. જૈને પિતાના તીર્થકરોની મૂર્તિને માની તેઓના સગુણે મૂર્તિમાં તાદાસ્યભાવ કલ્પીને લે તો તે બરાબર સત્ય વાત છે. જ્યાં ત્યાં તીર્થકરેની મૂર્તિને દેખી જૈનેના હદયમાં તેઓનાં જીવનચરિત્રોની ઉત્તમ છાપ પડે છે માટે જેને મૂર્તિને માને છે તે બરાબર છે– જૈનમાં પણ સ્થાનકવાસીઓ મૂર્તિને માનતા નથી–તેપણ તેઓને જ્ઞાનની અક્ષરરૂપ મૂર્તિ માન્યા વિના છૂટકે થતું નથી–જૈનસૂત્રોમાં જૈનપ્રતિમાના ઘ| પાઠે છે–વેતાંબરે અને દિગંબરે પ્રતિમાને માને છે–પૂજે છે–
પ્રશ્ન–પ્રીતિધર્મ અને મુસલમાનધર્મવાળાએ આત્માને પુનજૈમ માને છે? | ઉત્તર–ના. તેઓ આત્માને પુનર્જન્મ માનતા નથી-તેઓ એમ કહે છે કે ફરીથી આત્માને જન્મ થવાનું નથી, પુનર્જન્મ માન્યાવિના આત્માની પણ સિદ્ધિ થતી નથી
પ્રશ્ન–પુનર્જન્મ નહીં માનવાથી કયા કયા દેશે પ્રાપ્ત થાય છે?
ઉત્તર–આ ભવમાં જે જે પાપ કરાય છે તેથી પાછા હઠવાનું થતું નથી—નાસ્તિકના વાદને અંગીકાર કરે પડે છે. પુણ્ય અને પાપફલની સિદ્ધિ થતી નથી. બંધ અને મોક્ષની સિદ્ધિ થતી નથી– ધર્મક્ષિાઓની સિદ્ધિ થતી નથી–હિંસા વગેરે દેથી પાછા હઠવાનું મન થતું નથી–ગમે તેને પણ દુઃખ આપીને આ ભવમાં ક્ષણિક સુખ ભોગવવાની બુદ્ધિ રહે છે–આત્મા માને તે પણ એક ભવનોજ ક્ષણિક આત્મા ઠરે છે–એક સુખીના ઘેર અવતરે છે, એક રાજા થાય છે–એક રંક થાય છે. એક અંધ જન્મે છે–એક દેખતે જન્મે છે–એક ગર્ભમાં જ મૃત્યુ પામે છે અને એક સુખે જન્મે છે––બલ્યાવસ્થામાં એકને વિશેષ જ્ઞાન થાય છે-એકને ઉદ્યોગ કરતાં પણ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) વિદ્યા આવડતી નથી. આ સર્વ ઘટના પુનર્જન્મ માન્યાવિના ઘટતી નથી–પુનર્જન્મ નહીં માનનારાઓને નીતિનો સિદ્ધાંત પણ આ ભવને માટે ઘટી શકે છે ઈત્યાદિ ઘણા દેશે વિચારતાં માલમ પડે છે.
પ્રશ્ન–પુનર્જન્મ નહીં માનનારાઓ નાસ્તિક કહેવાય કે નહીં? ઉત્તર–પુનર્જન્મ નહીં માનનારાઓ નાસ્તિક કહેવાય છે.
પ્રશ્ન–જગતમાં કેઈ આત્માને નહીં માનનારાઓ પણ હશે કે? અને તે કેવા કહેવાય?
ઉત્તર–જગમાં આત્માને નહિ માનનારાઓ જડવાદીઓ ગણાય છે-યુરેપ વગેરેમાં તેવા કેટલાક મનુષ્ય છે-શરીરથી ભિન્ન આત્મા નથી–શરીરને નાશ થતાં આત્મા એવી કઈ વસ્તુની અસ્તિતા રહેતી નથી એમ માને છે-ભારતભૂમિમાં એવા નાસ્તિકોને ચાર્વાક કહે છે – અત્યંત મિથ્યાત્વકર્મના ઉદયે મનુષ્યમાં એવા ખરાબ વિચારે પ્રકટી નીકળે છે. યુરોપ આદિ દેશમાં પૂર્વ જડવાદીઓ ઘણુ હતા. પણ હાલ આત્મજ્ઞાનના પ્રભાવે નાસ્તિકવાદ (જડવાદ) નારા પામતો જાય છે–સાયન્સવિદ્યાના પ્રોફેસરોએ આરસની ગતિના પ્રયોગથી સિદ્ધ કરી બતાવી છે–ત્રણ કાલમાં આવા નાસ્તિકની થોડા ઘણે અંશે હયાતી રહે છે-જેમ જેમ આત્મજ્ઞાનનાં પુસ્તકને ફેલા થાય છે તેમ તેમ જડવાદિનું જોર હતું જાય છે–
પ્રશ્ન–આત્માની અસ્તિતા તથા પુનર્જન્મને સિદ્ધ કરનારાં જૈનધર્મનાં પુસ્તક છે ?
ઉત્તર-હા-જૈનધર્મનાં ઘણાં પુસ્તક છે અને તેમાં આત્માની સિદ્ધિ સારી રીતે ખંડનમંડનપૂર્વક કરી બતાવી છે-સાહિ તર શાસ્ત્રવાતૉસમુચ્ચય-સ્યાદ્વાદમંજરી–વિશેષાવશ્યકતત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ઘણી યુક્તિયોથી આત્માની સિદ્ધિ કરી છે–અને પુનર્જન્મની સિદ્ધિમાં અનેક પ્રમાણે બતાવ્યાં છે–
પ્રશ્ન–અઢી હજાર વર્ષ પર આર્યાવર્તમાં (હિંદુસ્થાનમાં) કયા કયા ધર્મોની હયાતી (સ્તિતા) હતી?
ઉત્તર–જૈનધર્મ-વેદધર્મ અને ધર્મ એ ત્રણ ધર્મોની હયાતી હતી-તેમાં પણ વિશેષ એટલું છે કે જૈનધર્મ સર્વ ધર્મ કરતાં આ વીશીની અપેક્ષાએ ઘણે પ્રાચીન છે–આ અવસપણે કાલમાં શ્રી ઋષભદેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી હતી. જૈન ધર્મની પશ્ચાત્ વેદાદિ ધર્મો નીકળ્યા છેતતસંબંધી વિશેષ ખુલાસે જે હોય તે શ્રીમદ્
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
વિજયાનન્દસૂરીશ્વરકૃત જૈનતત્ત્વાદી-અજ્ઞાન તિમિરભાસ્કર વગેરે ગ્રંથા
વાંચવા—
પ્રશ્ન—વેદ કેટલા છે અને તેના માનનારાઓમાં જુદી જુદી માન્યતા છે કે એક માન્યતા છે?
ઉત્તર-ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદ છેશાંકરમતવાળા વેદને માને છે પણ તે સર્વ જીવાના એક આત્મા સ્વીકારે છે–રામાનુજ પન્થવાળા વેદને માને છે પણ તે જગા કર્તા ઈશ્વર માને છે અને તે અદ્વૈતમતથી ( શાંકરમતથી ) વિરૢ આત્માનું અણુરૂપ માને છે—અને તે શંકરાચાર્યના સિદ્ધાન્તનું ખંડન કરે છે–રામાનુજના પથવાળાએ વૈષ્ણુવા ગણાય છે અને તે કહે છે કે શ્રીવિષ્ણુભગવાને આ જગત્ ઉત્પન્ન કર્યું છે—શાંકરમતવાળાઓ તેજ વેદનાં પ્રમાણ આપીને શ્રીરામાનુજના સિદ્ધાંતાનું ખંડન કરે છે–રામાનુજમતવાળા એમ કહે છે કે આત્માઓનું અણુરૂપ છે અને તે વિષ્ણુના દાસ છે–આત્માઓ કદી ઈશ્વરરૂપ થઈ શકતા નથી—શાંકરમતાનુયાયીઓ આત્મા તે પરમાત્મા રૂપ છે એમ માને છે. વલ્લભાચાર્યના અનુયાચીએ વેદને માને છે પણ તે કહે છે કે-ઈશ્વર (શ્રીકૃષ્ણ )થી આ જગત્ ભિન્ન નથી, સર્વ જીવા ઈશ્વરના છે. એમના સિદ્ધાંતને શુદ્દાદ્વૈતસિદ્ધાન્ત કહે છે—રામાનુજના મતને વિશિષ્ટાદ્વૈતસિદ્દાત કહેછે. વેદના અર્થ તે સર્વ મતવાળા પાતપાતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન ભિન્ન કરે છે. અઢારસૈંની સાલમાં વેદને માનનાર સ્વામીનારાયણના મત થયા-માધવતીર્થ શંકરાચાર્ય કહે છે કે તે મત વેદવિરૂદ્ધ છે—પચાશ વર્ષ પહેલાં લગભગ આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દસરસ્વતિ થયા. સ્વામીજીએ વેદના ઉપર જુદી ટીકા કરી–સ્વર્ગ-નરક, મૂર્તિ–શ્રાદ્ધક્રિયાઅદ્વૈતસિદ્ધાન્ત વગેરેનું ખંડન કરી સ્વમતિ અનુસારે વેદના અર્થ ભિન્ન કર્યો—પુરાણામાં પાપલીલા છે-તે જાડાં છે એમ માન્યતા સિદ્ધ કરી અતાવી-વામમાર્ગીયા પણ વેદને માની પોતાની કલ્પના પ્રમાણે અથ કરે છે–વેદને માનનારાઓમાં પણ ભિન્ન ભિન્ન માન્યતા છે-પરસ્પર એક બીજાનું તે ખંડન કરે છે-મધ્વાચાર્યના મત જુદા છે. નિમ્માકૈના મત જુદો છે. તે પણ ભિન્ન ક્રિયા-વિચારને વેદના આધારે જણાવી અન્યાનું ખંડન કરે છે—આ સર્વ મતવાળા કહે છે કે અમારૂં કહેવું ખરૂં છે; અમારા હૃદયમાં આવી પરમેશ્વર બરાબર ખતાવે છેપાતપેાતાની માન્યતાઓ સિદ્ધ કરવા વેદના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. પરસ્પર વિરૂદ્ધ અર્થોમાંથી કોનું કહેવું સત્ય છે તે આજ સુધી કોઈ નક્કી કરતા નથી.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) પ્રશ્ન–વેદમાં જગતને બનાવનાર ઈશ્વર છે એમ કહ્યું છે? અને શું તે સત્ય છે?
ઉત્તર–વેદના માનનારા આર્યસમાજીઓ વગેરે કહે છે કે ઈશ્વરે જગત બનાવ્યું છે એમ વેદમાં લખ્યું છે-દશ્ય પ્રપંચને અસત્ માનનાર અને ફક્ત એક બ્રહ્મને માનનાર અદ્વૈતવાદના આધારે જોતાં ઈશ્વર જગકર્તા વસ્તુતઃ સિદ્ધ ઠરતે નથી–આ દેખીતું જગત્ વસ્તુરૂપ છેજ નહીં–અર્થાત અસત છે. અને અહ ને બનાવનાર ઈશ્વર સિદ્ધ કરતે નથી-એમ તેઓ વેદના આધારે કહે છે–અરતિમા છે ફક્ત એક બ્રહ્મ છે-જગતમાં કેઈ બ્રહ્મવિના બીજી વસ્તુ નથી ત્યારે જગતું પણ અદ્વૈતવાદ પ્રમાણે સર કર્યું. અત્ વસ્તુ જે હોય છે તેનું ઉપાદાન વા નિમિત્તકારણું ઈશ્વર-વા બ્રહ્મ સિદ્ધ કરતું નથી–ત્યારે અદ્વૈતવાદ પ્રમાણે વસ્તુતઃ ઈશ્વર કર્તા સિદ્ધ ઠર્યો નહીં-ઉપચારથી કદાપિ કહેવામાં આવે તે ઉપચારનું કંઈ ઠેકાણું નથી–ઉપચારથી તે અનેક વસ્તુઓને જગત્ કતોપણું સિદ્ધ કરી શકાય-માટે અદ્વૈતવાદ પ્રમાણે જગકર્તા ઈશ્વર કહી શકાય નહીં-સ્વમની પેઠે અસત્ આ જગત્ છે ત્યારે તેને કર્તા તે મત પ્રમાણે ઈશ્વર સિદ્ધ થઈ શકે નહીં–ભગવગીતાના ચોથા અધ્યાય–ક-આધારે પણ ઈશ્વર જગકર્તા સિદ્ધ ઠરી શકતો નથી
પ્રશ્ન-વેદમાં જગતની આદિ બતાવી છે કે અનાદિ બતાવી છે?
ઉત્તર–અદ્વૈતવાદસિદ્ધાન્ત પ્રમાણે જગત અસત્ છે ત્યારે તે મત પ્રમાણે તે જગત્ અસત્ છે તે તેની આદિ વા અનાદિ કહી શકાતી નથી—નાપતો વિરે માવો–આ ભગવદ્ગીતાના વાયથી અસની ઉત્પત્તિ દેખાતી નથી તે તેની આદિ વા અનાદિની ચર્ચા
ક્યાં રહી. સ્વમની પેઠે પ્રતિભાસિક જગતને માનીને તેની આદિ કહેવામાં આવે તો તે પણ ગ્ય નથી–કારણ કે પ્રતિભાસિક પદાર્થો કંઈ વસ્તુરૂપ નિત્ય નથી અને જ્યારે એમ છે તો તેને કર્તા ઈશ્વર સિદ્ધ કરતો નથી અને જ્યારે પ્રતિભાસિક જગતનો બનાવનાર ઈશ્વર કહેવાય નહીં ત્યારે આદિ વા અનાદિ શી રીતે કહી શકાય?–પુરાસુને માનનાર, ભિન્ન ભિન્ન બ્રહ્મા વિષ્ણુ મહાદેવ વગેરેએ આ જગત બનાવ્યું છે એમ માને છે પણ તેમાંથી એક પણ નિર્ણય કરી શકાતો નથી–રામાનુજના મત પ્રમાણે જગકર્તા ઈશ્વર છે–તેથી તે મતના આધારે જગતની આદિ સિદ્ધ થાય છે–પણ તેઓ ઈશ્વરને સાકાર માને છે–તેથી ચર્ચા ઉઠે છે કે ઈશ્વર જગતમાં રહે છે કે જગતની બહાર રહે છે. જે જગતમાં ઈશ્વર રહેતા હોય તે અના
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) દિકાળથી જગત છે એમ સિદ્ધ કર્યું–જે ઈશ્વર, જગની બહાર છે એમ કહેવામાં આવે તો તે પણ કથન અસત્ય કરે છે કારણ કે આકાશવિના ઈશ્વર રહી શકે નહીં અને આકાશ છે તે પણ જગતને એક ભાગ છે--આર્યસમાજીએ પ્રવાહરૂપે પરમાણુરૂપ આ જગત અનાદિકાળથી છે એમ માને છે. અને પ્રલયની અપેક્ષાએ સ્કૂલ આકારવાળા જગત્ની આદિ છે એમ માને છે?
પ્રશ્ન–વેદના આધારે જગત્ અનાદિકાળથી છે એમ શું સિદ્ધ
ઉત્તર–જગતમાં મુખ્ય બે પદાર્થ છે-ચૈતન્ય કહેવા-આત્મા કહોવા-જીવ કહે, જે છે તે એક ચૈતન્યતત્વ અને બીજું જડતત્ત્વ છે. પૃથિવીજલ-અગ્નિ વાયુ વગેરેના પરમાણુઓના સ્કંધે જડ છે–ચૈતન્યતત્વ અર્થાત આત્માઓ પણ અનાદિકાળના છે અને પરમાણુઓ પણ અનાદિકાળના છે. એમ આર્યસમાજીઓ માને છે–આકાશ પણ અનાદિકાળથી છે–પરમાત્મા પણ અનાદિકાળના છે. ત્યારે આ પ્રમાણે આત્માઓ-પ્રકૃતિ–પરમાણુરૂપ જગ–પરમાત્મારૂપ જગત્ અનાદિકાનથી છે એમ સિદ્ધ કર્યું–શૂલ આકારરૂપ જગની આદિ આર્યસમાજીઓ માને છે–અને સ્થલ પર્યાયરૂપ જગતની આદિ પણ તેમના મતપ્રમાણે સિદ્ધ થાય છે–વેદની માન્યતાવાળાઓ કેટલાક જગતની આદિ પણ સ્વીકારે છે પણ અનાદિ માન્યા વિના છૂટકે થતો નથી.
પ્રશ્નજગત્ અનાદિકાળનું છે એમ જ્યારે સિદ્ધ થયું તેથી શે ફલિતાર્થ નીકળે?1 ઉત્તર–જગત અનાદિકાળનું છે એમ સિદ્ધ કર્યું તેથી જગતને બનાવનાર ઈશ્વર નથી એમ વેદના આધારે સિદ્ધ કર્યું–આત્માઓ-પરમાત્મા-પ્રકૃતિ-પરમાણુઓ એજ જગત છે એમ જ્યારે અનાદિકાળથી છે ત્યારે તે વસ્તુને બનાવનાર કેઈ સિદ્ધ ઠર્યો નહિ. ત્યારે તે પદાર્થરૂપ જગત અનાદિકાળથી છે એમ આર્યસમાજીઓના મત પ્રમાણે વેદના આધારે સિદ્ધ કરે છે–અદ્વૈતવાદિ સનાતન વેદાંતિયોની માન્યતાપ્રમાણે વેદના આધારે જગત ભ્રાન્તિરૂપ છે અર્થાત અસત છે ત્યારે અસત્ જગતને કર્તા ઈશ્વર સિદ્ધ કરી શકતો નથી
પ્રશ્ન–સૂક્ષ્મ પરમાણુઆદિરૂપ જગત્ અનાદિકાળનું છે તેથી તેને કર્તા ઈશ્વર નથી એમ આર્યસમાજીઓના મત પ્રમાણે છે પરંતુ-પરમાણુઓનું બનેલું જે સ્થૂલ જગત્ છે તેને તે ઈશ્વર બનાવે છે–પરમાણુઓને ઈશ્વર ભેગા કરી અનેક આકાર બનાવે છે–જીએ જેવાં જેવાં કર્મ કર્યો હોય છે તેના અનુસારે જીવોને સુખ-દુઃખ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 24 )
આપે છે.—ઉંચ નીચ અવતાર આપે છે માટે સ્થૂલ જગતના કર્તા ઈશ્વર માનવા જોઈએ એમ આર્યસમાજીઆ વગેરે કહે છે તે તે મામતમાં શું સમજવું?
ઉત્તર—આત્મા, કર્મ તથા ઈશ્વરનું સ્વરૂપ અરાબર સમજવામાં આવે તે સત્યસિદ્ધાન્તની માન્યતા સિદ્ધ થઈ શકે-જડપરમાણુઓમાં સ્કંધરૂપે મળવાની શક્તિ રહેલી છે—કમસહિત જીવામાં જરૂપ પરમાણુઓના સ્કંધાને પેાતાના શરીરરૂપે બનાવવાની શક્તિ રહેલી છે તેથી કર્મના ચેગે જીવે પશુ-પૃથ્વીનાં અનેક શરીરા તથા જલ-અગ્નિવાયુ વગેરેનાં શરીરો ધારણ કરી પૃથ્વીકાય-અપ્કાય-તેજસ્કાય-વાયુકાય–વનસ્પતિકાય અને ત્રસકાય વગેરે નામ ધારણ કરે છે—આ પ્રમાણે કર્મસહિત જીવામાં પરમાણુઓના સ્કંધાને આકર્ષવાની શક્તિ રહેલી છે તથા પરમાણુઓમાં પણ સ્વાભાવિકરીત્યા સ્કંધપણે થવાની તથા વિખરવાની શક્તિ રહેલી છે ત્યારે તેવા પ્રકારની શક્તિના આરોપ ઈશ્વરમાં કહપવા તે ચોગ્ય નથી—સાયન્સવિદ્યાથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે કે પરમાણુઓમાં સ્વાભાવિક રીતે મેટા નાના આકારરૂપે થવાની શક્તિ રહી છે અને તે પોતાની મેળે નાના મેાટા આકારમાં ગોઠવાય છે–મસહિત જીવામાં પણ પરમાણુસમૂહોને શરીરરૂપે બનાવવાની શક્તિ રહી છે તેથી નિરંજન નિરાકાર પરમાત્મા સિમુ હુને પરમાણુઓને ભેગા કરનાર વગેરે માનવા તે વસ્તુતઃ શ્વેતાં અસત્ય કરે છે—રાગદ્વેષરહિત પરમાત્મા છે તેથી સ્થૂલરૂપ જગત્ બનાવવાનું પરમાત્માને કંઈ પણ પ્રયેાજન નથી—એમ કહેવામાં આવે કે પરમાત્મામાં ઈચ્છાશક્તિ રહી છે તેથી સ્થૂલ જગત્ મનાવવાને સંકલ્પ કરે છે. ' આ કથન પણ ચોગ્ય નથી—અપૂર્ણને ઇચ્છા હાય છે–રાગવિના ઇચ્છા ઉત્પન્ન થતી નથી અને રાગ હોય ત્યાં દ્વેષ પણ હાય છે તેથી પરમેશ્વરમાં ઇચ્છા કહેતાં તે રાગીદ્વેષી ઠરે છે. સિદ્ધાન્ત
અવે છે કે શગ અને દ્વેષ સહિત હોય તે પરમાત્મા કહેવાય નહીં-પરમામાની ઇચ્છા પ્રત્યેાજનપૂર્વક છે કે અપ્રયાજનપૂર્વક ? ને પ્રત્યેાજનપૂર્વક કહેવામાં આવશે તે તેની સિદ્ધિ થતી નથી-જીવાને ક્રર્મ ભાગવવા માટે જગત્ બનાવ્યું એ પણ વાત સત્ય નથી–અપ્રયાજનથી તે કહેવાશે નહીં. કારણ કે જગત્ તા અનાદિકાળથી છે-કર્મમાં મુખદુઃખ આપવાની શક્તિ રહી છે તેથી ઈશ્વરને જગત્ રચવાનું પ્રયાજન સિદ્ધ થતું નથી—કર્મના અનુસારે જીવાને સુખદુ:ખ પ્રાપ્ત થાય છે તેથી ઈશ્વરની કલ્પના કરવી વ્યર્થ છે-ચ નીચ અવતાર આપવાની શક્તિ, કર્મમાં રહી છે તેથી કર્મના અનુસારે ઉચ્ચ-નીચ અવતાર થાય છે
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ઈશ્વર જગતને કર્તા સિદ્ધ કરતું નથી–જે જગતકર્તા ઈશ્વરને માને છે તેને પ્રશ્ન કે કર્મ, ઈશ્વરના તાબામાં છે કે કેમ ?-કર્મને અનુસરી ઈશ્વર ચાલે છે કે ઈશ્વરને અનુસરી કર્મ ચાલે છે–પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે-કમ ઈશ્વરના તાબામાં છે, એમ તમારાથી કહેવાશે નહીં કારણ કે કર્મનો કર્તા ઈશ્વર નથી-કર્મના કર્તા તે જીવે છે. અને જીવોને કર્તા તે ઈશ્વર નથી ત્યારે ઈશ્વરની પેઠે અનાદિકાળના પદાર્થો છે તે ઈશ્વરના તાબામાં શી રીતે કહી શકાય?–બીજા પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે કર્મને અનુસરી ઈશ્વર ચાલે છે તે તેમાં ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી–કારણ કે કર્મને અનુસરનાર ઈશ્વર, કઈ પણ રીતે સર્વશક્તિમાન કહી શકાય નહીં–ઈશ્વરને અનુસરી કર્મ ચાલે છે એમ તે કહેવાય નહીં જે એમ કહેશે તે અને સારાં ખોટાં કર્મ લગાડનાર ઈશ્વર ઠર્યો, તેથી તે પક્ષપાતી ઠર્યો માટે એમ પણ માનવું અસત્ય ઠરે છે––ઈશ્વરમાં જગત રચવાનો સ્વભાવ છે તેથી તે જગતને રચે છે એમ પણ કહી શકાશે નહીં–ઈશ્વરમાં રહેલ વાતવરવસ્ત્રમાવને નિત્ય માનશે તે ક્ષણે ક્ષણે ઈશ્વર નવી નવી દુનિયા બનાવ્યા કરશે અને કપાવવામra, નિત્ય હોવાથી કદાપિ જગને પ્રલય થનાર નથી–આ પ્રમાણે જગતને અપ્રલય તમે માનતા નથી–ઈશ્વરમાં જવા અને મારા માનશે તે જે વખતે રૂંવરિ જગત બનાવવા માંડશે કે તુર્ત પ્રલયશક્તિ તેને નાશજ કરી દેશે-તેથી જગતની ઉત્પત્તિ કદી થઈ શકશે નહીં– પ્રોજન વિના ઈશ્વરે જગત બનાવ્યું એમ પણ કહી શકાશે નહીં–પ્રોજન વિના મન્દ પણ કઈ કાર્યની પ્રવૃત્તિ કરતા નથી. માટે સુખદુઃખ આપવાની શક્તિ કર્મમાં છે એમ સર્વાના વચન પ્રમાણે સત્ય ઠરે છે–પરમાણુત્કંધ જડરૂપ સ્થલ જગતનું ઉપાદાનકારણું પરમાણુઓ છે અને નિમિત્તકારણે સંસારી જો તથા અન્ય જડ પદાર્થો છે–ઘટરૂપ સ્થલ પદાર્થનું ઉપાદાનકારણું મૃત્તિકા છે–નિમિત્તકારણ કુંભાર-દંડચક્ર વગેરે છે–દરેક દૃશ્ય પદાર્થો છે તેનું ઉપાદાનકારણ સૂક્ષ્મ પરમાણુઓ છે અને નિમિત્તકારણું અન્ય પદાર્થો તથા જીવે છે-જ્યારે આ પ્રમાણે સ્થિતિ છે ત્યારે સ્થલ પદાર્થોમાં નિમિત્તકારણરૂપે ઈશ્વરને માનવાની કંઈ પણ જરૂર રહેતી નથી.
પ્રશ્ન-કર્મ આઠ પ્રકારનાં છે અને તે જડ છે તે શું સમજી શકે કે આ જીવને સુખ આપવું જોઈએ અને આ જીવને દુઃખ આપવું જોઈએ? ઈશ્વર તે સર્વજ્ઞ છે તેથી કર્મના આધારે બરાબર માન્ય કરી સુખદુઃખ આપી શકે માટે સુખદુઃખને આપનાર ઈશ્વર કેમ ન મનાય ?
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તર–જેમ સૂર્યનાં કિરણોમાં સ્વાભાવિક તાપ આપવાની શક્તિ રહેલી છે તેથી જેના ઉપર તે પડે છે તેને તપાવે છે-શીત (તાઢમાં)માં સ્વાભાવિક મનુ વગેરેને તાઢ (શીત) આપવાની શક્તિ રહેલી છે તેથી તેની પાસે રહેલા મનુષ્યો-પશુ–પંખી વગેરેને તાઢ આપી શકે છે. અને મનુષ્યો વગેરે તાઢને વેદી શકે છે તેવી રીતે શાતાશાતારૂપ કમપુલેમાં સુખદુઃખ આપવાની શક્તિ રહેલી છે. જે જીવને પુણ્યપાપરૂપ કર્મ લાગે છે તે છોને પાપ અને પુણ્ય અનેક નિમિત્તદ્વારા સુખદુઃખ આપવા પ્રવૃત્તિ કરે છે અને જી, કર્મના અનુસારે થએલ સુખદુઃખને જાણે છે–વેદે છે–સૂર્યનાં કિરણે જડ છે-તાપનાં પુકલ જડ છે-શીત (ઠંડક)નાં પુદ્ગલ જડ છે તોપણ તે તાપ અને તાઢ આપી શકે છે તે પ્રમાણે પુણ્ય અને પાપરૂપ કર્મ જડ છે તોપણ તે સ્વયમેવ છાને સુખદુઃખ ભેળવવામાં સમર્થ બને છે-અને કર્મના અનુસારે સુખ અને દુઃખને ભોક્તા આત્મા બને છે તેથી ત્યાં સુખદુઃખને ન્યાય આપનાર તથા પ્રેરનાર તરીકે ઈશ્વરની કલ્પના કરવાની જરૂર પડતી નથી–ઉચ્ચારેલા શુભાશુભ જડ શબ્દોમાં સમજવાની બિલકૂલ શક્તિ નથી તોપણ જેના કણમાં પેસે છે તેને હર્ષશોક કરે છે તેમ કર્મમાં પણ જડપણુથી જ્ઞાન નથી પણ તે જીને સુખદુઃખ ઉપર પ્રમાણે આપવા સમર્થ થાય છે-રેગોને નાશ કરવા માટે ઔષધે આપવામાં આવે છે-ઔષધે જડ હોવાથી તેમાં જ્ઞાન નથી તોપણ તે પોતાના સ્વભાવ પ્રમાણે અનેક પ્રકારના રેગોનો નાશ કરે છે, તેમ કર્મ પણ સમજાતું નથી પણ તે પિતાના શુભાશુભ સ્વભાવપ્રમાણે જીવોને સુખદુઃખ આપવા સમર્થ થાય છે. તેથી ત્યાં ઈશ્વરના ન્યાયની તથા પ્રેરણાની કલ્પના કરવાની બિલકુલ જરૂર પડતી નથી મનુષ્ય જે જે પદાર્થો ખાય છે તેને પચાવવાની શક્તિ (તેજસશરીર) શરીરમાં રહેલી જઠરાગ્નિમાં છે–જઠરાગ્નિ જડ છે તેમાં સમાજવાની શક્તિ નથી પણ તે પિતાના સ્વભાવ પ્રમાણે અન્નને પચાવવા સમર્થ થાય છે તેમ સમજવાની શક્તિરહિત એવું જડકર્મ પણું શુભાશુભ સ્વભાવ પ્રમાણે જેને સુખદુઃખ આપવા સમર્થ થાય છેતેથી ત્યાં ઈશ્વરની ન્યાયશક્તિ વા પ્રેરણાની કલ્પના કરવાની જરૂર પડતી નથી–જેવાં જેવાં જીવો કર્મ કરે છે તેવાં તેવાં કર્મ ઉદયમાં આવે છે અને તે તે ઉદયમાં આવેલા કર્મના અનુસારે છો સુખદુઃઅને જ્ઞાનવડે ભોગવે છે–(અર્થાત્ સુખદુઃખ વેદે છે.) અન્નમાં સુધા શમાવાને સ્વભાવ રહ્યો છે તેથી ઉદરમાં જ્ઞાનવિનાનું પડેલું અન્ન પિતાની મેળે ક્ષુધા (ભૂખ)ને શમાવી દે છે–ઈશ્વરની ત્યાં જરૂર પડતી
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ) નથી–જલમાં બીજાની તૃષાનો નાશ કરવો એવું બિલકુલ જ્ઞાન નથી તેપણ તે ઉદરમાં જતાં પિતાના સ્વભાવથી જ તૃષાને નાશ કરે છે, તેવીજ રીતે કર્મ સમજતું નથી પણ તે ને પુયપાપરૂપ સ્વભાવાનુસારે સુખદુઃખ આપવા સમર્થ થાય છે–તેથી ત્યાં ઈશ્વરની પ્રેરણું ન્યાય વગેરેની કલ્પના કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી–વિષમાં મારણુશક્તિ રહી છે તેમ કર્મમાં પણ શાતાઅશાતારૂપે ફળ આપવાની શક્તિ રહી છે–દાય (દઈએણ) જેમ બૈરાંને છોકરાં જણાવે છે તેમ કંઈ ઈશ્વર, ને સુખદુખ આપવા પ્રયત્ન કરતા નથી-ઈશ્વર શું કર્મનો દાસ છે કે તે કમપ્રમાણે કર્મની પાછળ પાછળ સુખદુઃખ આપવાની ક્રિયાની ઉપાધિમાં ક્ષણેક્ષણે આખી દુનિયામાં ભટક્યા કરે? કર્મથી એક અંશ માત્ર પણ વિશેષ સુખ આપવાની શક્તિ, ઈશ્વરમાં નથી ત્યારે પ્રભુની સ્તુતિ કરવાની શી જરૂર રહી? રાજાના હુકમ પ્રમાણે સેવક કાર્ય કરે–રાજાના હુકમથી અંશમાત્ર પણ સેવક પિતાની મરજી પ્રમાણે ચાલવા સમર્થ નથી તેમ ઈશ્વર પણ કમની ગતિથી અંશમાત્ર પણ વિશેષ સુખદુઃખ આપવા સમર્થ નથી ત્યારે તે ઈશ્વર કર્મરૂપ રાજાની સેવામાં દાસ જે બની જાય માટે કર્મ પ્રમાણે સુખદુઃખ અપાવનાર ઈશ્વરને માનતાં ઈશ્વરની ઈશ્વરતા ટળી જાય છેન્યાયાધીશ જેમ કાયદાના તાબે રહે છે–તેમ ઈશ્વર પણ કર્મના તાબે રહી કાર્ય કરનારા ઠર્યા તેથી ઈશ્વરની ઈશ્વરતા ટળી ગઈ અને ઉલટી ઉપાધિ ગળે પડી માટે ઈશ્વરમાં સુખદુઃખ આપવાની શક્તિ, પ્રેરણું વગેરે કલ્પના કરવાની કેઈપણ જરૂર જણાતી નથી
પ્રશ્ન–જગતને કર્તા ઈશ્વર છે અને તે જ જગતને ઉપાદાનકારણ છે એમ કેટલાક માને છે તેનું કેમ?
ઉત્તર–જગતનું ઉપાદાનકારણુ, ઈશ્વરને કહેતાં ઈશ્વરની ઈશ્વરતાને બિલકુલ નાશ થાય છે-કારણે કે-ઉપાદાનકારણું તેજ કાર્યરૂપે બને છે-જેમ ઘટનું ઉપાદાનકારણ મૃત્તિકા છે તેજ ઘટરૂપે બને છે તેવી રીતે ઈશ્વરજ જગતરૂપે બન્યો ત્યારે પુણ્ય–પાપ-સુખ-દુઃખસર્પ–ભૂત-વાઘ-સ્વર્ગ-નરકરૂપ ઈશ્વર ઠર્યો–ત્યારે એમ સિદ્ધ થયું કે– આસ્તિક પણ ઈશ્વર અને નાસ્તિક પણું ઈશ્વર અને પાપી પણ ઈશ્વર ઠર્યો–વાહ-વાહ-ઈશ્વરને ઉપાદાનકારણ માની કેવી ખરાબ અવસ્થા કરી–હવે કહે કે ઈશ્વરની પૂજા વગેરેની શી જરૂ૨? અલબત કંઈપણું નહીં. આ પ્રમાણે ઘણું દેરૂપ ઈશ્વર ઠરવાથી ઉપાદાનરૂપે ઈશ્વરને માની શકાય નહીં
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) પ્રશ્ન-ઈશ્વર-લીલા કરવા માટે જગતને બનાવે છે એમ કેમ મનાય?
ઉત્તર–અલબત ન મનાય. શું ઈશ્વરને પણ બાલકની પેઠે લીલા કરવાનું ગમે છે-બાળકે તે સુખના માટે ક્રીડા કરે છે. શું ઈશ્વરને જગત્ બનાવ્યા પહેલાં દુઃખ હતું કે પાછળથી સુખને માટે લીલારૂપ જગતું બનાવ્યું? જે ઈશ્વરને જગતની પહેલાં દુઃખ હતું એમ તે કદી કહેવાશે નહીં. પ્રથમ દુઃખ હતું એમ કહેવાથી દુઃખનો ભક્તા ઈશ્વર ઠરવાથી ઈશ્વરનું ઈશ્વરપણું ચાલ્યું ગયું–પ્રથમ ઈશ્વરમાં અનન્તસુખ હતું તેપણ લીલામાટે જંગત બનાવ્યું એમ પણ કહેવાશે નહીં કારણ કે જેનામાં અનન્તસુખ છે તેને જગત્ બનાવવાની શી જરૂર? અલબત કંઈ પણ પ્રયજન જણાતું નથી–જેને પરિપૂર્ણ સુખ નથી તે અન્ય વસ્તુઓ દ્વારા સુખ લેવા પ્રયત્ન કરે છે ઈશ્વરમાં તેમ કલ્પના કરતાં ઈશ્વરની ઈશ્વરતા બિલકૂલ નષ્ટ થઈ જાય છે–
પ્રશ્ન-ઈશ્વરની ઈચ્છાના સંકલ્પમાત્રથી એક ક્ષણમાં જગત બની જાય છે એ વાત કેમ ખરી છે?
ઉત્તર-બિલકલ ખરી નથી કારણ કે ઈશ્વર યાને પરમાત્માને મન નથી–અને મનના અભાવે ઈચ્છા પણ હોતી નથી–ઈચ્છા, અ૯પણ જીને હોય છે. જે ઈશ્વરમાં ઈચછા માનીએ તો ઈશ્વર પણ અલ્પજ્ઞ કરે –ઇચ્છાના અભાવે સંકલ્પ પણ ઈશ્વરમાં ઉઠતે નથી તો જગત બનાવવાની તે વાતજ કયાં રહી–અલબત તે વાત ખોટી ઠરી.
પ્રશ્ન-ઈશ્વર નિરાકાર છે અને તેને જગતનું ઉપાદાનકારણ કહેવામાં આવે તે શે દોષ આવે ?
ઉત્તર–એમ કહેવામાં ઘણું દે આવે છે-જેવું ઉપાદાનકારણે હોય તેવું જગત્ થાય છે–ઈશ્વરને નિરાકાર માનતાં જગત પણ કાર્યરૂપ હોવાથી નિરાકાર બનશે પણ જગત્ તે સાકાર દેખાય છે-તેથી ઉપાદાનકારણરૂપ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી–ઈશ્વરને સાકાર માની તેનેજ જગતનું ઉપાદાનકારણ કહેવામાં આવે તે પુણ્ય-નરક-દુઃખશત્રુ-આદિરૂપ ઈશ્વર કરવાથી ઈશ્વરની ઈશ્વરતામાં અનેક દોષ આવે છે–માટે સાકાર ઈશ્વર એક છે અને તે જગત્નું ઉપાદાનકારણ છે તેમ પણ કહી શકાય નહીં.
પ્રશ્ન–ઈશ્વરને સાકાર કલ્પી તેને જગત્નું નિમિત્તેકારણ માનવામાં આવે તે માની શકાય કે નહીં?—
ઉત્તર–યુક્તિ પ્રમાણ આદિથી વિચારતાં એમ માની શકાય નહીં
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) સાકાર ઈશ્વરને કાયા–(દેહ) કરી, જ્યાં દેહ હોય ત્યાં મન હેય-દેહ અને મન છે તે કમૅવિના હોય નહીં-કર્મથી શરીર બને છે-કર્મ આઠ પ્રકારનાં છે-કર્મ સહિત હોય તે સિદ્ધબુદ્ધ પરમાત્મા–ઈશ્વર કહેવાય નહીં જ્યારે ઈશ્વરને કર્મ અને મનુષ્યને કર્મ. ઈશ્વરને દેહ અને મનુબેને દેહ–ત્યારે ઈશ્વરમાં મનુષ્ય કરતાં વિશેષ પ્રભુતા કરી નહીંજગતનું નિમિત્તકારણ ઈશ્વરને માની શકાય નહીં–સર્વ પ્રકારની ઈચ્છાઓથી તેમજ સર્વ પ્રકારનાં દુઃખોથી રહિત એવા ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રોજન નથી-એમ પહેલાં સિદ્ધ કર્યું છે. આ ઉપરથી જે લેકે ઈશ્વરને સાકાર માને છે તેઓને સિદ્ધાંત ખેટે કરે છે એમ અત્રે જણાવ્યું છે–
પ્રશ્ન-કેટલાક મનુ એમ કહે છે કે–ઈશ્વર, જગતને ઉત્પન્ન કરે છે અને પુનઃ તેને પ્રલય (નાશ) કરે છે એમ માની શકાય કે
નહીં?
ઉત્તર–એમ માની શકાય નહીં–ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રયજન નથી ત્યારે જગતને નાશ કરવાનું પ્રયોજન કયાંથી હોય? અલબત નથી–જેમ નાનાં બાળકો માટીનાં ઘર બનાવે છે અને પુનઃ તેને ભાંગી નાખે છે--બાળસ્વભાવના લીધે—બાળકોની પેઠે ઈશ્વરની બુદ્ધિ નથી–તેથી સર્વજ્ઞ–પરમાતમા, ઈશ્વર-વીતરાગ હોવાથી જગત્ બનાવવાની તથા નાશ કરવાની ખટપટમાં પડતું નથી–
પ્રશ્ન-ઈશ્વરમાં જીવોને સુખ આપવાની શક્તિ છે તેથી જીવોને સુખ આપવા જગત્ બનાવે છે–એમ કહેતાં શો દોષ આવે છે? " ઉત્તર–એમ પણું માની શકાય નહીં–જ્યારે ઈશ્વરે જીવોને સુખ આપવા જગત્ બનાવ્યું ત્યારે હજી સુધી સકળ જી જન્મ–જરા–અને મરણ વગેરેનાં દુઃખેથી કેમ દુ:ખી દેખાય છે–ઈશ્વર સર્વ શક્તિમાન હોય તે એક ક્ષણમાત્રમાં સર્વ જીવોને કેમ સુખી કરતું નથી ? છો પ્રથમ દુઃખી શાથી હતા? ઉત્તરમાં કહેવું પડશે કે કર્મથી–ત્યારે સમજવાનું કે કર્મ પ્રમાણે દુઃખ થાય છે- તે તો ઈશ્વરથી ટાળી શકાતું નથી ત્યારે ઈશ્વરે જગત બનાવ્યું એમ કલ્પના કરવાથી શું ફાયદો છે–વળી પુછવાનું કે જગની પૂર્વે જ હતા–એમ સિદ્ધ થયું તે જીવો ક્યાં રહેતા હતા તમે કહેશે કે જગમાં–તો સિદ્ધ થયું કે પૂર્વે પણ જગતું હતું-કદાપિ એમ કહેશો કે પૂર્વે આકાશમાં રહેતા હતા. પૂર્વે પાડ્યું હતું ત્યારે સિદ્ધ થયું કે પ્રથમ પણ જીવ-કર્મ-આકાશપાણરૂપ આદિ સર્વ જગતું હતું-માટે અનાદિકાળથી જગત છે એમ માનવું જ જોઈએ-જગના સાંસારિક પદાર્થો ક્ષણિક છે સદાકાળ એક
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ ૩૧ ) સરખા સુખ દેનારા રહેતા નથી માટે અધ્યાત્મદ્રષ્ટિથી વિચારતાં પણ જગતને કર્તા ઈશ્વર સિદ્ધ કરતો નથી—
પ્રશ્ન-ઈશ્વરે પ્રથમ આકાશ ઉત્પન્ન કર્યું. પશ્ચાત્ એક ઈન્ડેબનાવ્યું. તેના બે વિભાગ કરી આકાશ પાતાળ બનાવ્યું. પશ્ચાતું પાણી, પશ્ચાત પૃથ્વી વગેરે, પશ્ચાત્ મનુષ્ય બનાવ્યાં. એમ કેટલાક માને છેશું એ વાત ખરી છે?
ઉત્તર–આ વાત પણ સત્ય નથી-આકાશ નિરાકાર અને નિત્ય છે તેને કર્તા કેઈ ઈશ્વર નથી. કારણકે મારા નિત્ય હોવાથી અનાદિકાળનું છે–ઇડ વગેરેની કલ્પના જૂઠી છે-ઇડું કેના પેટમાં પાકયું જે કહેશે કે ઈશ્વરના પેટમાં પાકયું તો તેમાં અનેક દોષે આવવાથી ઈશ્વરની પ્રભુતા રહેતી નથી–ઇંડું ફાટયું એ પણે વાત જઠી છેઈંડાને ફાટવાનું પ્રયોજન છે-જે કહેશે કે પ્રભુની ઈચ્છા–ત્યારે કહેવું પડશે કે પ્રભુને ઇચ્છા હતી નથી–જે સંપૂર્ણ સુખી છે તેને કેઈપણ પ્રકારની ઈચછા હોતી નથી–પૃથ્વી-પાણી–મનુષ્ય વગેરેને અનુક્રમ જણાવ્યું તે પણ ઘટતો નથી કારણ કે જ્યારે તે જગતને કર્તાજ સિદ્ધ કરતું નથી ત્યારે ઈશ્વરે અનુક્રમે જગત્ બનાવ્યું તેમ સિદ્ધ ઠરી શકે જ નહીં–રાગ દ્વેષરહિત ઈશ્વરને કોઈ પણ જાતની ઉપાધિને કર્તા કહે તે ઈશ્વરને દૂષણ આપવા બરાબર છે—કોઈ કહે છે કે ઈશ્વરે છ દીવસમાં જગત્ બનાવ્યું અને સાતમા દીવસે થાક લીધો ત્યારથી રવિવારના દીવસે મનુષ્ય પણ રજા પાળી થાક લે છે. એવું ઈશ્વરના ઉપર શ્રમનું કલંક મૂકવું તે બિલકુલ અયોગ્ય છે.
પ્રશ્ન-જગને બનાવનાર ઈશ્વર છે એમ ઘણું લોક માને છે માટે ઈશ્વરે જગત બનાવ્યું છે એમ કહેવાય છે એમાં શું દોષ છે?
ઉત્તર–જગતને બનાવનાર ઈશ્વર છે એમ આખી દુનિયાના મનુષ્ય માનતા નથી–બૌદ્ધોની સંખ્યા સાઠ કરેડ લગભગની છે તે પણ ઈશ્વરને જગત રચનાર તરીકે માનતી નથી. જેને પણ ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માનતા નથી–અદ્વૈતવાદિયે પણ વસ્તુતઃ જગતરૂપ માયાને બનાવનાર ઈશ્વર છે એમ માનતા નથી–ચા ને નાના રિ–નિશ્ચયથી સર્વ બ્રહ્મ છે–બીજું કાંઈ નથી–આવાં અનેક પ્રમાણે તેઓની માન્યતાનાં છે તેથી જગત્ કર્તુત્વવાદ સર્વને માન્ય છે એમ વસ્તુતઃ સિદ્ધ ઠરતું નથી–ઘણું લેકે માને–વા આચરે તે સર્વ સત્ય છે એમ એકાતે કહી શકાય નહીં-આર્યો કરતાં અનાર્યો ઘણું છે તેથી શું તેઓનું કહેલું માનેલું એકાતે સત્ય ઠરી શકે? અલબત નહીં-તેમજ વિદ્વાન કરતાં મૂર્ખાઓની સંખ્યા ઘણી છે-તે શું
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ). એકાંતે ઘણું મૂર્ખ કહે અને માને તેજ સત્ય કહી શકાય? અલબત નહીં– યુતિ પ્રમાણથી જે સિદ્ધાન્ત સિદ્ધ કરે તે માનવો જોઈએ–જગતને બનાવનાર ઈશ્વર નથી એમ અનેક યુક્તિ પ્રમાણેથી સિદ્ધિ થાય છે માટે ઈશ્વર, આ દુનિયાને બનાવનાર નથી એમ સિદ્ધ કર્યું.
પ્રશ્નઘણું વર્ષથી જગતને બનાવનાર ઈશ્વર છે એમ માનવામાં આવે છે તેને ત્યાગ કેમ કરી શકાય?
ઉત્તર-હા. અલબત કરી શકાય! ખરાબ વૃત્તિ તથા અજ્ઞાનને ઘણું વર્ષથી આપણે સેવતા આવ્યા છીએ તે પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં અજ્ઞાનને ત્યાગ કરીએ છીએ તથા ખરાબ વૃત્તિ અને કુઆચરણેને ત્યાગ કરીએ છીએ, તેવી રીતે ખોટી માન્યતાને પણ સત્ય જ્ઞાન થતાં ત્યાગ કરે જોઈએ અને સત્ય માન્યતાને સ્વીકાર કરે જોઈએ—એ શિષ્ટ પુરૂષને આચાર છે.
પ્રશ્ન–જગકર્તા ઈશ્વર કઈ પણ યુક્તિથી શું સિદ્ધ થતો જ નથી.
ઉત્તર–જગકર્તા–ઈશ્વર કઈ પણ યુક્તિથી સિદ્ધ કરતે નથીકર્તા વાદીને પ્રશ્નકે તમે સ્વભાવથી ઈશ્વરને જગતને કર્તા માને છે કે વિભાવથી? ઉત્પાદક શક્તિ અને પ્રલય શક્તિ એ બે શક્તિ ઈશ્વરમાં
સ્વભાવથી છે વા વિભાવથી છે; જે ઈશ્વરમાં જગત કરવાનો સ્વભાવ નિત્ય હોય તે ક્ષણે ક્ષણે જગત બનાવવારૂપ કાર્ય કરવાને અને કદી પણ તે વિશ્રામ લેશે નહિ એ તમારા મતમાં દેષ આવે છે–જે વિભાવથી જગતને કર્તા ઈશ્વર માનશે તે વિભાવરૂપ ઉપાધિવાળો ઈશ્વર ઠરવાથી ઈશ્વરની ઈશ્વરતા ટળી ગઈબીજ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેશો કે–પરમાત્મામાં પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળી એવી ઉત્પાદક અને પ્રલય કર્તૃત્વ શક્તિ રહી છે. આમ પણ તમારાથી કહેવાશે નહીં. બ્રહ્મસૂત્રમાં નૈર્િ એ સૂત્રથી બે વિરૂદ્ધ ધર્મો એક પદાર્થમાં રહી શકે નહીં એમ જૈનોનું ખંડન કરવા લખેલું સૂત્ર તમારે માન્ય કરવું પડશે–તેમજ જ્યારે એક ક્ષણમાં સાથે રહેનારી ઈશ્વરની ઉત્પાદકશક્તિ જગત્ રચવા માંડશે કે તુર્ત તેજ ક્ષણમાં પ્રલય કરનારી શક્તિ જગતને નાશ કરી શકશે તેથી જગત ઉત્પન્ન થશેજ નહીં-દરેક શક્તિ ક્ષણે ક્ષણે પોતાનું કાર્ય કરતી જાય છે. તમે એમ કહેશે કેઈશ્વરમાં પણ છવારા કરવાિ સ્વભાવથી છે જેમ મનુષ્યમાં બોલવાની તથા ચૂપ રહેવાની શક્તિ સ્વભાવથી છે તેમ સમજવું–ઈશ્વરકર્તા વાદિને આ પણ ઉત્તર સત્ય નથી–મનુષ્યનું દૃષ્ટાંત આપ્યું તે પણ યુક્તિયુક્ત નથી. કારણ કે મનુષ્ય કારણથી બોલે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) છે અને કારણથી ચૂપ થઈ જાય છે તેવી રીતે ઈશ્વરકત્વવાદમાં જગતની ઉત્પત્તિ કરવાનું તથા નાશ કરવાનું પ્રયોજન જણાતું નથી– પૂર્વોક્ત વિરૂદ્ધ ધર્મવાળી ઈશ્વરની એ સ્વાભાવિક શક્તિ માનતાં અનેક દૂષણે આવે છે તેમજ પૂર્વોક્ત બે વિભાવિક શક્તિ માનતાં પણ ઈશ્વરને ઉપાધિરૂપ અનેક દૂષણે આવે છે માટે ઈશ્વરકર્તવવાદ, કોઈ પણ રીતે સિદ્ધ કરતો નથી.
પ્રશ્ન–જગતના જીવોની સુબુદ્ધિ વા દુબુદ્ધિનો આપનાર ઈશ્વર છે એમ કેટલાક માને છે તે વાત શું ખરી છે?
ઉત્તર–ઈશ્વર વિતરાગ છે-(રાગદ્વેષ રહિત છે) કેઈના પર રાગ નથી અને કેાઈનાપર તેને દ્વેષ નથી–કેઈને સુબુદ્ધિ વા દુબુદ્ધિ પણ આપતો નથી–સર્વ જીને ક્ષયોપશમ અનુસારે સુબુદ્ધિ વા દુબુદ્ધિ ઉત્પન્ન થાય છે–સર્વ જીવોને પુણ્ય અને પાપના અનુસારે સુખ ના દુઃખ ઉત્પન્ન થાય છે–જી જેવાં જેવાં કર્મ કરે છે તદનુસારે ફળ ભોગવે છે–ઈશ્વરના ગુણોનું ધ્યાન ધરે છે તેનામાં સુબુદ્ધિ ઉપજે છે.
પ્રશ્નકોઈ ધર્મવાળા કહે છે કે તિબેટમાં પ્રથમ મનુષ્યની ઉત્પત્તિ થઈ–વર્ષમાં દેડકાં જેમ થાય છે તેમ એકદમ દેડકાંની પેઠે મનુષ્યો ઉત્પન્ન થયાં. પ્રથમ મનુષ્ય અમૈથુની ઉત્પન્ન થયાં–પશ્ચાત મનુષ્યોની મિથુની સૃષ્ટિ થઈ–મેઈધર્મવાળા કહે છે કે-એદનની વાડીમાં ઈશ્વરે માટીથી આદમ નામના પુરૂષને અને હવા નામની સ્ત્રીને બનાવી– ત્યારથી મનુષ્ય થવા લાગ્યાં–કેઈ બ્રહ્માએ મનુષ્ય બનાવ્યાં એમ કહે છે ઇત્યાદિ ઘણું જુદા જુદા વિચાર છે તેમાં શું ખરું છે તે જણાવશે.
ઉત્તર–આર્યસમાજીએ પ્રથમ તિબેટમાં મનુષ્યની ઉત્પત્તિ માને છે તેમાં કે દાર્શનિક પ્રમાણુ નથી–ફક્ત તે કલ્પના કરેલી છે – ભારતવર્ષમાં મનુષ્યોની ઉત્પત્તિ પૂર્વ નહતી એમ કદાપિ કહી શકાય નહીં–જૈનશાસ્ત્રાધારે અનાદિકાળથી મનુષ્યો વગેરે જીવોને પ્રવાહ છે–ભારતભૂમિમાં અનાદિકાળથી પ્રવાહની અપેક્ષાએ મનુષ્યો થયા કહે છે-જે લોકે એદન વગેરેમાં ઈશ્વરે મનુષ્યની ઉત્પત્તિ કરી તેમ માને છે તે પણ જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે–કારણ કે (કૂર્ણ નાસ્તિત્તઃ – મૂળ ન હોય તે શાખા કયાંથી,) જ્યારે જગતને બનાવનાર ઈશ્વર નથી ત્યારે એદનની વાડીમાં આદમ અને હવાને બનાવ્યાં તે પણ કયાંથી સિદ્ધ થઈ શકે? અલબત સિદ્ધ થઈ શકે નહીં–કઈ જગતના કર્તા તરીકે બ્રહ્માને બતાવે છે-કેઈ વિષ્ણુને બતાવે છે. કેઈ મહાદેવને બતાવે છે-કઈ શક્તિને બતાવે છે-કે સ્વામીનારાયણને બતાવે છે
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 38 )
એમ જગતકોની માન્યતા સંબંધી એવી નિર્જીવ દલીલાવાળી, ઘણી કલ્પના છે કે પરસ્પરની દલીલામાં સેંકડો દોષ આવે છે—માટે આ ઉપરથી સાર લેવાના કે-જગત્કર્તા સંબંધી માન્યતા સર્વે જાડી છે કોઈ જગા કર્તા ( મનાવનાર) નથી—પૂર્વે અમૈથુની સૃષ્ટિ હતી અને પશ્ચાત્ મૈથુની સૃષ્ટિ થઈ એમ કહેવામાં પણ સત્ય દલીલ નથી~~ મૈથુન વિના મનુષ્યાની ઉત્પત્તિ થઈ શકતી નથી–કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકેજ નહી અનાદિકાળથી મૈથુની સૃષ્ટિ ચાલે છે.
પ્રશ્ન—કાઈ ધર્મવાળા એમ કહે છે કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે પરમેશ્વર અવતાર ધારણ કરે છે-શું આ વાત ખરી છે?
ઉત્તર—એવી માન્યતા ખરી નથી-કર્મરહિત થએલા સિદ્ધ પરમાત્માને અવતાર ધારણ કરવાની કંઇ પણ જરૂર નથી—તેમજ કર્મરહિત થએલા પરમાત્મા પાછા સંસારમાં જન્મ લેઈ શકતા નથી—૧ યાજ્ઞ પુનરાવર્તને-ચતૂલ્યા ન નિવર્ઝન્સે સદ્દામ મં મમ. આવાં વેદાન્તસૂત્રોથી પણ સિદ્ધ થાય છે કે મુક્ત પરમાત્મા, પરમેશ્વર, અવતાર લેઈ શકતા નથી— વળી કહ્યું છે કે—
જોજ दग्धे बीजे यथात्यन्तं - प्रादुर्भवतिनाङ्कुरः । तथा कर्मबीजे दग्धे-न रोहते भवाङ्कुरः ॥ १॥
ભાવાર્થ——મીજ મળી ગયે છતે જેમ અંકુરો પ્રકટતા નથી તેમ કર્મમીજ મળી ગએ છતે જન્મરૂપ અંકુરા ઉત્પન્ન થઈ શકતા નથી— કર્મવિના અવતાર લેઈ શકાતા નથી—પરમાત્મા, કર્મરહિત છે તેથી તેમને અવતાર લેઈ દુ:ખ ભોગવવું પડતું નથી–પરમાત્માને અવતાર લેવાનું માનશે તે પરમાત્માને કર્મ કર્યું અને જેને કર્મ લાગ્યું હાય તે સિદ્ધબુદ્ધ પરમાત્મા પરમેશ્વર કહી શકાય નહીં-પરમાત્માને કોઇ શત્રુ નથી, તેમજ કોઇ મિત્ર પણ નથી. પરમાત્મા રાગદ્વેષરહિત છે તેથી પરમાત્માના જ્ઞાનમાં સર્વ જીવ જેવા હાય છે તેવા ભાસે છે–જેમ આરીસામાં ગમે તેવા પદાર્થો ભાસે તેમાં આરીસાને કંઇ રાગદ્વેષ નથી તેવી રીતે પરમાત્માના કેવલજ્ઞાનમાં અનેક પદાર્થો ભાસે છે પણ તેથી પરમાત્માને રાગ કે દ્વેષ ઉત્પન્ન કદાપિ થતા નથી. કારણુ કે રાગદ્વેષના ક્ષય કર્યાંથી તે પરમાત્મા થયા છે. એવા વીતરાગપરમાત્મા સદાકાળ અનન્તસુખના ભાગી છે–કર્મના સંપૂર્ણ ક્ષયથી કદી અવતાર ધારણ કરતા નથી—માટે ભગવાને દશ અવતાર ધારણ કર્યા ઇત્યહૃદ જે કલ્પનાઓ ચાલે છે તે સર્વે ખેફ્ટી છે એમ સમજવું.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
પ્રશ્ન-વેદાન્તને માનનારા અદ્વૈતવાદિયા એમ કહે છે કે ગ્રાવિના જગમાં ફ્રાઈ અન્ય પદાર્થ નથી-માયા અસત્ છે બ્રહ્મ સત્ છે. જડ નામના કોઈ પદાર્થ લવ નથી એમ પ્રતિપાદન કરે છે તે શું ચેાગ્ય છે?
ઉત્તર—અદ્વૈતવાદિયાનું એવું માનવું સિદ્ધ થતું નથી માટે તે અયાગ્ય છે—ન દત્તઃ દ્વૈતઃ ન એ તે એક-બે વસ્તુના નિષેધ કર્યો તે જ્ઞાનથી કર્યો કે અજ્ઞાનથી કર્યો? જે જ્ઞાનથી એના નિષેધ કર્યો તેા બીજી જડ વસ્તુને જ્ઞાનમાં ભાસ થયા વિના તેના નિષેધ થઈ શકે નહીં તેથી સિદ્ધ ર્યું કે જ્ઞાનમાં ભાસેલી જડ વસ્તુ છે અને તેથી જગમાં ચેતન અને જડ એ એ પદાર્થ સિદ્ધ થયા–સાયન્સવિદ્યાના પ્રોફેસરા પણ કહે છે કે જડ અને ચેતન એ બે પદાર્થનું જગમાં અસ્તિત્વ સિદ્ધ કરે છે—નાલતો વિતે આવો આ ગીતાના વાકયપ્રમાણે અસત્ હોય તે હાઈ શકે નહીં-અર્થાત્ આકાશ પુષ્પની પેઠે કદી આંખે દેખાય નહીં-જડ પદાર્થો અનેક આકારવાળા દેખાય છે માટે તેની અસ્તિતા સિદ્ધ ઠરતાં દ્વૈતવાદની ઉત્પત્તિ સહેજે થાયછે-આર્યસમાજીએ રામાનુજ પન્થવાળા વગેરે પણ જડ અને ચૈતન્ય એ એ તત્ત્વના સ્વીકાર કરે છે અને કહે છે કે ચાર વેદ વેદાન્તમાં દ્વૈતવાદ છે. પ્રીસ્તિયા-મુસલમાના પણ જડ અને ચેતન એમ એ તત્ત્વ તા માને છે—આ પ્રમાણે જૈનધર્મથી ભિન્ન એવા દર્શનાની પણ દ્વૈતવાદની માન્યતા છે તેથી સિદ્ધ થયું કે, જગમાં અનાદિકાળથી એ વસ્તુઓ હાવાના લીધે દ્વૈતવાદની માન્યતા ત્રણ ભુવનમાં ગાજી રહી છે, અદ્વૈતવાદના સ્થાપનમાં જે વેદસૂત્રોનું તે પ્રમાણ આપે છે તેજ સૂત્રોના અર્થ કરી આર્યસમાજી વગેરે એ તત્ત્વની સિદ્ધિ કહે છે જ્યારે બૌદ્ધોમાં વિજ્ઞાનવાદનું જેર હતું ત્યારે બૌદ્ધોના સામા ટકી રહી વેદનું અસ્તિત્વ રાખવા આદ્ય શંકરાચાર્યે એક બ્રહ્મવાદ સામેા સૂકી વેદધર્મને ટકાવી રાખ્યા હોય એમ અનુમાનથી લાગે છે—શંકરાચાર્યની પૂર્વે અદ્વૈતવાદ નહાતા એમ આર્યસમાજી કહે છે-ગમે તેમ હોય પણ સારાંશ કે જગમાં જડ અને ચેતન એ બે પદાર્થ હોવાથી દ્વૈતભાવની સિદ્ધિ થાય છે-કદાપિ એમ કહેવામાં આવે કે “જડ વસ્તુ છે.પણ તે સ્વગ્નની પેઠે ભ્રાંતિરૂપ છે માટે એક બ્રહ્મને માનીએ છીએ” આમ પણ કહેવું અયેાગ્ય ઠરે છે-કારણ કે—રૂપી જડ વસ્તુઓ જે જે કાર્યરૂપે છે તેનું રૂપાંતર (ઉત્પાદ–વ્યયની અપેક્ષાએ ) થાય છે પણ પરમાણુ તે। સદાકાલ દ્રવ્યપણે નિત્ય હાય છે તેથી તેના કદી નાશ થતા નથી, માટે સ્વઝની પેઠે એકાંતે ક્ષણિક જડ વસ્તુઓને કદાપિ કહી શકાય નહીં—માટે દ્વૈતવાદને સ્વમની ભ્રાંતિના દૃષ્ટાંતથી
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) પણ નાશ થતો નથી–જે જે વસ્તુઓ આ ભવમાં વા પૂર્વભવમાં દેખી હોય છે તેનું પ્રાયઃ સ્વમ આવે છે–સ્વમ પણ મતિજ્ઞાનને એક ભાગ છે માટે તે જ્ઞાનરૂપે સત છે—માટે દૈતવાદની સિદ્ધિ થાય છે–આત્મા સદાકાલ જવસ્તુથી ન્યારે છે એકરૂપ છે એમ અધ્યાત્મભાવની અપેક્ષાએ અદ્વૈતપણું તે જૈને માને છે પણ તેથી કંઈ જડવસ્તુ છે જ નહીં એમ તો જેને માનતા નથી–કે જ્ઞાની કહે કે, હે ભવ્ય ! તમે અન્ય વસ્તુઓમાં મારું મારું શું માનો છે? તમે તો એક આત્મા છેતમારૂં કેઈ નથી-એકલા આવ્યા અને એકલા જશે માટે ચેતી લે. શરીર-મન-વાણું પણ આત્માથી ભિન્ન છે–આત્માની સાથે કર્મ લાગ્યું છે પણ આમા કર્મથી ભિન્ન છે –પિતાને એકરૂપ માની અન્યમાં પોતાનાપણું આત્મા ભૂલી જાય તો આત્મા--ખરેખર કર્મરહિત થઈ એક શુદ્ધ રૂપમય બની જાય. આમ કહેવાથી અધ્યાત્મની અપેક્ષાએ અદ્વૈતભાવના, ભાવવાની અપેક્ષાએ સિદ્ધ ઠરી પણ તેથી કંઈ જડવસ્તુઓ દુનિયામાં છે નહીં એમ સિદ્ધ થયું નહીં. માટે તત્વની અપેક્ષાએ સર્વજ્ઞ તીર્થકર કથિત દ્વૈતવાદ સિદ્ધ કરે છે–કણુદ પણ સાત પદાર્થ માની હૈતવાદની સિદ્ધતા કબુલ કરે છે–સાં પણ પ્રકૃતિ અને પુરૂષ એ બેને માની દૈતવાદની સિદ્ધિ કબુલ કરે છે–તૈયાયિકે પણ વૈતવાદને કબુલ કરે છે–સ્વામીનારાયણીયાએ પણ દ્વૈતવાદને માને છે–જડ અને ચેતન એ બે તત્ત્વ અનાદિકાળથી ભિન્ન ભિન્ન લક્ષણવડે સતરૂપે છેએમ સવેગની વાણીની શ્રદ્ધા ધારણ કરવી.
પ્રશ્ન–સર્વ જીવોને એક આત્મા છે એમ અદ્વૈતવાદમાં કહ્યું છે તે શું સત્ય છે?
ઉત્તર–જિનેશ્વર ભગવાન કહે છે કે સર્વ જીવોને એક આત્મા નથી–કહ્યું છે કે
નાથા– नाणंचदंसणंचेव-चरितंच तवो तहा विरीयंउवओगोअ एअं जीवस्स लरकणं ॥१॥ જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ–વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે–જીવ–આત્મા-હંસ-અને ચેતન બ્રહ્મ ઈત્યાદિ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દ છે. જૈનશૈલીના આધારે ભિન્ન ભિન્ન એવા-હંસ-જીવ–આત્માદિ શબ્દોને એકજ અર્થ છે તેથી તદનુસારે સર્વ જીવોનો એક આત્મા કહી શકાય નહીં–પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા યાને જીવ છેકહે કે આત્માઓ કહો તે અનન્તા છે-વૈશેષિકે પણ પ્રતિ શરીર
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) ભિન્ન ભિન્ન આત્માઓ માને છે. આર્યસમાજીએ પણ પ્રતિશરીર ભિન્ન ભિન્ન વેદના આધારે અનન્ત આત્માઓ સ્વીકારે છે–રામાનુજ ૫ન્થવાળાઓ પણ પ્રતિશરીર ભિન્ન ભિન્ન વેદના આધારે અનન્ત આત્માઓ સ્વીકારે છે-બ્રીસ્તિયો પણ મનુષ્યમાં પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે એટલું તે માને છે કેટલાક પ્રીસ્તિયો પશુ પંખીઓમાં આત્મા માનતા નથી એ તેઓની મિથ્યાત્વ દશા છે-જે સર્વ ને એકજ આત્મા હોય તો સર્વ જીવોને એકસરખું સુખ દુઃખ થયું જેઈએ-તેમજ સર્વેને એકસરખું જ્ઞાન થવું જોઈએ— સર્વ જીવોને એકજ આત્મા હોય તે પ્રતિશરીર દ્વારા ભિન્ન ભિન્ન વ્યવહાર ન થવો. જોઈએ—કદાપિ એમ કહેવામાં આવશે કે પ્રતિશરીર ભિન્ન ભિન્ન મન છે તેથી સુખ દુઃખ વગેરેને ભિન્ન ભિન્ન વ્યવહાર દેખવામાં આવે છે પણ આત્મા તે એકજ છે–આમ પણ કહેવું યોગ્ય નથી કારણ કે પ્રતિશરીર ભિન્ન ભિન્ન મનની સાથે ભિન્ન ભિન્ન આત્મા માનવામાં ન આવે ત્યાં સુધી-ભિન્ન ભિન્ન મનની પણ સિદ્ધિ થઈ શકતી નથી– આત્માની સાથે મન રહે છે–પ્રતિશરીર ભિન્ન મન માનવાથી પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓની સિદ્ધિ થઈ. કેઈએમ કહેશે કે “ઘટાકાશ અને મહાકાશની પેઠે જેમ આકાશને ભેદ ગણાય છે પણ તે વાસ્તવિક ભેદ નથી તે પ્રમાણે ભિન્ન ભિન્ન આત્માઓ પ્રતિશરીર કહેવાય છે પણ તે એકજ છે”—આમ પણ કહેવું યુક્તિથી હીન છે– ઘટાકાશ અને મઠાકાશમાં આકાશ એકસરખું છે–આકાશની સાથે ઘટ અને મઠ પરિણમતા નથી પણ આત્માની સાથે તે રાગદ્વેષના યોગે કર્મનો સંબંધ થતાં ક્ષીરનીરની પેઠે કર્મ પરિણમે છે અને તેથી શરીરમાં આત્મા રહે છે-ભિન્ન ભિન્ન આત્માઓ જુદા પ્રકારનાં કર્મ ગ્રહણ કરે છે તેથી અનેક પ્રકારનાં જુદાં જુદાં શરીર ધારણ કરે છે એમ પ્રત્યક્ષ દેખવામાં આવે છે–શરીર છૂટતાં પણ ઉંચે વા નીચે ગમે તે ઠેકાણે કર્મના અનુસારે આત્મા, ગમન કરી અન્ય શરીર ધારણ કરે છે. તેથી ભિન્ન ભિન્ન આત્માઓ સ્વીકારવા જોઈએ—ભિન્ન ભિન્ન આત્મા સ્વીકાર્યા વિના સુખ દુઃખ વગેરે ભિન્ન ભિન્ન વ્યવહારની સિદ્ધિ થતી નથી–પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે એમ ખાસ અનુભવમાં પણ આવે છે.
પ્રશ્ન–બ્રહ્મ એકજ છે અને તે સર્વ વ્યાપક છે એમ માનવું શું યોગ્ય છે?
ઉત્તર–એમ માનવું ગ્ય નથી. બ્રહ્મ કહે કે આત્મા કહો તે વ્યક્તિની અપેક્ષાએ સર્વવ્યાપક નથી–સર્વવ્યાપક એક બ્રહ્મને મા
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
નવામાં આવે તે તેને અંધ અને મેાક્ષ ઘટે નહી અને જ્યારે અંધ મેાક્ષ ન હોય તા તપ-જપ-યાન ત્રત વગેરેની સિદ્ધિ થઈ શકે નહીં— સર્વે વ્યાપક બ્રહ્મ કહેા તે તે શરીર અને મનથી બંધાય નહીં-શરીર અને મનથી તેા બ્રહ્મ (આત્મા) ના સબંધ થયા છે એમ અનુભવ પ્રત્યક્ષ છે. માટે વ્યક્તિની અપેક્ષાએ સર્વ વ્યાપક બ્રહ્મ કહી શકાય નહીં—માનત્વ જાતિની અપેક્ષાએ થંચિત્ સર્વે વ્યાપક બ્રહ્મ કહી શકાય–એમ અનેકાન્તનયજ્ઞાએ વ્યક્તિ અને સત્તાથી સમજી લેવું—એક ઠેકાણેથી અન્ય દેવલાકમાં આત્મા જાય છે-દેવલાકમાંથી મનુષ્યલાકમાં આત્માના અવતાર થાય છે. મનુષ્યલાકમાંથી નરકમાં અવતાર થાય છે—ઇત્યાદિ એક શરીરવ્યાપી આત્મા માનીએ તેા બધું ઘટી શકે-સર્વ વ્યાપક એક બ્રહ્મ માનવામાં આત્માને અનેક શરીરમાં રહેવું-ઊંચું નીચું જવું વગેરે ઘટી શકે નહીં-પાપ પુણ્ય પણ ઘટી શકે નહીં-બંધ માક્ષના અભાવ થઈ જાય. માટે વ્યક્તિની અપેક્ષાએ શરીરવ્યાપક આત્મા માનવા જોઇએ-અને લોકાલાક જ્ઞાનમાં ભાસે છે તે જ્ઞાનની-અપેક્ષાએ આત્મા સર્વ વ્યાપક માનવા જોઇએ.
પ્રશ્ન—વ્યક્તિની અપેક્ષાએ આત્માને એકાન્ત અણુ જેવડો માની શકાય કે કેમ; અણુરૂપ આત્મા, એક ઠેકાણેથી અન્યત્ર ગમન કરી શકે. તેમાં શે દોષ છે?
ઉત્તર—વ્યક્તિની અપેક્ષાએ એકાન્તે અણુરૂપ આત્મા માની શકાય નહીં-અણુરૂપે માનેલા આત્મા, શરીરના એક હૃદયના ભાગમાં રહી શકે-તેથી શરીરના સર્વભાગેામાં થતી સુખદુઃખની ચેષ્ટાને જાણી શકે નહીં——પંચેન્દ્રિયના વિષયાને જાણી શકે નહીં તેમજ અણુરૂપ આત્માને કર્મની અનન્ત પરમાણુઓની વર્ગણુાએ લાગી શકે નહીંતેથી તેને કર્મના સંબંધ પણ ઘટે નહીં-અને કર્મના સંબંધ ઘટયાવિના દેવલાક વા નરક વગેરેમાં જવું ઘટે નહીં-એકાન્ત અણુરૂપ આત્મા એકાન્ત નિત્ય હાવાને લીધે કર્મની સાથે પરિણમે નહીં અને કર્મની સાથે પરિણમ્યા વિના જન્મમરણુ–તથા બંધમાક્ષ વગેરેની સિદ્ધિ થાય નહીં–માટે એકાન્ત અણુરૂપ આત્મા વ્યક્તિની અપેક્ષાએ માની શકાય નહીં-અણુરૂપ આત્મા માનવાથી ગમનાગમન થાય એમ કહ્યું પણ કર્મના સંબંધ અણુરૂપ આત્મા માન્યાથી ઘટી શકે નહીં અને તેથી ગમનાગમન થઈ શકેજ નહીં. કારણ કે અણુરૂપ આત્મા એકાન્ત નિત્ય હાવાથી નિષ્ક્રિય ઠરી શકે અને તેથી અણુરૂપ આત્માનું ગમનાગમન સિદ્ધ થઈ શકે નહીં—એકાન્ત અણુ આત્મા અથવા એકાન્ત સર્વવ્યાપક આત્માને એકાન્ત નિત્યતા હોવાથી તે કમઁસહુ પરિણામી થઈ શકે નહીં અને તેથી
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કર્મનો સંબંધ તેની સાથે ઘટી શકે નહીં માટે અવ્યક્તિની અપેક્ષાએ વ્યાપ્ય અને સત્તાની અપેક્ષાએ વ્યાપક–એમ અનેકાન્તનયથી આત્માને પરિણુમ સમજવો અને તેની શ્રદ્ધા કરવી.
પ્રશ્ન-કેટલાક ઘરને સૃષ્ટિનું કારણ માને છે અને યુવાનને પરબ્રહ્મમાંજ જગત પાછું લીન થઈ જાય છે એમ માને છે તે શું સત્ય છે?
ઉત્તર–એ પણ સત્ય નથી-વિવેકદૃષ્ટિથી વિચારતાં પરબ્રહ્મને સૃષ્ટિ બનાવવાનું પ્રયોજન જ|તું નથી–જન્મ–જરા-મૃત્યુ-વ્યાધિ-કષાયજુગાર-કામ-દુ:ખની પરંપરાથી વ્યાકુલ એવું જગત રચવાની પરબ્રહ્મને શી જરૂર છે? અલબત કંઈ પણ જરૂર નથી--જે આ જગત દેખાય છે તે પરબ્રહ્મના સ્વરૂપથી જુદા પ્રકારનું દેખાય છે–પરબ્રહ્મરૂપ ઉપાદાનકારણથી આ જગતું થયું હોય તે જગતુરૂપ કાર્યમાં પરબ્રહ્મના ગુણે હેવા જોઈએ પણ દેખાતા તે નથી–અને ગિ તે સંસારને દુઃખમય–અને દોષમય સમજી તેને ત્યાગ કરે છે માટે જગતને બનાવનાર પરબ્રહ્મ નથી-દેષમય જગત ત્યાગ કરીને શુકાદિ ગિયોએ આત્માનું ધ્યાન ધર્યું છે તેજ જગને પરબ્રહ્મ પોતાનામાં શી રીતે સમાવી શકે; તે વિચારતાં સત્ય જણ્ય છે કે પરબ્રહ્મમાં જગતને લય થતું નથી–અતિનિધ એવા જગને પરબ્રહ્મમાં લય માનનાર જે બરાબર વિચાર કરે તે પરબ્રહ્મથી જગતને ઉત્પાદ તથા પરબ્રહ્મમાં જગતનો લય થાય છે એવી વાતને માને નહીં–તેમજ પરબ્રહ્મ સૃષ્ટિ બનાવી અને સંહાર પણું પોતેજ (સપણુનાં બચ્ચાંને સર્પિણી ખાઈ જાય તેની પેઠે) કરે તો હિંસા લાગે અને તેનું દયાલુપણું રહે નહીંપરબ્રહ્મ જગત્ રચ્યું અને તેજ તેને નાશ કરે તેમાં તેને હિંસા લાગે નહીં એમ જે કહેતા હોય તે પિતા પુત્રને ઉત્પન્નકર્તા છે અને તે પુત્રોને ઘાત કરે તો તેને પણ હિંસાનું પાપ ન લાગવું જોઈએ. પણ પાપ તો લાગે છે એમ સર્વ કેઈ કહે છે ત્યારે તે ન્યાયે પર બ્રહ્મને પણ પાપ લાગે માટે પરબ્રહ્મ, સૃષ્ટિને નાશ કરે છે એમ કદી કહી શકાશે નહીં–જગત્ છે તે બ્રહ્મની લીલા છે માટે તેને સંહાર કરતાં પાપ ન લાગે એમ કહેશે તે શિકારની રમતમાં હરિણ વગેરેને મારનાર રાજાને પણ હિંસારૂપ પાપકર્મ લાગી શકે નહીં–અને રાજાને પાપ તે લાગે છે માટે બ્રહ્મ પિતે સૃષ્ટિને નાશ કરે છે એમ ન્યાયથી કહેવાય નહીં–સુષ્ટિને ઉત્પાદ અને સૃષ્ટિને લય બ્રહ્મ કરે છે એમ જે મનુષ્ય માને છે તે નિર્દોષ બ્રહ્મમાં દોષને આરોપ કરે છે–ત્રા નિષ્ક્રિય છે એમ જે કહેશે તે જગત રચવારૂપ ક્રિયા તેનાથી
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( x )
બની શકે નહીં તેમજ બ્રહ્મને સક્રિય કહીએ તેા પરિણામી ધર્મ અંગીકાર કર્યાવિના કહી શકાશે નહીં અને જે પરિણામિ ધર્મને અંગીકાર કરશે! તે જૈનધર્મમાં પ્રવેશ થશેકાઈ જવાને બ્રહ્મના અંશ છે એમ કહે છે તેા તેથી એમ ડર્યું કે જીવા બ્રહ્માંશ હાય તા બ્રહ્મ પાતેજ તેને પેાતાની પાસે ખેંચી લેશે-અને તેથી બ્રહ્મનું ધ્યાન કરવાની જરૂર રહેતી નથી. માટે જીવેાને બ્રહ્મના અંશ કહી શકાય નહીં-જીવાને બ્રહ્મના અંશ કોઈ કહે તેા તેના મતપ્રમાણે સર્વે સરખા થયા. અને જ્યારે એમ માનવામાં આવે તા કોઈ જીવ રાગી-કાઈ શેાકી કોઈ રાજા-કોઈ રકકોઈ સુખી-અને કોઈ દુ:ખી દેખાય છે ઇત્યાદિ ભેદના કરનાર બ્રહ્મથી કોઈ અન્ય હોવા જોઇએ અને જ્યારે ભેદના કરનાર બીજે પદાર્થ કર્મ માનશે। તેા કર્મ અને જીવા એ બે પદાર્થ સિદ્ધ ઠર્યા–કર્મના કર્તા જીવ ઠર્યો–ભિન્ન ભિન્ન જીવે ભિન્ન ભિન્ન કર્મ કરે છે એમ પ્રત્યક્ષ અ નુભવથી જોતાં માલુમ પડે છે તેથી તે જીવા એક બ્રહ્મના અંશ નથી એમ સિદ્ધાન્ત ઠરે છે બ્રહ્મના અંશરૂપ જીવા માના તે તે સરખા હૈ!વાથી ભિન્ન ભિન્ન કર્મ કરી શકે નહીં એ મેટું દૂષણ આવે છે માટે કર્મના કર્તા હતો જીવા વસ્તુતઃ ભિન્ન ભિન્ન છે અને તે
બ્રહ્મના
અંશ નથી.
બ્રહ્મને નિરંજન નિત્ય-અમૂર્ત-અને અક્રિય કહીને પુનઃ તેને જગનું પેદા કરનાર કલ્પવું તે વાંઝણીને પાતાની માતા કહેવા ખરેખર છે–એકવાર બ્રહ્મને નિષ્ક્રિય કહેવું અને પુનઃ તેને રાગદ્વેષાદિનું પાત્ર, કૉ હતૉ કહી ઠરાવવું તે અાગ્ય ઠરે છે માટે સારાંશ કે જડ જગત્ ભિન્ન છે અને બ્રહ્મ ભિન્ન છે માટેજ સંસારમાં રહેલા ચેોગિયા બ્રહ્મનું ધ્યાન ધરે છે અને કર્મરહિત પાતાના આત્માને કરે છે.
પ્રશ્ન—વિષ્ણુની માયાથી જગત્ની રચના તથા તેના નાશ થાય છે એમ કેટલાક કહે છે તેા તેમનું કહેવું શું સત્ય છે?
ઉત્તર—તે પ્રમાણે તેઓ કહે છે તે ચેાગ્ય નથી-વિષ્ણુની માયાથી જગત્ બન્યું એમ કહેવું સત્ય નથી, કારણ કે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું નથી તેઓએ વિવેકદૃષ્ટિથી વિચારવું જોઇએ કે—માયામાં વિષ્ણુ ( ઈશ્વર) રહ્યા છે કે વિષ્ણુમાં માયા આશ્રય કરીને રહી છે ? ઈશ્વર વિષ્ણુ જ્ઞાનરૂપ હેાવાથી સમજતાં છતાં માયાને! આશ્રય લેઈ શકે નહીં–કારણ કે વિષ્ણુરૂપ ઈશ્વર જો પરતન્ત્ર હોય તેાજ માયારૂપ જડના આશ્રય લેઈ શકે તે વિના માયાના આશ્રય લેવાનું કારણ સિદ્ધ ઠરતું નથી–માયા જડ હાવાથી તે કંઇ જાણી શકતી નથી તેથી તે પાતાની મેળે વિષ્ણુરૂપ ઈશ્વરના આશ્રય લેવા સમર્થ થઈ શકતી નથી
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
ઈશ્વર વિષ્ણુની શક્તિથી માયા, જગા ઉત્પાદ લય કરે છે એમ. કહેશે તેા ઇશ્વરરૂપ, વિષ્ણુજ જીવાને સુખદુઃખ વિના કારણે દેનાર ઠરવાથી રાગી અને દ્વેષીપણું વિષ્ણુમાં આવે છે. કદાપિ એમ કહેશે કે જીવાના કર્મપ્રમાણે વિષ્ણુભગવાન સર્વને સુખદુ:ખ આપે છે તે તે વિષ્ણુભગવાન, ક્રર્મને અનુસરીને ચાલવાથી પરતંત્ર ઠરે છે, અને તેથી ઈશ્વર વિષ્ણુનું સ્વતંત્રપણું ઉડી જાયછે. માટે એમ પણ માની શકાય નહીં. ઈશ્વરરૂપ વિષ્ણુના જીવાએ શેા અપરાધ કર્યો છે કે તે દરેક જીવપ્રતિ દુઃખકારક માયાને પ્રેરે છે? નિરપરાધ જીવાને દુ:ખ દે તે ઈશ્વરરૂપ વિષ્ણુ દયાળુ કેમ ગણી શકાય? વિષ્ણુના જે ભક્તો છે તેને વિષ્ણુભગવાન્ સુખ આપે છે અને જે વિષ્ણુનું ધ્યાન ધરતા નથી તેઓને વિષ્ણુ પોતે દુઃખ આપે છે આમ જો કહેશે તેા વિષ્ણુમાં રાગ અને દ્વેષની સિદ્ધિ થઈ અને જેનામાં રાગદ્વેષ હેાય તે પરમાત્મા કહેવાય નહીં— પ્રશ્ન—ઈશ્વર-પેાતાનામાંથી જીવાને પ્રગટ કરે છે અને સંસારભાવ પમાડે છે અને મહાપ્રલયસમયે પાછે તેઓને સંહાર કરે છે આમ કેટલાક માને છે, તેનું કથન શું? સત્ય છે?
ઉત્તર—એવી પણ તેઓની માન્યતા સત્ય નથી-પ્રથમ તા તેઓએ વિચારવું જોઇએ કે ઈશ્વરે જીવાને કયા પ્રયાજન માટે ઉત્પન્ન કર્યો ? રાગદ્વેષરહિત અને અનંતસુખમય ઈશ્વર છે એમ માનતા હોવ તા એવા ઈશ્વરને જીવાને ઉત્પન્ન કરવાનું કંઈ પણ પ્રયોજન નથી—હવે બીજી રીતે વિચારો કે-ઈશ્વર નિત્ય છે કે અનિત્ય ? જો ઈશ્વર વિષ્ણુને નિત્ય કહેશો તેા તેનામાંથી જીવાના ઉત્પાદ થઈ શકે નહીં-કારણ કે નિત્ય મત પ્રમાણે એકાન્ત નિત્ય ઈશ્વરમાંથી જીવા નીકળવાની ક્રિયા થઈ શકતી નથી—ઈશ્વરવિષ્ણુને સર્વવ્યાપક કહેા તે આકાશની પેઠે ઈશ્વરવિષ્ણુ નિષ્ક્રિય કરવાથી જીવાની ઉત્પત્તિની પ્રક્રિયા કરી શકે નહીંપેાતાનામાં રહેલા એવા જીવાને સંસારિભાવ પમાડવાથી જીવાને જન્મ જરા અને મરણનાં દુઃખા ભાગવવાં પડે છે તેથી વિષ્ણુરૂપ ઈશ્વરે જીવાપર દયા કરી નહીં અને જીવાને દુ:ખના ખાડામાં નાંખ્યા. એમ પણ કહી શકાશે—તેમજ ઈશ્વરરૂપ વિષ્ણુમાંથી જીવાની ઉત્પત્તિ થવાથી તે જીવે. કાર્યરૂપ ઠર્યાં અને તેઓ કાર્યરૂપ ઠર્યાંથી બૌદ્ધના ક્ષણિકવાદની પેઠે ક્ષણભંગુર કર્યાં. તેમજ બીજો દોષ એ આવે છે કે કાર્યરૂપ જીવા
અનિત્ય ઠરવાથી જીવાનું કારણ એવા વિષ્ણુભગવાન પણ અનિત્ય ઠરી શકે છે-મરણુ કે જેવું ઉપાદાનકારણુ હેાય છે તેવું કાર્ય હાય છે. સ્ત્રી પણ પેાતાનામાંથી, નીકળેલી વસ્તુને દુઃખમાં નાખવા ઇચ્છતી નથી. ત્યારે ઈશ્વર પાતામાંથી નીકળેલા જીવાને દુઃખના ખાડામાં કેમ નાખે ?
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
કદાપિ એમ કહેવામાં આવે કે ઈશ્વરવિષ્ણુએ કર્માનુસારે જીવાને અવતાર આપ્યા ત્યારે તે એમ કહેતાં ઇશ્વરવિષ્ણુ પાતે પરતંત્ર ઠરે છે, કારણ કે તે કર્મના અનુસારે પ્રવૃત્તિ કરી જીવાને સુખદુ:ખ આપે છે માટે તેવા ઈશ્વવિષ્ણુનું ભજન કરવાથી શેઠ લાભ? અલમત કંઇ લાભ નથી. કારણ કે તે કર્યાં કર્મથી કંઇક અધિક તેા આપવા સમર્થ નથીએમ કહેશે કે જીવને કર્મના લગાડનાર ઈશ્વર છે તેા સિદ્ધ કર્યું કે કોઇને સુખી અને કાઇને દુઃખી મનાવવાથી ઈશ્વર, રાગીદ્વેષી ઠેરવાથી ઈશ્વરતા ઉપર પાણી ફરે છે–જો ઈશ્વરે જીવાને કર્મે લગાડ્યાં એમ માના તે ઈશ્વરે સર્વને સારી બુદ્ધિવાળા-આસ્તિક અને સુખી કેમ ન બનાવ્યા ? તમે કહેશેા કે જેવી ઈશ્વરની મરજી !!! વાહ-વાહ– એમ શું કહેવાય ? ઈશ્વર. દયાળુ અને જ્ઞાની હોય તે જીવાને સારા સુખીજ બનાવી શકે, અને મરજી પણુ સારીજ થઇ શકે. પણ તેમ ન હોવાથી ઈશ્વરમાં અનેક દાષા પ્રાપ્ત થાય છે માટે ઈશ્વર વિષ્ણુથી જીવા બની શકતા નથી અને તે કોઇને સુખદુઃખ આપી શકતા નથી એમ સિદ્ધ ઠરે છેઈશ્વરવિષ્ણુ પાતાના અનાવેલા જીવાના સંહાર કરે તે તેનામાં નિર્દયતા ઠરે છે, કારણ કે સામાન્ય સ્ત્રીપણુ પાતાના ખાલકને મારી નાખતી નથીબાલક પણ પેાતાની અનાવેલી વસ્તુનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે તેનાથી પણ ઈશ્વર વિષ્ણુનું વર્તન વિરૂદ્ધ ઠર્યું માટે તેમ પણ માની શકાય નહીં.
જે આ જગતને ઈશ્વરની લીલા કહા તે લીલા કરીને હજારા જીવાને દુ:ખ દેનારા એવા મનુષ્યાને ન વારવા જોઇએ-દયા-તપ-જપ-ધ્યાન પ્રમુખ ઈશ્વરને રૂચતાં હોય તે ઈશ્વરવિષ્ણુ કદાપિ એવી લીલા કરે નહીં. લાકમાં પણ કહેવાય છે કે જીવાદિના ઘાત થતા . હેાય એવી લીલાને ઈશ્વરે નિષેધ કર્યા છે ત્યારે બીજાઓને નિષેધ કરનાર ઈશ્વર વિષ્ણુ પાતે કેમ લીલા કરી જીવાના મહાપ્રલય વખતે સંહાર કરે? અલખત મહાપ્રલય વગેરે કરે નહીં અને જીવાના સંહાર પણ કરે નહીં. કારણ કે વીતરાગ એવા વિષ્ણુ ઈશ્વરને રાગ દ્વેષ હાતા નથી. જે લાકા ઈશ્વર વિષ્ણુમાં જીવાના ઉત્પાદ-પ્રલય વગેરેના આરોપ કરે છે તે ઈશ્વર વિષ્ણુ ઉપર હિંસાદિ દોષના આરેપ ચઢાવે છે-માટે સમજવાનું કે ઈશ્વર કાઈ જીવાને ઉત્પન્ન કત્તા નથી-તેમજ ઉત્પાદ-પ્રલય પણ કર્તા નથી—કદાપિ એમ કહેશે કે જગત્ એ ઈશ્વરની લીલા છે ત્યારે
આ સંસાર, ઈશ્વરને ઇષ્ટ હોય તા સંસારી જીવાએ ઈશ્વરની પ્રાપ્તિમાટે કેમ દયા-દાન-વગેરે ધર્મ કરવા જોઇએ ? કારણ કે સંસાર છે તે ઈશ્વરને બ્રિજ છે તેથી સંસારના પાર આવવાના નથી માટે એવા અસંબદ્ધ પ્રલાપ માની શકાય નહીં.—
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-બ્રહ્ન એટલે શું ?~~
ઉત્તર-જેને સિદ્ધ કહેવામાં આવે છે તેજ સુક્ષ્મ છે-જેને કર્મ લાગ્યાં છે તેવા આત્માને અશુ બ્રહ્મ કહે છે-કર્મથી રહિત થએલા બ્રહ્મને વીતરાગ સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવામાં આવે છે. પરબ્રહ્મ નિર્વિકારનિષ્ક્રિય નિર્માય-નિર્મોહ-નિર્મત્સર નિરહંકાર-નિસ્પૃહ-નિરપેક્ષ-નિર્ગુણનિરાધાર-નિરજ઼ન-અનક્ષર-અક્ષરસિદ્ધ-બુદ્ધ અનાકૃતિ-અનંતક-અપ્ર
તિક્રિય–અપુનભવ-મહાદય-જન્મ્યાતિમય-ચિન્મય-આનન્દમા–પરમેષ્ઠિ— વિભુ-શાશ્વતસ્થિતિયુક્ત-ગમનાગમનરહિત-પરમાત્મા-જગન્નાથ-મહાદેવ અને વિષ્ણુ-આદિ નામાથી મેલાવવામાં આવે છે.
પ્રશ્નકર્મ ગ્રહણ કરવાના અનાદિકાળથી જીવના સ્વભાવ છે તેને ત્યજીને જીવા સિદ્ધ-બુદ્ધ-પરમાત્મા કેવી રીતે થઈ શકે ?—
ઉત્તર-જીવના અને કર્મના અનાદિકાળના સંબંધ છે તાપણુ તથાપ્રકારની સામગ્રી મળવાથી કર્મને ત્યાગ કરીને જીવ-મુક્ત થઈ શકે છે-જેમકે-પારણના મૂળ સ્વભાવ ચંચળ છે અને અગ્નિમાં અસ્થિર રહેવાના સ્વભાવ છે તાપણ યાગ્ય એવી ભાવના દેવાથી પારો અગ્નિમાં સ્થિર રહે છે, અગ્નિમાં દાહકતાના મૂળ સ્વભાવ છે તેાપણુ મન્ત્ર અને ઔષધીના પ્રયાગવડે તેમાં પ્રવેશનારને અગ્નિ દહન કરતા નથીધાન્યમાં અંકુર પ્રગટવાના અનાદિથી સ્વભાવ છે પણ જ્યારે તેને બાળી નાખવામાં આવે છે ત્યારે અંકુરની ઉત્પત્તિ થતી નથી-તેમ આત્માની સાથે અનાદિકાળથી કર્મના સંબંધ છે પણ પંચકારણની સામગ્રી મળતાં કર્મની પ્રકૃતિયાના નાશ થાય છે અને આત્મા; સિદ્ધયુદ્ધ પરમાત્મા કહેવાય છે. પ્રશ્ન—આત્મા કરનાર છે કે નહીં ?–
શુભાશુભ કર્મોને વેદે છે તેમાં કોઈ પ્રેરણા
―
ઉત્તર—તેમાં કોઈ અન્ય પ્રેરણા કરનાર નથી-મદિરાના સ્વભાવ છે કે જે તેનું પાન કરે તેને ઘેન ચઢાવે-કમનેા પણ તેવી રીતને સ્વભાવ છે કે જે તેને ગ્રહણ કરે છે તેને શુભાશુભ ફળ દર્શાવે છે કેમેના કર્તા જીવ છે કહ્યું છે કે?
જ.
यः कर्त्ता कर्मभेदानां - भोक्ता कर्मफलस्य च
संर्त्ता परि निर्वाता - सह्यात्मा नान्यलक्षणः (१)
જે કર્મ ભેદના કર્તા છે. અને કર્મફળના બાક્તા છે-જે કર્મના ચાગે સંસાઁ છે અને છેવટે કર્મના નાશથી પરિનિવૉતા છે તેજ આત્મા
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) સમજવ–આત્મામાં કમ ગ્રહણ કરવાની અનાદિકાળથી અશુદ્ધ પરિ"ણતિરૂપ શક્તિ રહી છે, ગ્રહણ કરેલાં કર્મ, ઉદયમાં આવે છે અને તે શુભાશુભ ફળ દેખાડે છે. આત્મા પિતે તે શુભાશુભ કર્મને ભેગવે છે તેમાં અન્યની પ્રેરણની કલ્પના કરવાની જરૂર બિલકુલ જણાતી નથીવિષ ભક્ષણ કરનાર મરણ પામે છે તેમાં મારવાની શક્તિ વિશ્વના પરમાણુઓના સ્કંધમાં રહી છે તેમ છતાં અન્યની કલ્પના કરવી જેમ વ્યર્થ છે તેમજ કર્મમાંજ શુભાશુભ ફળ વેરાવવાની શક્તિ રહી છે અને આત્મા તેને ભોક્તા વેદક બને છે તેમ છતાં વચ્ચે અન્ય કેઈ ઈશ્વર વગેરેની પ્રેરણું કલ્પવી તે અયોગ્ય છે-કર્મમાં તેની શક્તિ રહી છે માટે તેમાં ઈશ્વરની પ્રેરણું માનવી તે આકાશ કુસુમવત્ અસત્ય છે-કમને કેઈ ભાગ્ય–સ્વભાવ-ભગવાન્ , અદષ્ટ–કાલયમ–દેવત-દૈવદિષ્ટ-માયા-વિધાન-કિસ્મત– પરમેશ્વર-ક્રિયા-પુરાકૃત-વિદ્યા- વિધિ-પ્રકૃતિ–લોક-કૃતાન્ત–નિયતિ-કર્તા–પ્રાકુકીર્ણ લેખ- પ્રાચીનલેખ-વિધાતાના લેખ-નસીબ વગેરે નામથી ઓળખે છે-કર્મનો એવો સ્વભાવ છે કે તે સદા અન્યની પ્રેરણાવિના સ્વયમેવ (પિતાની મેળે) સ્વસ્વરૂપ યોગ્ય ફળ પમાડે છે. કેઈ સ્ત્રી અન્યની પ્રેરણવિના વિષયેચછાથી કઈ પુરૂષની સાથે મલ્યાબાદ તેને વિપાકકાળ પૂર્ણ થાતાં, પ્રરાવ સમયે જેમ તેને દુઃખ થાય છે તેમ કર્મ પણ વિપાકકાળે-દુઃખ આપવા સમર્થ થાય છે. કેઈ અજ્ઞરેગી, ઔષધ લે છે ત્યારે તે હિતકારી વા અહિતકારી છે તે જાણતો નથી. તે પણ તેને પરિપાક કાળ થતાં જેમ તે સુખ વા દુઃખ આપવા સમર્થ થાય છે તેમ કમેંને ગ્રહણ કરનાર જીવ પિતે આ શુભ છે અને આ અશુભ છે એમ જાણતા નથી છતાં પણ કર્મોને પરિપાકકાળ થાય ત્યારે તે જીવને સુખ અથવા દુઃખ આપવા સમર્થ થાય છે, અને આત્મા તે વખતે સુખ અગર દુઃખનો વેદક બને છે. કત્રિમવિષ જેમ તત્કાલ નાશ કરનારું થાય છે, કેઈ-એક-બે-ત્રણ-છ મહિને-વર્ષ-બે વર્ષ અને ત્રણ વર્ષ પ્રાણુને નાશ કરનારું થાય છે તેમ કર્મો પણુ ઘણું પ્રકારનાં અને ભિન્ન ભિન્ન સ્થિતિનાં હોય છે તે પિતપોતાને કાળ પ્રાપ્ત થયે છતે પિતાની મેળે પિતાના કરનાર જીવને તેવા પ્રકારનું શુભાશુભ ફળ આપે છે. વેદાન્તમાં ઉદયમાં આવેલાં કર્મને પ્રારબ્ધ કર્મ કહે છે-જે કરાય છે તેને ક્રિયમાણ કર્મ કહે છે. અને એકઠાં કરી રાખેલાં કમને સંચિત કર્મ કહે છે. સિદ્ધ અથવા અસિદ્ધ પારે કે રેગીના ખાવામાં આવે છે તેને પરિણામ કાળ પ્રાપ્ત થતાં તેથી જેમ તે રાગી સુખ ના દુઃખ પામે છે તેમ કર્મના પરિપાક કાળમાં આત્માને સુખદુઃખનું ભોગવવું સમજવું. સર્વ ઋતુઓ જેમ પોતપોતાનો કાળ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામી મનુષ્યલોકમાં રહેલા જીવોને બીજાની પ્રેરણવિના સુખદુઃખ આપે છે. તેમ કએં પણ પિતપિતાને કાળ પામીને અન્યની પ્રેરણવિના આત્માને સુખદુખ વેદાવવાને ઉમુખ થાય છે–શીતળા-ઓરી-અછબડા વગેરે બાળરોગની ગરમીની અસરે જેમ છ મહીના પર્યત શરીરમાં રહે છે તેમ ક પણ પિતપતાની મેળે સ્થિતિ પ્રમાણે જીવન આશ્રય લે છે–આત્માએ પૂર્વે જેવાં કર્મ કર્યા હોય તે પ્રમાણે નિમિત્તકારણરૂપ જન્મકુંડલીમાં ગ્રહો આવે છે.
પ્રશ્ન-કર્મની સિદ્ધિ શાથી માનવી જોઈએ?
ઉત્તર–જગતમાં કેઇ સુખી દેખાય છે-કેઈ શેઠના ઘેર અવતરે છે-કેઈ ગરીબના ત્યાં અવતરે છે-કેઈ લૂલા જન્મે છે-કેઈ અંધા જન્મે છે-કેઈ નિરોગી જન્મે છે-કેઈ શાતા ભગવે છે–ાઈ અશાતા ભગવે છે–આવી વિચિત્રતાનું કારણ કર્મથી છે-કર્મવિના અન્યથા સંભવે નહીં–જૈનશાસ્ત્રોમાં કર્મની સિદ્ધિ પરિપૂર્ણ યુક્તિથી બતાવી છે-કર્મઆદિ પદાર્થોના પ્રરૂપનાર શ્રી કેવલીભગવાન છે માટે કર્મની અસ્તિતા સિદ્ધ થાય છે. વેદ અને વેદાન્તમાં તથા સાંખ્યશાસ્ત્ર અને બદ્ધશાસ્ત્રોમાં અમુક પ્રકારનું કર્મ બતાવ્યું છે-મુસલમાન પણ કર્મને કિસ્મ
ના નામથી ઓળખે છે અને કહે છે કે જૈસા વિરમેં ણિા દો –ના ફોન-કર્મવિના જન્મ જરા અને મરણ ઘટી શકે નહીં– જન્મ જરા અને મરણ કાર્ય તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે માટે તેનું કારણ કર્મવિના અન્ય નથી-કર્મવડે જન્મ-જરા અને મરણ થાય છે માટે અવશ્ય કર્મની સિદ્ધિ સ્વીકારવી જોઈએ.
પ્રશ્ન–આત્મા અમૂર્ત છે અને કર્મ તે મૂર્તિ છે, મૂર્ત અને અમૂર્તિને સિંગ કેવી રીતે ઘટી શકે? ભિન્ન વસ્તુઓ આધારાધેયભાવને કેવી રીતે ધારણ કરી શકે?
ઉત્તર-અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યાં છે, સત્તાએ આત્મા અમૂર્ત છે પણ કર્મના કારણથી અનાદિકાળથી કાÁણું અને તૈજસ શરીર સંબંધે યુક્ત છે તેથી વ્યક્તિરૂપે આત્મા, કર્મના લીધે અનાદિકાળથી મૂર્ત કહેવાય છે-આત્મા અને કર્મ, એ બેને સંબંધ ક્ષીરનીરની પેઠે જાણુ–પ્રથમ જો કર્મવિના એકલે અમૂર્ત આમા હોત તો કર્મ પછીથી લાગી શકે નહીં. પણ કર્મ સહિત અનાદિકાળથી આત્મા, મૂર્તકર્મની સાથે પરિણમે છે તેથી બેને બરાબર સંબંધ ઘટી શકે છે સંસારી આત્મા અમૂર્ત કહેવાય છે તે તે તેની સત્તાની અપેક્ષાએ સમજવું. પણ કર્મને અનાદિકાળનો સંબંધ જોતાં વ્યવહારનયથી અનાદિકાળથી આત્મા, રૂપી કહેવાય છે-આ વ્યવહાર અના
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકાળને છે તેથી વ્યવહારનયની અપેક્ષાએ તે આ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે નહીં–કારણ કે વ્યવહારે અનાદિકાળથી મૂર્તકર્મ અને અમૂર્ત આત્મા બે પરિણમ્યાંજ છે–મૂર્તકર્મથી અમૂર્ત આમા ભિન્ન થતાં પશ્ચાત્ ઉપરના પ્રશ્નો અવકાશ રહેતો નથી તેમ છતાં સ્કૂલદષ્ટિના જીવને સમજાવવા સામાન્ય યુક્તિ દેખાડીએ છીએ અમૂર્ત એવી બુદ્ધિની મૂર્ત એવી મદિરાથી મજૂતા તથા વિકલતા થતી દેખવામાં આવે છે તે સંગ સંબંધ થયા વિના ઘટી શકે નહીં. તેમ આત્મા પણ કમને સગ ધારણ કરી શકે છે અને આત્માની સાથે ક્ષીરનીરની પેઠે કર્મ પરિણમી શકે છે ગુણને આશ્રય દ્રવ્ય છે-વ્યવહારનયની અપેક્ષાએ સંસારી જીવદ્રવ્યને ગુણ કર્મ છે. એટલે ગુણ, ગુણુને (જીવન) આશ્રય લે એ ન્યાય છે–વિદ્વાનો અમૂર્ત આકાશને મૂર્ત-અમૂર્ત-ગુરૂ લઘુ આદિ સર્વ પદાર્થોને આધાર માને છે તેવી રીતે અરૂપી આત્મા-કરૂપ રૂપીદ્રવ્યને ધારણ કરે છે એમ કહેવાય છે–રાગ-દ્વેષ-કામ-ઈર્ષ્યા-આદિને આત્મા ધારણ કરે છે–શરીરમાં રહેલો આત્મા, પૂર્વોક્ત દેને ધારણ કરે છેકદાચ એમ કહેવામાં આવે કે–“પૂર્વોક્ત કર્મ આદિને શરીર ધારણું કરે છે” આમ પણ કહેવું અસત્ય છે, કારણ કે જ્યારે શરીરથી આત્મા દૂર થાય છે–ત્યારે રાગદ્વેષ-હલન-ચલન-સુખદુઃખ ચેષ્ટા-વગેરે કંઈ પણું શરીરમાં જણાતું નથી. માટે પૂર્વોક્ત સર્વને આધાર આત્મા છે એમ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. મિથ્યાત્વદૃષ્ટિભ્રમકષાય-કલા-કયાને આધાર વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કહેવાય છે–વધારે દૂર શા માટે જવું. આ દશ્યમાન શરીરને અદય આત્મા કેવી રીતે ધારણ કરી રહ્યો છે તેને વિચાર કરશે તે સર્વ સમજાશે. અશુદ્ધ વિભાવ દશાના યોગે કર્મને આધાર આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ અન્ય વસ્તુને આધારભૂત શુદ્ધાત્મા ગણત નથી-વ્યવહારનયની અપેક્ષાએ આ બાબતનો વિચાર કરતાં કંઈ પણ મૂર્ત અને અમૂર્તના સંબંધમાં આશ્ચર્ય લાગતું નથી. કર્પર-લસણ વગેરેની સારી નરતી ગંધ જેમ આકાશને આશ્રિ રહે છે તેમ કમે, સસારિ છોને આશ્રિ રહે છે. કર્મ અને આત્માના આશ્રય સંબંધીમાં ગુરૂગમપૂર્વક ઘણું સમજવાનું બાકી રહે છે. અત્ર વિસ્તારના ભયથી ઘણું વિવેચન કરવામાં આવ્યું નથી–માટે આ બાબતમાં જે જે પ્રશ્નો ઉઠે છે તેને જ્ઞાની ગુરૂને પુછી નિર્ણય કરે.
પ્રશ્નકેટલા પ્રકારનાં કર્મ, ઉદયમાં આવે છે? અને તે કેટલા પ્રકારે ભગવાય છે?
ઉત્તર-કર્મ, ચાર ભેદે ઉદયમાં આવે છે અને તે આત્માવડે આ સંસા૨માં ચાર પ્રકારે ભગવાય છે-કથા મે-આ ભવમાં કરેલું શુભ વા અશુભ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) કર્મ, અહીંજ પ્રાયઃ ઉદયમાં આવે છે–જેમ કે સિદ્ધ પુરૂષ-સાધુ વા રાજાને આપેલી સ્વ૯૫વસ્તુ પણું આ ભવમાં લકમીને લાભ આપે છે અને ચારી-ઘાત-વ્યભિચાર આદિ ફકૃત્ય અહીંજ નાશને માટે થાય છે તેમ સમજી લેવું, હો મેર–આ ભવમાં કરેલું કર્મ, પરભવમાં ઉદયમાં આવે છે-તપ-વ્રત વગેરે શુભધર્મથી દેવલોક વગેરેની પ્રાપ્તિ થાય છે અને તેથી વિરૂદ્ધ પાપાચરણથી નરકાદિ દુઃખની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીનો મેર–પૂર્વભવમાં કરેલું કર્મ આ જન્મમાં સુખદુઃખ આપનારું થાય છે. જેમ એક પુત્ર જમે છતે તેણે પૂર્વભવમાં કરેલા કર્મને લીધે સુખ અને માતા વગેરેને વિગ તેને પ્રાપ્ત થાય છે અને બીજો પુત્ર જન્મે છતે પૂર્વભવના પુર્યોદયથી સંપત્તિ-પ્રભુતા તથા માતા વગેરેનું સુખ–તેને પ્રાપ્ત થાય છે. જો કે પરજન્મમાં કરેલું કર્મ, પરજન્મમાં ફળે છે—કેઈએ પૂર્વભવમાં આ ભવનું આયુષ્ય બાંધ્યા પછી-તપ-જપ-વ્રત-દાન–શીયલઆદિ પુણ્ય કર્મવડું મોટું પુણ્ય બાંધ્યું હોય પણ તે દીર્ઘ આયુષ્યમાં ભેગવવા યોગ્ય હોય તે આ ભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી પરભવમાં–તથાવિધ ઉત્તમ સામગ્રીગવાળા દેશ-કળ–સ્થાન વગેરેમાં જન્મ લેઈ તે મોટા પુણ્યનું ફળ ભોગવવું પડે છે તેથી આ ભવમાં તે પૂર્વભવોના કર્મને ભેગવે છે–જેમ પુરૂષે કઈ ભક્ષ્ય વસ્તુને બીજે દીવસે આ ખપમાં આવશે એમ જાણું રાખી હોય છે, તે દીવસ તે તે ભૂખ્યા રહે છે, પણ બીજા દીવસે તે તેને ખાઈ શકે છે, તેમ 'કર્મની બાબતમાં પણ સમજી લેવું.
પ્રશ્નકર્મ તે જડ છે તેને આત્મા કેવી રીતે આકર્ષી શકે છે?
ઉત્તર–જેમ લેહચુંબકમાં સોયને આકર્ષવાની શક્તિ રહી છે તેમ આત્મા, રાગદ્વેષની અશુદ્ધપરિણતિના યોગે કર્મની વર્ગણાઓને ખેંચે છે અને પિતાનાં પ્રદેશની સાથે ક્ષીરનીરવત્ પરિણુમાવે છે–કમ પણ સુખદુઃખના અંગોને શરીરસ્થ આત્માની પાસે લાવી શકે છે અથવા સુખદુઃખ નિમિત્ત કારણભૂત પદાર્થોની નજીક આત્માને લેઈ જાય છે. કર્મના સંબંધથી આત્મા એક ઠેકાણેથી બીજે સ્થાને ગમન કરે છેચાર ગતિમાંથી ગમે તે ગતિમાં આત્મા જાય છે તોપણું તેની સાથે પરભવ જતાં તૈજસ અને કામેણુ શરીર હોય છે-કર્મની સત્તાના નિયમ તળે સર્વ સંસારી જીવે છે–
પ્રશ્ન-કેવી રીતે આત્માને શુભાશુભ કર્મ લાગતું હશે? અને કેવી રીતે ઉદયમાં આવતું હશે?
ઉત્તર–કેનેગ્રાફમાં ગાયન ઉતારવાનું ભૂંગળું હોય છે તેમાં જેવા જેવા હર્ષકારક વા દુઃખકારક શબ્દો બોલવામાં આવે છે તેમજ જેવા
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
જુસ્સાથી વા મદતાથી જેવા જેવા શબ્દ એલવામાં આવે છે તેનાં રૂપકાઆકાર કાનાગ્રાફની થાળીમાં અનુક્રમે ઉતરે છે—જે જે થાળીઓમાં શબ્દોનાં રૂપકે ઉતાર્યો હાય છે. તેને જ્યારે વગાડવું હોય છે ત્યારે થાળીઓને કાનાગ્રાફ ઉપર ચઢાવવામાં આવે છે. જેવા મન્દ વા તીવ્ર જુસ્સાથી વા જેવી લાગણીઓથી હર્ષકારક વા શાકકારક શબ્દો આલવામાં આવ્યા હાય છે તેવાજ તેમાંથી પાછા સાંભળવામાં આવે છે-જેવી રીતે શબ્દા ખેલવામાં આવ્યા હોય છે તેવી રીતે અનુક્રમે સંભળાય છે તે પ્રમાણે કર્મની બાબતમાં પણ સમજવું. જેવા જેવા અમુક સયાગામાં આત્મા, પુણ્ય અગર પાપના શુભાશુભ વિચારો કરે છે તેવાંજ કર્મ તે વખતે પુણ્ય અગર પાપરૂપનાં બંધાય છે-શુભ અને અશુભ વિચારે પ્રમાણે તેજ ક્ષણે શુભ વા અશુભ કર્મના બંધ પડે છે. શુભપરિણામે પુણ્યબંધ અને અશુભ પરિણામે પાપમધ-ફાટાગ્રાફની પેઠે થાય છે—પુણ્યના વિચારખળથી પુણ્યનાં દલિકા (પ્રકૃતિયાસ્કન્ધા) આત્માની સાથે બંધાય છે અને પાપના વિચારબળથી આત્માનીસાથે તુર્ત પાપકર્મ અંધાય છે. તેમાં પણ તીવ્ર વા મન્દ પરિણામે શુભાશુભ કર્મની તીવ્રતા વા મન્ત્રતાના બંધ પડે છે-મિથ્યાત્વ-અવિરતિ કાય અને ચાગ-એ ચારથી કર્મના બંધ થાય છે અને તે નિમિત્ત સંયોગોને પામી ઉદયમાં આવી સુખદુઃખ આપે છે. પ્રકૃતિબંધસ્થિતિબંધ–રસબંધ-અને પ્રદેશબંધ આ ચાર પ્રકારે કર્મ બંધાય છે,
પ્રશ્ન-કર્મના મૂળ ભેદ કેટલા છે?
ઉત્તર-કર્મના મુખ્ય આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠ પ્રકારનાં કર્મ જાણવાં. તેનું વિશેષ વિવેચન-કર્મગ્રંથ, કમ્મપયડી, આદિ શાસ્રો થકી જાણુંવું.
પ્રશ્ન-શુભાશુભ ફળ આપનાર માં, કેટલા પ્રકારની અવસ્થાવાળાં હાય છે?
ઉત્તર—શુભાશુભ ફળપ્રદ કૌની ત્રણ પ્રકારની અવસ્થા થાય છેભુક્ત, ભાગ્ય–અને ભુયમાન એ ત્રણ પ્રકારનાં શુભાશુભ કર્મો સમજવાં પૃથ્વીપર પડીને સુકાઈ ગયેલ જલબિંદુ જેવાં ભુક્ત કર્મો અત્રબોધવાં. પૃથ્વીપર હવે પછી પડનાર અને સુકાઈ જનાર જલાબંદુવત્ ભાગ્ય કર્મોને જાણવાં પડતાં પડતાં સુકાઈ જતાં જલબિંદુ જેવાં મુખ્યમાનવને જાણવાં. અથવા બીજા દૃષ્ટાન્ત પ્રમાણે-મુખમાં ગ્રહણ કરેલા ભાજનના કાળીયા જેવાં સુખમેં જાણવાં ગ્રહણ કરવાના ભજનના કાળીયા જેવાં ઓથમે
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવાં. અને ગ્રહણ કરાતા ભેજ્યકોળીયાના જેવાં મુચનાને જ સમજવા-વિરતિ અને અવિરતિ સર્વ સંસારિ જીને સુદ-મીરા-અને મુકમાન એ ત્રણ પ્રકારનાં કર્મ હોય છે, કેવલજ્ઞાનીને બંધાતાં યૌગિક કર્મો શિલાના અગ્રભાગપર પડતા વર્ષાદના બિંદુઓ જેવાં અલ્પસ્થિતિવાળાં હોય છે. પહેલા સમયે બાંધે છે, બીજા સમયે ભગવે છે અને ત્રીજા સમયે ખેરવે છે–તેમાં પણ તે ત્રણું અવસ્થા જાણવી–અતના પહેલા સમયમાં કેવલજ્ઞાનીને ભેગ્યકર્મ હોતાં નથી. ભક્ત અને ભુજ્યમાન કર્મ હોય છે, અને અન્તસમયે તે સર્વ કર્મનો ક્ષય કરવાથી શેષ મુક્ત કર્મ હોય છે. ઈશ્વરની પ્રેરણાવિના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનાગે કર્મની ભુક્તાદિ ત્રણ અવસ્થા થાય છે. સિદ્ધ પરમાત્માને કર્મની ત્રણ દશા હોતી નથી, કારણ કે તેઓએ કર્મનો નાશ કર્યો હોય છે. અત્ર સામાન્ય સ્થલ દુષ્ટાતોથી કેટલુંક કર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે-વિશેષ જિજ્ઞાસુએ કર્મના ગ્રન્થને વિલોકવા.
પ્રશ્ન–આત્માના એકેક પ્રદેશે અનંત કર્મો લાગ્યાં છે તે તેને સમૂહ, આપણું દૃષ્ટિથી કેમ દેખાતો નથી.
* ઉત્તર–આપણી ચર્મચક્ષથી સૂક્ષ્મતમ કર્મો દેખી શકાતાં નથી, ચર્મચક્ષમાં તેને દેખવાની યોગ્યતા નથી. પણ વિશિષ્ટજ્ઞાનિ જ્ઞાનદષ્ટિથી દેખી શકે છે. દષ્ટાન્ત-જેમ વાસણમાં અગર વસ્ત્રમાં અગર બગીચામાં સુગંધનાં પુદ્ધ હોય છે તે નાસિકાથી જાણું શકાય છે પણ આંખોથી દેખી શકતાં નથી. વાયુ જેમ વસ્ત્રના વા વૃક્ષના અગ્રભાગને હલાવે છે તે આપણે દેખીએ છીએ પણ વાયુકાયના શરીરને દેખી શકતા નથી. પ્લેગની ખરાબ હવાથી હજારે મનુષ્યો મૃત્યુ પામે છે તેઓને આપણે દેખીએ છીએ, પણ પ્લેગની હવાને દેખી શકતા નથી. તાઢ અને તાપ આપણા શરીરને લાગે છે પણ તાઢ અને તાપના પુદ્ગલોને આપણે દેખી શકતા નથી. અન્યના મુખમાંથી નીકબેલા શબ્દો આપણે સાંભળીએ છીએ, પણ ભાષા વર્ગણુને આપણે દેખી શકતા નથી. તેવી રીતે કર્મથી થતી શાતા અને અશાતાને આપણે જાણીએ છીએ પણ કર્મ પ્રકૃતિને ચર્મચક્ષુથી દેખી શકતા નથી. વિશિષ્ટ દિવ્ય સાનિય કર્મને પણ જાણું દેખી શકે છે.
પ્રશ્વ–આમાં પહેલું કે પહેલાં કર્મ...?
ઉત્તર બન્ને અનાદિકાળથી છે. જે જીવને પહેલ કેઈ કહે તે આત્મા (જીવ) નિર્મલ ઠર્યો તે સિદ્ધરૂપ કર્યો તે તેને કર્મ લાગી શકે નહીં. જે પહેલાં કર્મ અને પશ્ચાત્ આત્મા કેઈ માને તો–તે પણ ઘટી શકે નહીં, કારણ કે જીવની ઉત્પત્તિ થવાથી તે કાયરૂપ ઠરે અને
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) તેનું ઉપાદાનકારણ કે કપવું પડે. ઈશ્વરને ઉપાદાનકારણ માનતાં ઈશ્વરની પણ ક્ષણિકતા (અનિત્યતા) આવી જાય છે અને તેને કર્મ લાગી શકે નહીં, કારણ કે આત્માએ કર્મ પહેલાં કર્યાં નહોતાં તો તેને પાછળથી લાગી શકે નહીં માટે એ બે પક્ષ પણ સ્વીકારી શકાય નહીં. શ્રી સર્વશ વીરપ્રભુની વાણું પ્રમાણે બન્ને અનાદિકાળથી છે એમ શ્રદ્ધા ધારણ કરવી.
પ્રશ્નકર્મનું યથાર્થ સ્વરૂપ ક્યા દર્શનમાં વિશેષ ખુલાસાથી વર્ણવ્યું છે?
ઉત્તર–જૈનદર્શનમાં કર્મનું સ્વરૂપ જેવું વિશેષ વિસ્તારથી ખુલાસાપૂર્વક બતાવવામાં આવ્યું છે તેવું અન્યદર્શનમાં જણાતું નથી. જેઓ જૈનદર્શનના કર્મસંબંધીના ગ્રન્થને વિલેકે છે અને તેને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે છે તેઓને આ ઉત્તર બાબતને પરિપૂર્ણ નિશ્ચય થશે.
પ્રશ્ન–જેને, પિતાના કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ કેટલાકેને ઉપદેશ સાંભળી આળસુ બની ગયા છે. ધર્મનાં કાર્યોમાં ઉત્સાહ ધારણ કરતા નથી. અમુક કહે કે તમે સાધુ થશે ત્યારે સામે મનુષ્ય કહે છે કે જે કર્મને ઉદય. આમ ઘણી ખરી બાબતોમાં કર્મને ઉદય કહી કહીને જૈનો ઢીલાઢપ પડી ગયા દેખાય છે, એમ અન્યદર્શનવાળાઓ કહે છે તે શું તેઓનું કહેવું સત્ય છે?
ઉત્તર–જે એમ માનતા હોય તેઓને માટે તેઓનું કહેવું કદાપિ સત્ય હોઈ શકે, પણ સકળ જૈને માટે નહીં. જૈને, કાલ–સ્વભાવ-નિયતિ, કર્મઅને ઉદ્યમ-એ પાંચ કારણથી કાર્યની સિદ્ધિ માને છે. એકલા કર્મથી કાર્યની સિદ્ધિ માનતા નથી. તેથી ખરા જૈનને માથે ઢીલા તથા આલસુપણાનું દૂષણું ઘટતું નથી. ઉદ્યમ કહે કે આત્માની શક્તિ કહો તેના વિના કર્મ બંધાતાં નથી. અશુભ ઉદ્યમથી કર્મ કર્તા પણ આત્મા છે અને શુદ્ધ ઉદ્યમથી કર્મને હર્તા પણ આમા છે-આ ભવમાં જે જે કર્મોના ઉદયથી સુખ દુઃખ આપણે ભેગવીએ છીએ તે પૂર્વભવકૃત શુભાશુભ ઉધમનું ફળ છે. આ ઉપરથી સિદ્ધ થયું કે-કર્મ કર્તા (જનક) ઉદ્યમ છે. સારાં ખોટાં કર્મ બાંધવાં એ આપણુ આત્માના હાથમાં છે. શુભ ધર્મોદ્યમથી સારાં કર્મ બાંધીએ છીએ અને પાદ્યમથી પાપકર્મ બાંધીએ છીએ, માટે ઉદ્યમની આવશ્યકતા જનધર્મ, પ્રથમ નંબરે સ્વીકારે છે. કર્મને ઉદય બળવાન હોય અને ઉદ્યમ અલ્પ હોય તો કર્મની બળવતા રહે છે. ઉદ્યમની વિશેષતા હોય તે કર્મના કેઈ જાતના ઉદયને જીતી શકાય છે. પૂર્વભવમાં જે ચીકણું નિકાચિત ભેગાવલી કર્મ
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(42)
આંધ્યાં હોય છે તે ભાગવ્યાવિના છૂટકા થતા નથી. માસીનાં કર્મના ઉદય તેા ઉદ્યમથી હઠાવી શકાય છે. મિહાપિત યુને વળ સવસÎ આદિથી ક્ષય થાય છે માટે એકાન્તવાદ ધારણ કરવા નહીં. આપણુને કયા કર્મના ઉદય આવે છે, તે આપણે પરોક્ષજ્ઞાનથી જાણી શકતા નથી. માટે કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ બેાલી બેસી રહેવું નહીં. પણ ઉદ્યમ કરવા. આત્માના બળપૂર્વક જોઇએ તે પ્રમાણમાં ઉદ્યમ કાથી પણ કાર્યની સિદ્ધિ ન થાય તેા પશ્ચાત્ કર્મના ઉદય આ યુખતે બળવાન્ હશે એમ સમજી લેવું, પણ પહેલાંથી કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ એટલી એસી રહેવું નહીં. કાઈ એમ કહે કે કર્મમાં લખ્યું હશે તે મુક્તિ મળશે, ઉદ્યમ કરવાની શી જરૂર છે? આના ઉત્તરમાં કહેવાનું કે કર્મથી મુક્તિ મળતી નથી; પણ્ કર્મના સંપૂર્ણ નાશ કરવાથી મુક્તિ મળે છે. ગમે તેવા પ્રકારનાં કર્મથી તે સંસારમાં અવતરવું પડેછે. ભવિષ્યનામાટે આપણે હાલ જેવા પ્રકારના ઉદ્યમ કરીએ છીએ તેવું ફળ પામીશું. આપણા થનાર ભવેશમાં સુખ દુઃખ ઉચ્ચ, નીચ, આદિ પામવું તેને અધાર હાલ આપણે જેવા ધર્મના વા અધર્મના ઉદ્યમ કરીએ છીએ તે ઉપર છે. જેમ પૂર્વભવાનાં કેટલાંક કર્મ હાલ ફળરૂપે આપણે ભાગવીએ છીએ, તેમ ભવિષ્યમાટે સમજવું. પ્રારબ્ધ-( ભાગાવલી કર્મ ) કર્મ ભાગવવું પડેછે તાપણુ અન્તરથી સમતાભાવથી ભાગવતાં નવીન કર્મ બંધાતાં નથી. સમતા રાખવી તે પણ ઉદ્યમ છે. ઉદ્યમ વિના સમતા રહી શકતી નથી. આ ઉપરથી જૈનાને ઢીલાપણાનું દૂષણ દેનારાએ સમજશે કે–જૈનશાસ્ત્રમાં ઉદ્યમ, આત્મબળ, આદિમાટે ઘણું કહેવામાં આવ્યું છે તે જો બરાબર સમજાય તો આલસ, ઢીલાપણું જરા માત્ર રહે. નહીં અને જૈના મહાદૂર દરેક કાર્યમાં ગણાય.
પ્રશ્ન-જૈના ઈશ્વરને માનતા નથી એમ કેટલાક અન્યદર્શનીએ 'કહેછે તે શું ખરી વાત છે?
ઉત્તર—તેઓની એવી માન્યતા તૂટી છે. જૈના ઈશ્વરને માનેછે. રાગદ્વેષરહિત સર્વજ્ઞ ઈશ્વરને માને છે. જૈનદર્શનમાં જેટલા કર્મ ખપાવે તેટલા સર્વે ઈશ્વર પરમાત્મા સિમુદ્ધ થાય છે. જૈના જગત્ કર્તૃત્ત્વપ્રલય કર્તૃત્ત્વ આદિ દૂષણાના આરોપ, ઈશ્વરમાં કરતા નથી અને તેવા દૂષણાના આરોપ, ઈશ્વરમાં માનતા પણ નથી.
પ્રશ્ન—જૈન નમુક્ષુણું સૂત્રમાં તિજ્ઞાળ સારવાળ–તર્યો અને બીજાએને તારનારા તથા શાળાનું એટલે આદિના કરનારા ભગવાને કહ્યા છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે જેના પણ ઈશ્વરમાં જગત્કર્તૃત્ત્વ ધર્મ માને છે એમ કેટલાક કહેછે તેા તે વાત શું ખરી છે?
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પુર )
ઉત્તર—એ વાત ખરી નથી. તિજ્ઞાળ સારવાળે ના અર્થ, આપ સકલ કર્મના ક્ષય કરીને તર્યાં અને અન્યને આધ દેઈ તારનારા એમ છે. પેાતાને લાગેલાં કર્મના ક્ષય કર્યો ત્યારે તે તર્યાં કહેવાયા. સિદ્ધો, તીર્થંકર પ્રથમ આપણા જેવા હતા. ધર્મ કરતાં કરતાં અને કર્મને હટાવતાં હઠાવતાં તેઓ તીર્થંકર વા સિદ્ધ થયા. આપ ધર્મવડે તર્યાં અને ઉપદે શવડે બીજાઓને તારનારા એવા અર્થ થાય છે. આવાળ એટલે ધર્મ તીર્થની આદિ–( ઉત્પત્તિ)ના કરનારા એવા અર્થ લેવા. જે જે તીર્થંકરો જે જે કાલમાં થાયછે તે તે કાળમાં તે ઉપદેશ દેઈ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધસંઘરૂપતીર્થને સ્થાપન કરેછે માટે તે અપેક્ષાએ ધર્મની આદિના કરનાર અવબાધવા, પણ જગત્ની આ દિના કરનારા એવા ઉલટા મિથ્યા અર્થ ન ગ્રહણ કરવા.
પ્રશ્ન—ઈશ્વરને જગત્ના કર્તા જે ન માને તે નાસ્તિક ગણાય છે એ મત પ્રમાણે શું જેનેા નાસ્તિક નથી ડરતા?
ઉત્તર—સત્યસિદ્ધાન્તને માનનારા જૈના નાસ્તિક ઠરતા નથી. ઈશ્વરનું ખરૂં સ્વરૂપ જગત્ કર્તૃત્ત્વ પ્રલય આદિ દૂષણથી રહિત છે તેવા ઈશ્વરને જૈને માને છે માટે તે ખરા આસ્તિક કહેવાય છે. જેના, ધર્મ, અધર્મની ક્રિયાઓ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેાક્ષ, અંધ, પુનજૈન્મ, તપ, જપ, ઈશ્વરધ્યાન, જ્ઞાન, દાનઆદિ સર્વ ધર્મ કૃત્યને ખરાખર માને છે માટે તે ખરા આસ્તિક, સમ્યક્ત્વ શ્રદ્ધાવાળા કરેછે, અને તેથી ઉલટું જગત્ કર્તૃત્ત્વ આદિ ઈશ્વરમાં માને છે તે મિથ્યા જ્ઞાનવાળા ઠરે છે. પશુપંખીઓમાં જે આત્મા માનતા નથી, જેઓ પુનર્જન્મ માનતા નથી, જેઓ સ્વર્ગ અગર નરકને માનતા નથી, જે દેવતાઓને માનતા નથી. જે તપ, જપ, ધ્યાન, દયાઆદિને માનતા નથી, જેએ આત્માને માનતા નથી તે નાસ્તિક, ઠરી શકે છે.
પ્રશ્ન-જૈને જ્યારે ઈશ્વરને જગત્ના કર્તા માનતા નથી ત્યારે તેઓએ ઈશ્વરનું શામાટે ભજન કરવું જોઇએ ? કારણ કે રાગ દ્વેષ રહિત ઈશ્વર કોઇને સુખ વા દુ:ખ આપી શકતા નથી. તેમજ ભક્તોને ઉદ્વાર કરવા અવતાર પણ લેતા નથી ત્યારે કેમ તેમની ઉપાસના ઘટી શકે?
ઉત્તરઇધરની ભક્તિ ઉપાસના સારી રીતે ઘટી શકે છે. રાગદ્વેષરહિત સર્વજ્ઞ પરમાત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનન્તચારિત્ર, અનંતવીર્ય, અનન્તસુખ આદિ અનન્ત ગુણા રહ્યા છે. જેમ તેઓએ ફર્મ ખપાવી સર્વ ગુણાના પ્રકારા કર્યો તેમ ભક્તોએ પણ ઈશ્વરનું
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ ) ભજન કરતાં ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ઈશ્વર પરમાત્માના જેવા પોતાના આત્મામાં ગુણ રહ્યા છે પણ કર્મના લીધે તિભાવે રહ્યા છે. પરમાત્માના ગુણેનું ધયાન કરતાં ગાન કરતાં તથા તેમનું બહુ માન કરતાં ભક્તજનોના આત્માઓ નિર્મલ થાય છે. પરમાત્માના જે જે ગુણેનું ધ્યાન કરવામાં આવે છે તે તે ગુણોને આચ્છાદન કરનાર કર્મ ટળવા માંડે છે અને તે તે ગુણે પ્રગટ થાય છે, માટે ઈશ્વરની ઉપાસના, ભક્તિ કરવાની ઘણી આવશ્યકતા સિદ્ધ કરે છે. રાગ દ્વેષરહિત પ્રભુનું ધ્યાન કરનાર પોતે પણ રાગદ્વેષરહિત થઈ જાય છે અને અને સર્વજ્ઞ બને છે. કહ્યું છે કે– જેનું થાનક પરે-તેવો તે થર્ જ્ઞાવર્ચ સ્ટ અમારી દયાનથી–અમારો તે સુહાણ. પરમાત્મા ઈશ્વરનું ધ્યાન ધરનાર, પરમાત્મા થઈ જાય છે. આપણે પ્રભુના ગુણે જેવા પોતાના આત્માના ગુણે પ્રગટાવવા પ્રભુનું ધ્યાન, ઉપાસના, પૂજા, ભક્તિ વગેરે કરીએ છીએ. પ્રભુ અમારા ઉપર રાગી થશે એવી બુદ્ધિ તે જ્ઞાનિને પ્રગટે નહીં. કારણ કે ખરે જ્ઞાની સમજે છે કે, પરમાત્મા પિતે રાગી કે દ્વેષી નથી. પ્રભુભક્તિના વિચારે, ધ્યાન વગેરે પોતાના આત્મામાં પ્રગટેલા અધ્યવસાયેજ પોતાના આત્માને ઉચ્ચ સ્થિતિ ઉપર ચઢાવે છે. અને કવરને ખેરવી નાખે છે. પ્રભુના સ્મરણ પૂજનથી ભક્તને આમાં નિર્મલ બને છે તેમાં પરમાત્માને કંઈ રાગ કે દ્વેષ નથી એમ ભવ્યોએ સમજવું.
પ્રશ્ન–જે ઈશ્વરને જગતને કર્તા ન માનવામાં આવે તે પાપને ભય રહે નહીં, કેઈ જીવ કેઈને મારી નાખતાં ડરે નહીં, અને તેથી જગમાં અવ્યવસ્થા બની જાય, માટે લોકોને સમજાવવા સારૂ અને ડરાવવા સારૂ જગત કર્તા તરીકે ઈશ્વરને માની શકાય કે કેમ?
ઉત્તર–તેવા પૂર્વોક્ત કારણને માટે પણ ઈશ્વરને જગકર્તા તરીકે કલ્પીને માનવાની તથા મનાવવાની આવશ્યકતા રહેતી નથી. આ જેવા સારા ખેટા વિચારે તથા આચારેને સેવે છે તે પ્રમાણે તેમને શુભકર્મ વા અશુભકર્મ બંધાય છે અને તે શુભાશુભ કર્મના વિશ્વવ્યાપક નિયમની સત્તા પ્રમાણે સુખ અને દુઃખને સામગ્રીને તેઓ ભેગવે છે. જીવ જે પ્રમાણે કરશે તે પ્રમાણે ભગવશે એમ જાણવાથી મને નુ પાપકર્મથી થતા દુઃખને હઠાવવા ધર્મકરણ કરે છે અને પાપ કરણુને ત્યાગ કરે છે. સારા વ્યાપારોથી સારે લાભ અને નઠારા વ્યાપારથી દુ:ખ જાણનાર પુરૂષ જેમ નઠારા વ્યાપારને સ્વયમેવ ત્યાગ કરે છે અને સારે વ્યાપાર કરે છે તેવી રીતે જૈનતત્ત્વના જ્ઞાતાઓ દુઃખકારક કાર્યોનો ત્યાગ કરીને સુખકારક ધર્મ આચારે તથા ધર્મ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) વિચારેને ધારણ કરે છે અને તેથી તે અશુભ પરિણામ તથા મિથ્યાત્વ પરિણામને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, અને શુભ પરિણુમના હેતુઓને અવલંબે છે, અને શુભ પરિણામને તરતમયેગે ધારણ કરે છે. આ પ્રમાણે તેઓ વિવેકદષ્ટિથી આચાર તથા વિચારને સેવે છે અને અને સકલ કમેના ક્ષયકારક જ્ઞાન ધ્યાનને પામી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. લેકમાં પણ નીતિથી ચાલી વ્યાપાર કરનારને સરકારને ભય રહેતે નથી. કારણ કે તેના શુભ આચારેનું સારું ફળ પામવાને તેને વિશ્વાસ છે. અનીતિથી ખરાબ આચાર તથા કુવિચારને સેવનાર પુરૂષો પોતાનાજ દુષ્ટ આચરણથી દુઃખરૂપ અશુભ ફળ પામે છે. શુભ આચાર તથા શુભ વિચાર પુણ્યતત્ત્વ છે અને પુણ્યને ઈશ્વર કહે તે ભલે કહે. પાપ પણ દુઃખ આપવાને સમર્થ થાય છે. ઈશ્વર એટલે સમર્થ. પાપ, દુઃખ આપનાર હોવાથી તેને કેાઈ ઈશ્વર કહે તો ભલે કહો. પુણ્ય પાપ પણ સુખ દુઃખ આપવામાં હેતુભૂત હેવાથી શક્તિમત્ત છે. એમ જૈનેને ઈષ્ટ છે. પણ જે પરમાત્મા, અનન્તજ્ઞાનાદિ ગુણયુક્ત છે તે તો કદી કોઈને સુખ દુઃખ આપતા નથી. પુણ્ય અને પાપ એ બે અનુક્રમે સુખ અને દુઃખ કારણભૂત છે માટે ઈશ્વરમાં જગત્ કર્તુત્વ નહિ માનતાં છતાં પણ પાપ કરતાં ભય રહે છે. પાપકર્મ કરેલું અવશ્ય ભોગવવું પડે છે. પુણ્યકર્મ પણ ભેગવવું પડે છે તેથી સર્વ લોકે કે જે ખરા ઈશ્વરને જાણે છે તે પાપકર્મથી ડરતા રહે છે અને શુભાદિ માર્ગમાં વિવેકદૃષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. તેને પાપકર્મમાંથી નિવૃત્ત કરવામાટે પાપકર્મનું સ્વરૂપ પૂર્ણ રીતે સમજાવવું જોઈએ કે જેથી ઈશ્વ૨માં જગત કતૃત્ત્વની જુઠી કલ્પના કરવાનો વખત આવે નહીં! અને મનુષ્ય, પાપથી થતાં દુઓને જાણું પાપથી પાછા ફરે. પાપ આદિ કર્મનું ફળ આપનાર તરીકે ઈશ્વરને કહેવાય નહીં તે પણ પૂર્વે જણાવ્યું છે, માટે પાપ અને પુણ્યનાં કર્મોનું સ્વરૂપ સમજવું અને ઈશ્વર જગતુકર્તવવાદની ભ્રમણુને દૂર કરવી. * પ્રશ્ન–ઈશ્વર નિત્ય અને એક રસરૂપ છે, તેનું સ્વરૂપ કદી ફરતું નથી. તે જગને સંકલ્પવડે બનાવે છે. જગત્ બને એમ સંકલ્પ કરતાં તુર્ત જગત્ બની જાય છે. જેમ રેડીયમ નામની ધાતુ મન્સમાં નીકળી છે તે એકરસરૂપ નકકર છે, તે પિતાનું કાર્ય બજાવે છે તેમ ઈશ્વરમાં પણ સમજવું, એમ કેટલાક સ્વમતના રાગથી યુક્તિ દેખાડે છે તેનું કેમ?
ઉત્તર–ઈશ્વરને જે નિરાકાર માની સર્વવ્યાપક એકરસરૂપ ઉપાદાનકારણ તરીકે માને તે ઈશ્વર ઉપાદાનકારણરૂપ જગત્ બ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૫ ) નવું જોઈએ. પણ ઈશ્વરને ગુણ નિરાકાર, દયા, અનન્તજ્ઞાન આદિથી જગત જાદું જણાય છે માટે નિરાકાર ઈશ્વર, ઉપાદાન કારણથી જિગતનો કર્તા સિદ્ધ થતો નથી. ઈશ્વરને નિમિત્ત કારણું કહે તો તે પણ પ્રયોજનવિના અસિદ્ધ કરે છે. જગત અનિત્ય છે તેને રચવાનું ઈશ્વરને રાગ દ્વેષના અભાવથી કંઈ પણ પ્રયોજન નથી. એકને સુખમાં અને એકને દુઃખમાં ઈશ્વર નિમિત્તકારણું ઠરે તે ઈશ્વરની દયાલતા કહેવાય નહીં. ઈશ્વરને નિમિત્તરૂપ માનવાથી તેનામાં અશક્તતા ઠરે છે. તેમજ રેડીયમ ધાતુને દાખલ આપે તે પણ સ્વમત સિદ્ધતામાં વિકલ છે કારણ કે રેડીયમ એક જાતની ધાતુ હોવાથી પાર્થિવ પુલ વસ્તુ ઠરે છે અને તે પણ નક્કર, ઘન, એકરસરૂપ એવા પરમાણુ ઓથી બનેલી વસ્તુ છે. તેને બનવાને કાળ અસંખ્યાતા વર્ષનો છે અને તેનો નાશ પણ પરાર્ધવર્ષની પેલી પાર એવા અસંખ્યાતા વર્ષે થાય છે. જૈનશાસ્ત્રોના આધારે અસંખ્યાતા વર્ષને કાળ જાણતાં જરા માત્ર શંકા રહેતી નથી. રેડીયમ વસ્તુ તેવા આકારરૂપે કાયમ રહે તેપણ તેમાં અસંખ્યાતા વર્ષે નવા પરમાણુઓનું મળવું અને જૂના પરમાણુઓનું ખરવું એમ બે ક્રિયા કાયમ રહે છે તેથી તે દૃષ્ટાંત પણ કર્તવવાદને સાધી શકતું નથી. ઈશ્વરમાં મન નથી તેથી સંકલ્પ પણ નથી અને તેથી જગત બનવાનું કહેવું તે સિદ્ધ થતું નથી.
પ્રશ્ન-સર્વ જીવોને સારી અને બેટી બુદ્ધિના પ્રેરનાર પરમાત્મા છે, અને તે સર્વ પ્રકારની ક્રીડાને દેખ્યા કરે છે એમ કેટલાક માને છે તે શું યોગ્ય છે?
ઉત્તર–એ પણ માન્યતા સત્ય નથી. પરમેશ્વર જીવોને, (આભાઓને) સારી અગર ખોટી બુદ્ધિ આપતો નથી. ઈશ્વર જે સર્વ જીને સારી ખાટી બુદ્ધિ આપે તે જીવો જે જે સારાં ખોટાં કર્મ કરે છે તે ઈશ્વર કરાવે છે એમ સિદ્ધ કરે છે. કેઈ જીવ, હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, આદિ પાપકર્મ કરે તો તેમાં તે જીવનો વાંક ગણાય નહિ, તેમાં ઈશ્વરને દોષ ગણાય. શિક્ષા પણ ઈશ્વરને થવી જોઈએ. જીિવો ટુબુદ્ધિગે પાપકર્મ કરે તેમાં જીને કંઈ વાંક ગણુય નહીં એમ માને તે તેઓએ, ભક્તિ, તપ, પશ્ચાત્તાપ, વગેરે ધમૅકૃત્ય શા માટે કરવાં જોઈએ? સામાન્ય મનુષ્ય પણ કેઈને દુબુદ્ધિ આપી શકે નહીં ત્યારે ઈશ્વર તે આપી શકેજ કેમ? તેમજ એકને સારી બુદ્ધિ અને બીજાને ખરાબ બુદ્ધિને આપનાર વિનાકારણે ઈશ્વર કરવાથી તે સામાન્ય મનુષ્યની પેઠે રાગી, દ્વેષી અને પક્ષપાતી
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) ઠરે, માટે જીવોને સારી અને બેટી બુદ્ધિ આપનાર ઈશ્વર છે. એમ કઈ રીતે કહી શકાય નહીં. સામાન્ય વૈરાગી પુરૂષોને પણ સુખદુઃખની કીડાથી મનમાં ચેન પડતું નથી, ત્યારે ઈશ્વરને કીડાની રૂચિ કેમ ગમે? અલબત ગમે નહીં. મહીને ક્રીડામાં રૂચિ રહે છે. ઈશ્વરમાં મોહ નથી તેથી ઈશ્વરની ક્રીડા કહેવી તે ઈશ્વર ઉપર કલંક મૂકવા બરાબર છે. જ્ઞાની પુરૂષો આવાં અસમંજસ વાક્યોને હસી કાઢે છે. સારાંશ કે ઈશ્વર, કેઈને સારી અગર બેટી બુદ્ધિ આપનાર નથી તેમજ તેમને ક્રીડા હોતી નથી.
પ્રશ્ન-ઈશ્વરે પિતાની લીલાથી આ જગત બનાવ્યું છે અને તેને લય કરે છે. ઈશ્વર અવતાર ધરે છે એમ કેટલાક લોકો કહે છે તે વાત શું સાચી છે? - ઉત્તર–તેવી માન્યતા પણ સાચી નથી. જે માન્યતાને યુક્તિથી વિચારતાં દોષવાળી જણાય તેને માની શકાય નહીં. વિષ્ણુ કહો કે ઈશ્વર કહે તેને મેહના ક્ષયથી દેષવાળી લીલા ઘટી શકે નહીં. રોપદિતિને જીલ્લા નવી રે -છાલોર વિહાર-લીલા એ દેષનું ધામ છે માટે પરમેશ્વર યાને વિષ્ણુને લીલા માનતાં ઈશ્વરપણું રહેતું નથી. માયાને લીલા કહો તોપણ માયા એ દેષરૂપ હેવાથી ઈશ્વર દોષરૂપ કરી શકે છે. કદાપિ એમ કહેવામાં આવે કે માયા એ દેષરૂપ છે પણ ઈશ્વર ઉપર તેની અસર થતી નથી. માયા, ઈશ્વરના તાબામાં છે, તેથી તે જેના ઉપર માયા પ્રેરે છે આમ કહેતાં ઈશ્વરની શક્તિ, જ્ઞાન તથા દયાલુતાને નાશ થાય છે, કારણ કે માયા જે ઈશ્વરના તાબામાં હેય તે બીજા જીવોને દુઃખ આપવા તેને પ્રેરે નહીં. કાણુ દયાળુ મનુષ્ય, અન્ય જીવોને દુઃખ આપવા પ્રવૃત્તિ કરે? અલબત કેાઈ સુજ્ઞ દયાળુ એવી પ્રવૃત્તિ કરે નહીં. તેમજ જે માયાને ઈશ્વરરૂપ કહે તે માયા એજ ઈશ્વર ઠરવાથી માયાથી અન્ય કેઈ ઈશ્વર જુદો કર્યો નહીં. જે ઈશ્વર દયાળુ હોય તો જીવોને માયા લગાડે નહીં. અને માયા તે લાગી છે તેથી જ સંસારમાં જન્મ ધારે છે તેથી એમ કહેવું પડશે કે માયા, ઈશ્વરના તાબામાં નથી. ઈશ્વરને ઈચ્છા કહો તો તે ગ્ય નથી; કારણ કે અધુરાને ઈચ્છા કરે છે. પૂર્ણ સુખીને કઈ જાતની ઈચ્છા રહેતી નથી. તે ઈચ્છાના સદ્દભાવની કલ્પનાથી ઈશ્વરમાં પૂર્ણસુખર્વ, પૂર્ણજ્ઞાન વગેરે સગુણે રહી શકે નહીં. જગતમાં જીવોને બનાવી જે ઈશ્વર તેઓને લય કરે તો તે નિર્દય ગણુંય. કેણુ દયાળુ પિતાની પ્રજાનો પોતેજ નાશ કરે? ઉત્પત્તિ કર્યા પશ્ચાત્ લય કરવાનું
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
પ્રયોજન હાવું જોઈએ અને તત્સંબંધી એમ કહેવામાં આવે કે જ્યારે જગત્ અગડી જાય, જગમાં મનુષ્યો પાપી થઈ જાય ત્યારે તેને લચ કરવા પડે છે. આમ પણ કહેતાં પાતાની માન્યતા સિદ્ધ થતી નથી. જે કોઈ વસ્તુને મનાવે છે તે તેના ભવિષ્યના પ્રથમ વિચાર કરે છે. જંગત બગડી જશે એવું જે ભવિષ્યકાળનું જ્ઞાન, વિષ્ણુ, ઈશ્વરમાં હાત તા જગત્ સારૂં મનાવત. પણ તેવું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી. તેમજ ઈશ્વરનું અનાવેલું જગત્ અગડી ગયું તેમાં ઈશ્વરની અસમર્થતા સિદ્ધ થાય છે. વિષ્ણુ ઈશ્વર જો આ જગતને મનાવનાર હોય તે પેાતાના શત્રુઓને કેમ મનાવે ? આ જીવા મ્હારા શત્રુએ થવાના છે એમ જો ભવિષ્યકાળ સંબંધી જ્ઞાન હૈાત તા કદી મનાવત નહીં. ભવિષ્યકાળનું જેનામાં જ્ઞાન નથી એવા ઈશ્વરને સર્વજ્ઞ કહી શકાય નહીં. જે સર્વજ્ઞ નથી તે પરમાત્મા નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે જે લોકે, ઈશ્વરને જગત્કર્તા માને છે તેઓનું માનવું ખરેખર સત્યથી વિરૂદ્ધ છે. તેમજ અવતાર પણ વિષ્ણુ પરમાત્માના થઈ શકે નહીં. જેને કર્મ લાગ્યાં હોય છે તેને અવતાર ધારણ કરવા પડે છે. ઈશ્વરને અવતાર માનતાં તે સકમી હરવાથી ઈશ્વર કરતા નથી. ઈશ્વરને નિરાકાર સર્વવ્યાપક માની તેના અવતાર માનવા તે પણ વધ્યાના પુત્રની કલ્પના બરાબર છે. સર્વવ્યાપક આકાશની પેઠે જે હાય તેનાથી આકાશની પેઠે અરૂપીપણાથી અવતાર ધારણ કરી શકાય નહીં. જે સ્વભાવેજ નિરાકાર હાય છે તેના કદી આકાર મનતા નથી. કદાપિ એમ કહેવામાં આવે કે ઈશ્વર શક્તિમાન છે તેથી નિરાકાર હોવા છતાં પણુ અવતાર ધારણ કરી શકે, આમ પણ માનવું ન્યાયની અહાર છે, કારણ કે શરીરરૂપ કાર્યનું પ્રયોજન સિદ્ધ થતું નથી તે, પૂર્વે જણાવ્યું છે. તેમજ નિરાકાર ઈશ્વરની શક્તિ સદાકાલ નિરાકારપણે વર્તે છે. નિરાકાર, નિરાકારના સ્વભાવ મૂકેજ નહીં. અને કદાપિ તે મૂકે એમ માના તા ઈશ્વર નિરાકાર ગણાય નહીં. અને નિરાકારપણું ઉડતાં' સર્વવ્યાપકપણું પણ ઉડી જાય છે. જે નિરાકાર નથી તે સર્વવ્યાપક નથી. તેથી ઈશ્વરમાં નિરાકાર, સર્વવ્યાપકત્વ, રહેતું નથી. નિરાકાર ઈશ્વર અનેતશક્તિમાનૢ છતાં નિરાકારપણેજ રહી શકેછે. કારણ કે પેાતાના નિરાકાર સ્વભાવ ત્યાગી શકે નહીં. અગ્નિ, અગ્નિના સ્વભાવ મૂકે તેા તે અગ્નિ ગણાય નહીં, તેમ નિરાકાર ઈશ્વર પણુ અવતાર ધારણ કરી શકેજ નહીં. ઈશ્વરને સાકાર માનેા તા શરીરી કરેછે. શરીરનું કારણ કર્મ ઠર્યું અને જે કર્મસહિત હોય તે સંસારી જીવાની પેઠે પરમાત્મા ગણી શકાય નહીં. તેમજ કોઈ પણ રીતે જગત રચવાનું પ્રયાજન પણ સિદ્ધ થતું નથી.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
નૃત્યાદિ અનેક રીત્યા વિચારતાં વિષ્ણુરૂપ ઈશ્વરે જગત્ બનાવ્યું એમ સિદ્ધ ઠરતું નથી. તેમજ અવતાર પણ સિદ્ધ ઠરતા નથી. કોઈ એમ કહે કે પુરાણા પૈકી વિષ્ણુપુરાણમાં તેમ કહ્યું છે તેના ઉત્તરમાં કહેવાતું કે, પુરાણાને તે આર્યસમાજી માનતા નથી, અને અમે પણ માનતા નથી. અમારા અમુક પુસ્તકમાં આમ લખ્યું છે તેથી તે ખરૂંજ છે એમ તે યુક્તિ, પ્રમાણથી, અનુભવ કર્યા વિના વિવેકી પુરૂષો માની શકતા નથી, અને ગમે તેવું પેાતાનું ખરૂં છે એમ જો માનશે તા વામમાર્ગીઓના પુસ્તક પ્રમાણે તેઓ આચરણ કરે છે તેને શી રીતે નિવારી શકશે? ઉત્તરમાં કહેશો કે યુક્તિપ્રમાણથી વિરૂદ્ધ હાય તે માની શકાય નહીં, ત્યારે તે પ્રમાણે આ બાબતમાં પણ સમજવું. કોઈ મહાદેવ અને બ્રહ્માને પણ જગકર્તા તરીકે માને છે તે આમતમાં પણ આ પ્રમાણે ઉત્તર સમજવે. સાકાર વા નિરાકાર કોઈ પણ રીતના ઈશ્વરને માનવામાં આવે તે પણ તે જગને રચનાર તરીકે સિદ્ધ થતા નથી.
પ્રશ્ન—કેટલાક લોકો કૃષ્ણને જગત્કર્તા તરીકે માને છે. ભગવગીતાના આધારે કૃષ્ણને જગકત્તા તરીકે માને છે એવા સિાન્ત શું માનવા યાગ્ય છે?
ઉત્તર—એવા સિદ્ધાન્ત પણ માનવા ચેાગ્ય નથી. અર્જુનને ઉપદેશ દેનાર એવા શ્રીકૃષ્ણથી આ જગત્ બન્યું નથી એમ આર્યસમાજી વેદના આધારે સિદ્ધ કરે છે. તેમજ વિષ્ણુના અવતાર થતા નથી. એમ પણ વેદ, ઉપનિષદ્ વગેરેના આધારથી સિદ્ધ કરે છે. કેટલાક તે એમ કહે છે કે, મહાભારતમાંના ભગવદ્ગીતા એક ભાગ છે અને તેમાંથી ભગવદ્ગીતા જુદી કાઢી છે. મહાભારત એ લડાઈની હકીકતનું પુસ્તક છે. વ્યાસઋષિએ તે મનાવ્યું છે. મહાભારતની લડાઈ વખતે વ્યાર્ષિ, વિદ્યમાન નહાતા તેથી તેમાં લખેલી હકીકત કેટલા અંશે સત્ય છે તે વિચારણીય છે. શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યા હતા તેજ એ છે કે અન્ય, તેના ખરાખર નિશ્ચય થઇ શકે તેમ નથી. ભગવદ્ગીતામાંસાંખ્યયોગ, યાગ, ભક્તિ વગેરે જુદા જુદા ધર્મના વિષયોનું પ્રતિપાદન જણાય છે. તેમાં લખેલા કેટલાક લેાકના આધારે ઇશ્વર, જગા કૉ નથી એમ સ્પષ્ટ જણાય છે. જ્યારે એમ છે’ત્યારે શ્રીકૃષ્ણ જગા અનાવનાર કોઈ પણ રીતે સિદ્ધ થતા નથી. જેના સંકલ્પમાત્રથી જગત મને છે. એમ એકવાર કહેવું અને બીજી રીતે એમ કહેવું કે, પેાતાના શત્રુઓને નાશ કરવા ખાસ ઈશ્વરને શરીર ધારણ કરવું પડે છે. આ કેવી ફિલેાસાી !!! તેણે સંકલ્પ ક્યોં હેાત તે તુર્ત તેના
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). શત્રુઓનો ક્ષય થઈ જાત, પણ એમ બની શકે નહીં. તેનું કારણ એ છે કે, આ સર્વ, મનની કલ્પનાને સિદ્ધાંત છે. સત્ય સિદ્ધાંત આવો હોઈ શકે નહીં. ઈશ્વરને મન નથી. તેથી તેને સંકલ્પ પણ નથી. તેમજ ઈચછા પણ નથી. ઈશ્વર યાને પરમાત્માના કેઈ શત્રુઓ નથી. પરમાત્મા રાગદ્વેષ રહિત છે તેથી તેને કોઈ શત્રુ નથી. શ્રીકૃષ્ણને પરમાત્મા કહે તે રાગદ્વેષ ન હોવા જોઈએ, પણ તેમનું ચરિત્ર જોતાં તેમનામાં રાગદ્વેષ છે તેથી તે હજી પરમાત્મા થયા નથી. તેમજ તે જગતના કર્તા સિદ્ધ થતા નથી. લક્ષ્મી સ્ત્રીને પાસે રાખવાથી કૃષ્ણમાં રાગ છે એમ પ્રતીતિ થાય છે તેમજ અનેક દુષ્ટોને મારવાના ઉપાયો જ્યા અને માર્યા તેથી તેમાં દ્વેષની અસ્તિતા સિદ્ધ થાય છે. ભલે કઈ તેના ભક્તો પોતાની રાગબુદ્ધિથી રાગદ્વેષવાળાને પણ ઈશ્વર માને, પણ જૈને તો રાગદ્વેષને સંપૂર્ણ ક્ષય કરનાર વીતરાગ સર્વને જ પરમાત્મા માનશે. મહારે ભક્તને એક બે ચમત્કાર દેખાડી મનાવું કે હું પરમાત્મા છું. હું ઈશ્વર છું. અવતાર ધારણ કરી તમારી પાસે આવ્યો છું. આમ કહી ભેળા લોકોને છેતરું અને કેટલાક એમ સ્કૂલબુદ્ધિથી માની લે તેથી કંઈ તે વાત પંડિતે માની શકે નહીં. ગોસ્વામી કેઈમતવાળા, પોતાના કેાઈ આચાર્યને ભગવાનને અવતાર માની લે છે. સ્વામીનારાયણુમતવાળા, સ્વામીનારાયણને ભગવાનને અવતાર તરીકે માની લે છે. અને તે મમતાનાયોગે ભેળા લેકેને સમજાવે છે. હાલમાં પણ અમુક મનુ હું ભગવાનને અવતાર છું એમ ભેળા લોકોને સમજાવતાં મેં પ્રત્યક્ષ જોયા છે. જ્યારે તેઓનાં પુસ્તક જુનાં થશે ત્યારે ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણની પેઠે તે પણ પરમાત્માના અવતાર તરીકે ગણશે. સ્કૂલબુદ્ધિના વંશજો પશ્ચાત એમ માનશે કે અમારા બાપદાદાઓ માનતા આવ્યા છે તે ખરૂં છે. પણ જો જમાને થતાં ભગવાનના અવતારે માનનારાઓને વધારે ગણું પડશે, અને તે રીતે અજ્ઞાનને અંધકાર એવા મનુષ્યમાં ફેલાતે જશે. પંડિત પુરૂષો તે જાણે છે કે, નિરાકાર સિદ્ધ પરમાત્માને કદી અવતાર થતું નથી. હિંદુઓના યોગવાસિષ્ઠ ગ્રંથમાં ઈશ્વર જગતનો કર્તા નથી, એમ જણુવ્યું છે. વિવેકદૃષ્ટિવાળાએ સ્વમત કદાગ્રહ ત્યાગ કરી સત્યસિદ્ધાંતને સ્વીકાર કરે છે, અને તેઓ દૂષણયુક્ત આવી જગકર્તૃત્વ માન્યતાને સ્વીકાર કરતા નથી.
પ્રશ્ન–ઈશ્વર, જીવ, અને માયા આ ત્રણ પદાર્થ જગમાં છે. ઈશ્વર માયાથી જગત્ બનાવે છે. જો કદી ઈશ્વરરૂપ થઈ શકતા નથી. જીવો અંશરૂપે છે. માયાથી રહિત છ કદાપિ થતા નથી એમ કેટલાક લોકો માને છે તેઓની માન્યતા શું સત્ય છે?
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) ઉત્તર–તેઓની એવી માન્યતા ત્રણ કાલમાં સત્યરૂપ નથી. માયાને ઉપરી ઈશ્વર; ને માયા લગાડે છે એમ માનતાં ઈશ્વરમાં અનેક દેષનો આપ આવે છે. અને તેથી ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી. જોને માયા લગાડવાનું વિતરાગ ઈશ્વરને કંઈ પણ પ્રોજન નથી. માટે એવી માન્યતા પણું સિદ્ધ થતી નથી. રાગ દ્વેષ આદિ કર્મ દેને નાશ કર્યા વિના કોઈ ઈશ્વર, પરમાત્મા, સિદ્ધ થતું નથી. જે જી કર્મને નાશ કરે છે તે સિદ્ધ, ઈશ્વર થાય છે. તેથી “જીવો કદી ઈશ્વર થતા નથી એવી કલ્પનાની માન્યતા પણ સિદ્ધ થતી નથી. આત્માએને લાગેલાં આવરણને ક્ષય થવાથી આત્માઓજ, સિદ્ધ, બુદ્ધ, ઈશ્વર થઈ શકે છે. આત્માઓની પરમામદશા થવામાં કઈ પણ વિધી દલીલ ટકી શકતી નથી. રાગ દ્વેષને જે નાશ કરે છે તે પરમાત્મા, કમરહિત સિદ્ધ ભગવાન થઈ શકે છે. અનેક આત્માએ કમને ક્ષય કરી પરમાત્માઓ થયા અને થશે. છો, ઈશ્વરના અંશરૂપે છે એવી કલ્પનાની માન્યતા પણ કેઈ પુરાવાથી સિદ્ધ થતી નથી. આ ભાઓમાં અને ઈશ્વરમાં દ્રવ્ય અને પર્યાયવ એકસરખું સત્તાએ છે. આત્માઓ અજ અખંડ છે અને અસંખ્યાત પ્રદેશ છે. તેઓ અનાદિકાળના છે તેથી તે કંઈ ઈશ્વરના બનાવ્યા સિદ્ધ થતા નથી. જો તેઓ ઈશ્વરના ટુકડા હોત તો તેઓ અંશરૂપે ગણાત પણ તેમ નથી. ઈશ્વરના ટુકડારૂપે, (અંશરૂપે) આત્માઓને, કઈ કહે તે તેઓ, ઈશ્વરના ટુકડા થયા તેથી ઈશ્વર પણ અંશી બની ગયું તેથી તે સર્વવ્યાપક તેના મત પ્રમાણે સિદ્ધ થશે નહીં, માટે ઈશ્વરના અંશરૂપ આત્માઓ માનતાં અનેક દોષે આવશે. જીવોને માયા લગાડનારે રાગી અને દ્વેષી ઈશ્વર ઠરવાથી તેમાં ઈશ્વરતા રહેતી નથી, અને માયાને લગાડનાર જે માયાથી ભિન્ન માનશે તે ઈશ્વરે જગત્ રમ્યું એમ માનવું મિથ્યા કરશે. પૂર્વોક્ત ત્રણ તની વ્યવસ્થામાં અનેક દે આવે છે માટે તેમ પણ માની શકાય નહીં. અને તેથી જગત્ કર્તૃત્વ પણ ઈશ્વરમાં સિદ્ધ થાય નહીં.
પ્રશ્ન–આ જગતનું ઉપાદાનકારણ કેણુ? અને નિમિત્તકારણ કોણ?
ઉત્તર–જેનધર્મ પ્રમાણે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાલ એ છ દ્રવ્યનું અનાદિકાળથી આ જગત કહેવાય છે. અને અનન્તકાળ પર્યત તેની સ્થિતિ છે. દરેક દ્રવ્ય, કવ્યાર્થિકનયની અપેક્ષાએ કારણરૂપ છે અને દરેક દ્રવ્ય, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કાર્યરૂપ છે. એક દ્રવ્ય છે તે અન્ય દ્રવ્યમાં નિમિત્ત કારણરૂપે અપેક્ષાએ વતી શકે છે. પુદ્ગલ દ્રવ્યના
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) પર્યાયરૂપ કાર્યોમાં પુદ્ગલ દ્રવ્ય ઉપાદાનરૂપે હોય છે અને કથંચિત અન્ય પલ પર્યાયે, નિમિત્તકારણરૂપે પણ પરિણમે છે અને તેમાં જીવદ્રવ્ય પણું નિમિત્તકારણરૂપે પરિણમે છે. જીવદ્રવ્યના પર્યાયમાં જીવદ્રવ્ય, ઉપાદાને કારણુરૂપે પરિણમે છે અને એક છવદ્રવ્યના પર્યાય પ્રતિ અન્યજીવ તથા પુલદ્રવ્ય નિમિત્ત કારણરૂપે પણ પરિણમે છે. એમ પદ્રવ્યરૂપ જગતમાં ઉત્પાદ અને વ્યયને કાર્ય કારણુ ભાવ અનાદિ અનન્ત કાળ પર્યત સમજ. ષડુ દ્રવ્યામક જગતનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી સ્વરૂપ સમજતાં કેઈ જાતની શંકા રહેતી નથી. અને સર્વ પ્રકારની યુતિનો આ સિદ્ધાન્ત પ્રમાણે અનુભવ થાય છે. સાયન્સવિદ્યા પણ જડ, ચેતન્ય એ બે તત્ત્વને સ્વીકારવા લાગી છે. ઈશ્વરથી આ જગતું બન્યું એમ તે જણાવતી નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી તને અભ્યાસ કરનારાઓને આ વાત સહેલાઈથી સમજાય છે.
પ્રશ્ન-કેટલાક એમ કહે છે કે, ઈશ્વર આ જગતને બનાવે છે અને તે જુદા જુદા દેશના લોકોને જુદી જુદી રીતે ધર્મ સમજાવવા ઈશ્વર પિતાના જુદા જુદા ધર્મ દૂતોને મોકલી મનુષ્યની ઉન્નતિ કરે છે. તેથી જુદા જુદા દેશમાં જુદા જુદા પ્રકારના ધર્મો અને જુદા જુદા પ્રકારના દેવો મનાય છે તેમજ જુદાં જુદાં ધર્મનાં પુસ્તક મનાય છે. દેશ, કાળને અનુસરીને ઈશ્વરને, આ પ્રમાણે જુદા જુદા ધર્મોની સ્થાપના માટે સર્વ કરવું પડે છે. ઇત્યાદિ કહે છે, શું તેઓની આ માન્યતા સાચી છે?
/ ઉત્તર તેઓની આવી માન્યતા આકાશકુસુમવત્ અસત્ય કરે છે. કારણ કે જ્યારે ન્યાયષ્ટિથી વિચાર કરીએ છીએ ત્યારે હવાઈ કિલ્લાની પેઠે આવી માન્યતા ઉડી જાય છે. પ્રથમ તે ઈશ્વર જગતને કર્તા, ઉપાદાન વા નિમિત્ત કારણપણે સિદ્ધ થતું નથી તે પૂર્વે સારી રીતે જણાવ્યું છે. પરસ્પર ધમૅવિરૂદ્ધ તને પ્રકાશ કરે, એ શું સર્વસના સત્ય જ્ઞાનની પ્રેરણા હેઈ શકે? અલબત કદાપિ હોઈ શકે નહીં. એક કહે છે કે, તિબેટમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ. ત્યારે બીજો કહે છે કે એડનની વાડીમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ. આ બેની જુદી માન્યતાનું ભાષણ પણ ઈશ્વરીય જ્ઞાનથી થયું. અને તે બે વાત પણ સાચી! વાહ! વાહ! કેવી ફિલોસોફી! બાઈબલ અને કુરાનમાં જણાવ્યું છે કે આત્માને પુનર્જન્મ નથી ત્યારે હિંદુના શાસ્ત્રમાં જણુવ્યું છે કે આત્માને પુનર્જન્મ છે આ પણ ઈશ્વરના દૂતની ઉપદેશ શેલી !!! પરસ્પર વિરોધી તત્વનો પ્રેરનાર ઈશ્વર !!! તેમાં કયું સાચું તેની તે લડાઈ ચાલે છે આમાં કયું ઈશ્વરનું જ્ઞાન સાચું? તેને નિર્ણય કેણ કરે. જે બે વાત સાચી માનીએ તે પરસ્પર અસત્યતાને દોષ, ઈશ્વરપર આવે છે. એ વાત જાઠી માનીએ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
તા ઈશ્વર, અજ્ઞાની કરેછે. કહેા કેવી ઈશ્વરીય ફિલસારી !!! કેટલાક કહે છે કે, ગાય વગેરે પશુ પંખીમાં આત્મા નથી માટે તેને મારવામાં દોષ નથી, ત્યારે હિંદુએ ગાય વગેરે હરેક પ્રાણીમાં આત્માઓ માને છે. ગાયને પરમ પૂજ્ય માને છે અને તેના રક્ષણમાં ઘણું પુણ્ય માને છે. આ એ બાબતમાં ઈશ્વરી કયી જ્ઞાનપ્રેરણા સાચી સમજવી? પરસ્પર વિરોધ આવવાથી બન્ને મમતા તા સાચી માની શકાય જ નહીં, જે એકને સાચી માનવામાં આવે તે ઈશ્વરના બન્ને દૂતનું સાચું ઠરી શકે નહીં. ત્યારે અન્ને કૂતા ઈશ્વર તરફથી કહેનારા છે તે વાત તેા મૂળમાંથી ઉડી જાય છે. જડવાદીઓ કહેછે કે જગત્માં આત્મા, ઈશ્વર, પુણ્ય, પાપ, વગેરે કંઈ નથી. ત્યારે આસ્તિકા કહે છે કે, આત્મા, ઈશ્વર, પુણ્ય, પાપ, અંધ, મેાક્ષ વગેરે સર્વ છે. આ બે મામતાના ભાષણ કર્તાએ અન્ને દૂત, ઈશ્વરની પ્રેરણાથી ઉપદેશ દેછે એમ તે પરસ્પરની વિરૂદ્ધતાથી માની શકાતું નથી. જડવાદીની ફિલસેાી માનવામાં આવે તેા ઈશ્વરની જ્ઞાનતાના ઠેકાણે અજ્ઞાનતાની સિદ્ધિ થાય છે. ઈશ્વર પોતેજ નથી એવી પ્રેરણા અન્ય તદ્વારા કરી પોતેજ અધર્મ ફેલાવનારો સિદ્ધ કરેછે, એવા ઈશ્વર તે અહિંસા, અજ્ઞતા, આદિ દોષવાળા ઢરવાથી વિવેકવંતાને માનવા લાયક ઠરતા નથી. તેમજ વામમાર્ગીઓએ મત ચલાવ્યે છે તે પણ ઈશ્વરીય દૂતની પ્રેરણાથી ઠર્યાં. વાહ ! વાહ !!! ઈશ્વરીય દૂતની અપૂર્વ માન્યતાને સ્વીકારનારાએ! જરા વિવેકદૃષ્ટિથી વિચારો તે ખરા કે, વામમાર્ગના ઉપદેશ, દૂતદ્વારા દેવરાવવાની આવી ખૂટી કલ્પનામાં ઈશ્વરની ઈશ્વરતા ક્યાંથી રહે? અલખત રહે નહીં. આ પ્રમાણે ખરાબ માન્યતાની કલ્પનાથી ઈશ્વરમાં પેાતાના હાથે અનેક દૃષાના આરેપ કરેછે. પણ દૃષ્ટિરાગથી તે જણાતું નથી તેમાં પોતાની દૃષ્ટિના દોષ સમજી સત્ય ઈશ્વરની માન્યતા સ્વીકારશે તે તમારૂં કલ્યાણુ થશે. કુરાન અને હિંદુધર્મના ભેદથી અનેક લડાઇએ થઈ છે. તેમ ધર્મની બાબતમાં પ્રીસ્તિયાની પણ માટી લડાઈ થઈ છે અને તેમાં લાખે। મનુષ્યાના નાશ થયા છે. શું? આ પણ ઈશ્વરે પેાતાના દૂતા દ્વારા જગત્ની ઉન્નતિ કરવા જ્ઞાનની પ્રેરણા કરી? શું આવી કેરણા કદી ઈશ્વર કરી શકે કે ? અલબત કદી કરી શકે નહીં. માટે ઈશ્વરના દૂતોની જુદા દેશ કાળ પરત્વે કલ્પના કરી ઈશ્વરને જગા કૉ ઠરાવવાની અસત્ કલ્પના કરવાથી અને તેમાં આગ્રહ કરવાથી સત્ય પરમાત્માનું જ્ઞાન થતું નથી. ઈશ્વર જગા કત્તો નથી અને તે કોઈ પણ દૂત દ્વારા ઉપદેશ દેતા નથી. સારાંશ કે રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા, ખરા ઈશ્વર છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-તિબેટની ઉત્તરે એક પર્વતની ખીણમાં પરમેશ્વર રહે છે. અને ત્યાં ધર્મના નેતાઓ પરમેશ્વરની પાસે રાત્રીના વખતમાં હાજર થાય છે, ધર્મર્ષિય ત્યાં ધર્મના ફેલાવા સંબંધી વિચાર કરે છે. આમ કેટલાક લેકે કલ્પના કરે છે, શું તેમાં કંઈ સત્યતા છે?
ઉત્તર–તેમાં જરા માત્ર પણ સત્યતા નથી. એકવાર પરમેશ્વરને નિરાકાર કહેવો વળી બીજીવાર અપેક્ષાવિના સાકાર કહે તે ખરેખર મનની કલ્પના છે. પર્વતની ખીણમાં પરમેશ્વરને રહેવાનું કંઈ પણ પ્રયોજન નથી. જે શરીર ધારણ કરે છે તેને અવશ્ય કર્મ લાગેલાં હોય છે. ખીણમાં શરીર ધારણ કરી રહેલ પરમેશ્વર શરીરી અને કર્મસહિત કરવાથી વસ્તુતઃ તે પરમેશ્વર સિદ્ધ થતો નથી. શું પરમેશ્વરને જીવથી ભય લાગતું હતું કે તેણે ખીણમાં વાસ કર્યો? કદાપિ પવિત્ર સ્થાનનું કારણ બતાવે છે તે પણ યોગ્ય નથી. અનંત શક્તિવાળે પરમેશ્વર કહે છે અને તેને અપવિત્ર થવાને અન્ય ઠેકાણે જતાં ભય રહે છે ત્યારે તે અન્ય જીવોને પવિત્ર શી રીતે કરી શકે? તે વિચારણીય છે. અન્ય દેશમાં મહાત્માઓને મોકલવા અને પિતે એક ઠેકાણે બેશી રહેવું, મહાત્માઓ પાસે પરસ્પર ધર્મવિરૂદ્ધ ઉપદેશ દેવડાવો એવી પ્રેરણુવાળે કદી પરમેશ્વર ગણાય જ નહીં. પરમેશ્વરની પ્રેરણું પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળી હોવાથી અસત્ય પ્રેરણાને આરેપ, ઈશ્વરપર આવે છે તેમજ પરમેશ્વરે જગત બનાવ્યું એમ માનતા હોવ તો તમારા મતપ્રમાણે અનંત શક્તિવાળે પરમેશ્વર હેવાથી સર્વ જીવોને પોતે જ એકસરખું કેમ જ્ઞાન ન આપી શકે? એકસરખું જીવોમાં જ્ઞાન નથી તેથી પરમેશ્વરની દુનિયા બનાવેલી છે એમ કહેવું તે વધ્યાના પુત્ર સમાન જાણવું. પરમેશ્વરની પાસે ધર્મના નેતાઓ રાત્રીના વખતમાં ત્યાં હાજર થાય છે એમ કહેનાર, અસત્ય કલ્પનાસૃષ્ટિને ઉત્પાદક સમજો. કારણ કે ઈશ્વરે જગત બનાવ્યું નથી એમ છે ત્યારે સર્વ ધર્મના નેતાઓ તેની પાસે શી રીતે બેસી ધર્મના વિચારે ચલાવે ? વાહ !!! વાહ !!! મનમાં જે આવ્યું તે ભેળા લોકોને સમજાવી દેવું તે પણ કઈ રીતે સત્ય ગણી શકાય કે? અલબત કદી સત્ય ગણાય નહીં. પરસ્પર વિરૂદ્ધ ધર્મ કથનારા નેતાઓને સાચું જૂ હું પ્રેરનાર પરમેશ્વર માને એ કેટલી બધી શરમની વાત !!! હું પણ જૈનધર્મને ઉપદેશક નેતા છું. અમારે તો કદી ત્યાં જવું પડયું નથી. કેટલાક તો રાત્રીના વખતમાં જ ઉઘે છે ત્યારે તે પરમેશ્વરની પાસે જાય છે એમ માને છે, તે પણ વાત સત્ય નથી. ઉંઘમાં પણ આત્માથી રહિત આ પ્રત્યક્ષ દેખાતું શરીર થતું નથી, અને જે આત્મા શરીરમાંથી જાય તો
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્વાસેાાસ પણ ચાલે નહીં, માટે ઉંઘતી વખતે આત્મા અન્યત્ર સૂક્ષ્મ શરીર લેઈ જાય છે એમ માને છે અને સ્થૂલ શરીરમાં તે વખતે આત્મા રહેતા નથી એમ માનેછે. તે પણ જૈનધર્મ વિરૂદ્ધ છે તથા અનુભવ વિરૂદ્ધ છે. મિથ્યાત્વના ઉદયથી તેવી બુદ્ધિ પ્રગટે છે, અને જ્યાંસુધી તે મિથ્યાત્વના ઉદય હાય છે ત્યાંસુધી ગમે તેટલું સમજાવતાં અસત્ કદાગ્રહ ત્યજાતા નથી. પરમેશ્વરની પાસે મહાત્માઓનું મંડળ ઉત્તર દેશમાં જાય છે આમ કહેવું તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. ઉત્તર દેશમાં તાતૅરી, રૂશિયા વગેરે દેશો છે. ત્યાંના લોકે ત્યાં ખીણમાં પરમેશ્વર બેઠો હોય તા દેખ્યાવિના રહે નહીં. અમુક પર્વતની ખીણમાં પરમેશ્વર છે એવું દેખાડવાના કોઈ ફાંકા રાખતું હોય તે પ્રથમ ઈંગ્લીશ સરકારને દેખાડો એટલે બધી પેાપલીલા પ્રગટ થઈ જશે. આ તા જેમ એક નાકકટાને પરમેશ્વર દેખાયા તેવી વાત માલુમ પડે છે. ત્યાં કાઈ જાય અને સર્વત્ર તપાસે અને નહીં દેખાય તેા કહેવું કે હારી ચક્ષુમાં ચાગ્યતા આવી નથી. કદાપિ સૂક્ષ્મદર્શકયંત્રથી કાઈ જુએ તેા કહેવું કે સામાન્ય મનુષ્યેાની આંખે પરમેશ્વર દેખાય નહીં, દિવ્ય ચક્ષુથી દેખાય. આમ છેતરવાને માટે એક પછી એક એવાં માનાં મતાવ્યા કરવાં તે પરમેશ્વરના ભક્તોને છાજતું નથી. એક વખત પાદશાહે બીરબલને પુછ્યું કે, હે બીરબલ ! પરમેશ્વર કેમ દેખાતા નથી ! સભા સમક્ષ કળાબાજ બીરબલે ઉત્તર આપ્યા કે એક માપના ફેરન્દને પરમેશ્વર દેખાય છે, તેથી આપને પણ પરમેશ્વર દેખાતા હશે. ખાદશાહે શરમના લીધે કહ્યું કે, હા. હા હૅને પ્રત્યક્ષ આ સામા પરમેશ્વર દેખાય છે. તેની પેઠે આ પણ સમજવું. યુક્તિ અને આગમ પ્રમાણથી જે વાત વિરૂદ્ધ હેાય તે વિવેક દૃષ્ટિવાળા પુરૂષો માની શકતા નથી. કેટલાક તેા મનુષ્ય ગમે તેવાં પાપ કરે તાપણ ઉચ્ચ અવતાર પામે. નરક, તિર્યંચની ગતિમાં જાય નહીં એવી મિથ્યા કલ્પનાને માને છે પણ તે યોગ્ય નથી. રાજા હોય પણ ઘાર કર્મ કરે અને અન્યાય કરે તેા રાજ્યથી ભ્રષ્ટ થઈ કેદમાં જાય છે એમ આ જગત્માં દેખવામાં આવે છે. એમ. એ. ની પરીક્ષામાં પાસ થએલા હાય તાપણુ તે ખૂબ દારૂના પાનથી તથા મગજ ચુસ્કી જવાથી ગાંડા જેવા અની જાય છે તે પ્રમાણે મનુષ્ય ને ઉચ્ચ શુભ કર્મ કરે છે તે ઉચ્ચ અવતાર પામે છે અને નીચ અશુભ કર્મને સેવે છે તેા નીચ અવતારને પામે છે. ગરીબ મનુષ્ય હોય પણ શુભ આચાર વિચાર સેવે છે તેા ઉચ્ચ મને છે અને રાજા હોય પણ જો તે અશુભ આચાર વિચાર, અનીતિ સેવે તે નીચ અને છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૉગ, કેદખાના વગેરેથી દુઃખ પામતા રાજાઓની પેઠે દષ્ટાંત પિતાની મેળે જવાં. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જી અનાદિકાળથી પિતાની મેળે કર્યા કર્મ પ્રમાણે સુખ, દુઃખ, ઉચ્ચ અને નીચ અવતારને પામે છે. ઈશ્વરે આ જગતું બનાવ્યું નથી. તિબેટની ઉત્તર દિશામાં તે રહેતું નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાં મંડળે સ્થાપતું નથી. સર્વસ, વીતરાગ પરમેશ્વર અનંતસુખમય છે. તેઓને પૂર્વોક્ત દેની ઉપાધિ રહેતી નથી. ઈત્યાદિ.
પ્રશ્ન–શ્રી મહાવીરસ્વામીના સમકાલીન બૌદ્ધધર્મસ્થાપક ગૌતમબુદ્ધ થયા છે તેમને ધર્મ શું સત્ય છે?
ઉત્તર–કેવલજ્ઞાની વિના કેઈનાથી સત્યધર્મ થી શકાતું નથી. ગૌતમબુદ્ધને કેવલજ્ઞાન પ્રગટયું નહતું એમ સિદ્ધ થાય છે. સર્વજ્ઞ વિના જે જે ધર્મના સિદ્ધાન્તો કહેવામાં આવે છે તેમાં ભૂલ આવી જાય છે. તે પ્રમાણે ગૌતમબુદ્ધે પણ આત્માઓને ક્ષણિક માની લીધા. દ્રવ્યરૂપે પણ આત્માઓની નિત્યતા સ્વીકારી નહીં. આત્માઓ ક્ષણે ક્ષણે મરે છે અને નવીન આત્માઓ બીજા ક્ષણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ક્ષણિકવાદ માનતાં અનેક દૂષણે આવ્યા અને મુક્તિની પણું સિદ્ધિ થઈ નહીં. ક્ષણિક આત્મા માનતાં, પુણ્ય, પાપ, બંધ અને મેક્ષ વગેરે ત ઘટી શકતાં નથી. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે,
सौगतमतरागी कहे वादी, क्षणिक ए आतम जाणो। સંય, મોલ , ફુલ, નવા વરે, ૫૬ વિવાર મન માનો.
મુનિસુવ્રત છે એક આત્માએ પાપ કર્યું તેનું ફળ ક્ષણેતરમાં ઉત્પન્ન થનાર અન્ય આત્મા ભગવે તે અકૃતાગમદુષણ આવે છે. અન્ય આત્માએ ધ્યાન કર્યું અને અન્ય આત્માને મોક્ષ થાય તે પણ ન્યાયવિરૂદ્ધ છે. અન્ય આત્મા પુણ્ય કરે અને તેનું ફળ ક્ષણેતરમાં ઉત્પન્ન થનાર અન્ય આમા ભેગવે તે તે ન્યાયવિરૂદ્ધ ગણાય છે. અન્ય આત્માને બંધ અને ક્ષણતરમાં ઉત્પન્ન થનાર અન્યને મોક્ષ ઇત્યાદિ દૂષણે ક્ષણિકવાદમાં આવે છે માટે ગૌતમબુદ્ધને ક્ષણિકવાદ માનવા યોગ્ય નથી. અનેકાન્ત જયપતાકા, સમ્મતિતર્ક, સ્યાદ્વાદમંજરી વગેરેમાં બૌદ્ધતની અસત્યતાનું દિગ્દર્શન કરાવ્યું છે. બૌદ્ધ લેકે હાલમાં ઘણે ભાગે માંસ ભક્ષકે બની ગયા છે વગેરે. વીતરાગ કેવલજ્ઞાની તીર્થકર વિના કેઈ પરિપૂર્ણ સત્યતત્ત્વનું પ્રતિપાદન કરી શકતું નથી, ગૌતમબુદ્ધે વગડામાં ધ્યાન કર્યું
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેના મનમાં ક્ષણે ક્ષણે જુદા વિચારે પ્રગટવા લાગ્યા તેથી તેણે અનુમાન કર્યું કે, ક્ષણે ક્ષણે વિચાર બદલાય છે માટે આત્મા પણું ક્ષણે ક્ષણે ન ઉત્પન્ન થાય છે આમ એકાન્તપણે સિદ્ધાત માની લીધે. આત્મામાં જ્ઞાનગુણુ ક્ષણે ક્ષણે પર્યાયપણાને ધારણ કરે છે પણ દ્રવ્યપણે તે આત્મા ત્રણે કાલમાં નિત્ય રહે છે, એમ અનેકાન્તપણે તેનાથી સમજાયું નહીં તેથી ક્ષણિકવાદ માની લીધું અને તેથી તે વાદ, સર્વજ્ઞની દષ્ટિવિરૂદ્ધ જાણુ. એકતપણે ક્ષણિકવાદની માન્યતાના કહેનારા ગૌતમબુદ્ધનું વચન માનવા ગ્ય થતું નથી. ઈત્યાદિ વિશેષ આધકાર ગીતાર્થગુરુઓથી સમજી લે.
પ્રશ્ન-કેટલાક કહે છે કે, ફલાણું ભક્તાણુને પરમેશ્વરે દર્શન દીધાં. અમુક ભક્તને ચાર ભુજાવાળા ઈશ્વરે દર્શન દીધાં. અમુક ભક્તની આંખ ફોડવાથી પરમેશ્વરે દર્શન દીધાં. પરમેશ્વર વિમાનમાં બેસીને અને મુકને લેઈ ગયા. અમુક ભક્તની પરમેશ્વરે હુંડી સ્વીકારી. અમુકના ઘર પરમેશ્વરે વર્ષા કરી. અમુકનું દેવું પરમેશ્વરે ચૂકાવ્યું. અમુક ભક્તને પરમેશ્વરે રાસલીલા દેખાડી, વગેરે કેટલાક લેકે માને છે, તેઓની તેવી માન્યતા શું સત્ય છે?
ઉત્તર-તેઓની તેવી માન્યતા સત્ય નથી. કમરહિત વીતરાગ પર મેશ્વર સિદ્ધપરમાત્મા નિરાકાર છે તે કેઈની બાહ્યચક્ષુથી દેખાતા નથી. સિદ્ધપરમેશ્વર કદી શરીર ધારણ કરી શકતા નથી. જે જે ભક્ત પરમેશ્વરને જે જેવો આકાર કલ્પે છે તેવો તે આકાર તેની આંખે દેખાય છે. કેઈ મેરલીધારી કૃણને આકાર કાપે તેમાં પ્રેમવૃત્તિ થવાથી ત્રાટકની પેઠે સામી કૃષ્ણની મૂર્તિ દેખાય છે, તેથી ભેળા કે મને પરમેશ્વરે દર્શન દીધાં એમ માની લે છે. વૃત્તિ જેવા પ્રકારની હોય તે પદાર્થ સામે દેખાય છે. હીપનેટીઝમ કરનારાઓ લુણુને પણ સાકર તરીકે દેખાડે છે અને મનાવે છે. તેમજ મૂત્રને દૂધ તરીકે દેખાડી દે છે અને તેમ મનાવે છે. ત્રાટકથી પણ સામા પદાર્થો દેખાય છે તે પ્રમાણે જે જે ભક્ત જે જે સાકાર શરીરધારીઓની મૂર્તિને પ્રથમ દેખી મનમાં નિશ્ચય કરે છે કે આવા મારા પ્રભુ છે અને તે મને દર્શન દેશે એમ ધારી તેવા કપેલા પ્રભુના આકારમાં ત્રાટક કરી વૃત્તિની એકાગ્રતા, પ્રેમથી કરે છે તે તેને તેવા પ્રકારની પ્રભુની મૂર્તિ સામી દેખાય છે. પોતાની મનોવૃત્તિ પ્રમાણે તે મૂર્તિમાં સર્વ પ્રકારની ચેષ્ટા દેખી પછી માની લે છે કે મને પ્રભુનાં દર્શન થયાં, પણ તેઓને ખરા નિરાકાર સિદ્ધપરમેશ્વરનાં દર્શન થતાં નથી. એમ જ્ઞાનિપુરૂષે વિચારી લેશે. કદાપિ એમ પણ બને છે કે તે તે
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ )
ધર્મના રાગી દેવતા તે તે ધર્મના ભક્તોનાં પ્રત્યક્ષ વા પરાક્ષપણે સંકટાનું નિવારણ કરે છે, અને ચમત્કાર દેખાડે છે, તેથી બેાળા લોકો એમ સમજે છે કે તે સર્વ, પરમેશ્વરે કર્યું પણ તે માન્યતા ખોટી છે. અસંખ્ય દેવતાઓ છે. કેટલાક દેવતાએ સત્યધર્મના રાગી છે અને કેટલાક દેવતાઓ મિથ્યાત્વધર્મના રાગી છે તેથી દેવતાએ પોતાની વૃત્તિના અનુસારે માનનાર ધર્મવાળા ભક્તોને સહાય કરે છે. જેમ પ્રત્યક્ષ જગમાં મનુષ્યા, કેળવણી, રાજ્યકારોખાર, વગેરે વિચારોમાં પાતાના વિચાર જેવા વિચાર ધારણ કરનારાઓને સહાય કરે છે, તેમ દેવતાઓમાં પણ સમજી લેવું. આમ સિદ્ધાન્ત છે તેથી વિવેકી પુરૂષા સમજશે કે અમુક ભક્તને અમુક આકારે પરમેશ્વરે અમુક દીધું તે વાત ખાટી છે. ઉત્તમ કેવલજ્ઞાનથી નિરાકાર પરમેશ્વરને દેખી શકાય છે એમ સમજવું.
પ્રશ્ન—કેટલાક કહે છે કે અમારૂં અમુક પુસ્તક ઈશ્વરપ્રેરિત છે, ખીજાઓ કહે છે કે અમારૂં પુસ્તક ઈશ્વરપ્રેરિત છે. કેટલાક કહે છે કે, વેદ, શ્ર્વિરપ્રેરિત પુસ્તક છે. તેવી રીતે દરેક ધર્મવાળાઓ પેાતાના પુસ્તકને ઈશ્વરપ્રેરિત કહે છે. શું? આ પુસ્તકે નિરાકાર ઈશ્વરપ્રેરણાથી અનેલાં હશે? અને તેવી માન્યતા માનવા ચેોગ્ય છે?
ઉત્તર—આ બાબતનેા વિચાર કરતાં એવી માન્યતા માનવા યાગ્ય જણાતી નથી. નિરાકાર પરમાત્મા, નિષ્ક્રિય છે ઇચ્છારહિત છે તેથી તે કાઈને પુસ્તક રચવાની પ્રેરણા કરતા નથી, અને તેવી પ્રેરણા કરવાનું પ્રયોજન પણું કંઈ નથી. વીતરાગ પરમાત્માને પ્રેરણાનું પ્રયોજન કોઈ રીતે સિદ્ધ થતું નથી. પરમાત્મા એક સ્થાનથી અન્યત્રસ્થાને નિષ્ક્રિયપણાથી તથા પ્રયાજનના અભાવથી જતા નથી, અને તે કોઈ ઋષિ અગર ભક્તના આત્મામાં ઉતરતા નથી. હવે બીજી રીતે વિચારતાં વેદાદિ પુસ્તકે જો ઈશ્વરપ્રેરિત હોય તેા પરસ્પર એકબીજામાં વિરૂદ્ધ લખાણ આવે નહીં. સર્વજ્ઞની પ્રેરણામાં પરસ્પર વિરોધ આવે નહીં અને વિરોધ આવે તે તે સર્વજ્ઞ કહેવાય નહીં, પણ પરસ્પર વિરોધ તા આવે છે તેથી તે સર્વજ્ઞ પરમાત્માનાં રચેલાં ગણી શકાય નહીં. કેટલાક કહે છે કે, આત્માને પુનર્જન્મ નથી. વેદ કહે છે કે આત્માના પુનર્જન્મ છે.
આયખલ
માનનારા ઈશુને પરમેશ્વરના વકીલ માની સર્વ પાપથી રહિત થવા માગે છે ત્યારે વેદ પુસ્તક તે આમતના સ્વીકાર કરતું નથી. વેદધર્મમાં યજ્ઞ કરવાનું લખ્યું છે ત્યારે માયખલ અને કુરાન તેને સ્વીકારતાં નથી. વેદધર્મવાળા યજ્ઞાપત્રીત બતાવે છે ત્યારે આઈબલ અને
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( e )
કુરાન તે વાત સ્વીકારતું નથી. વેદધર્મવાળા ગાયને પવિત્ર, પૂજ્ય અને તેના નાશ કરવાથી માટું પાપ માને છે; ત્યારે કેટલાક માનતા નથી. કેટલાક તે ગાય વગેરે પશુ પંખીઆમાં આત્મા પણ માનતા નથી, ભિન્ન ભિન્ન ધર્મપુસ્તકાને માનનારા મુક્તિનું સ્વરૂપ પાતાના શાસ્ત્રાધારે ભિન્ન ભિન્ન માને છે ત્યારે આવા પરસ્પર વિરોધવાળાં પુસ્તકા ઈશ્વરપ્રેરિત છે એમ શી રીતે માની શકાય ? અલમત માની શકાય નહીં. બીજાઓના પુસ્તકનું પણ તેવી રીતે સમજી લેવું. જે પુસ્તકમાં પુનર્જન્મની વ્યાખ્યા નથી, તે પુસ્તકમાં આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ થન કર્યું નથી એમ માનવામાં અનેક પ્રમાણેા છે. આમાંથી એકને ઈશ્વરપ્રેરિત માનવું અને અન્યોને ન માનવાં એમ પણ બની શકતું નથી. બીજાં પુસ્તકા, કેટલાક પશુઓના યજ્ઞ કરવાનું બતાવે છે અને તે કહે છે કે તેવી ઈશ્વરની પ્રેરણા છે, ત્યારે કેટલાક વેદને માનનાર કહે છે કે વેદમાં હિંસા બતાવી નથી. આ બેમાંથી કેવું કહેવું. ઈશ્વરની પ્રેરણાથી છે તેના તે હજી સુધી નિર્ણય આવ્યા નથી, કેટલાક કહે છે કે, વેદના બનાવનાર કોઈ ઈશ્વર છેજ નહીં, તેથી તે સાવેય છે, ત્યારે કેટલાક કહે છે કેવેદ, શબ્દરૂપ હેાવાથી તેને બનાવનાર કોઈ છે તેથી તે નૌય છે કારણ કે મુખવિના શબ્દ નીકળે નહીં અને જ્યારે મુખ માનવું પડે ત્યારે કાઈ પુરૂષ કત્તા તરીકે માનવા પડે, અને તેના આત્મામાં ઈશ્વરે પ્રેરણા કરી એમ માનવું જોઇએ. અપૌરૂષેય વેદને માનનારા કહે છે કે, કોઈ પુરૂષના મુખમાંથી વેદના શબ્દ નીકળ્યા નથી. જો કોઈ પુરૂષને ઈશ્વરે પ્રેરણા કરી એમ માનીએ તે તે પુરૂષની પ્રામાણિકતા સિદ્ધ થયાવિના તે માની શકાશે નહીં. અનેક પુરૂષસંબંધી વિવાદ ચાલતાં અમુકમાં ઈશ્વરે પ્રેરણા કરી તેમ સિદ્ધ થતું નથી માટે વેદ અનાદિ છે અને તે પૂજવા યાગ્ય છે તેના મનાવનાર ઈશ્વર નથી એમ કેટલાક વેદધર્મવાળા માને છે એમાં પૌષયવાળાનું કહેવું ખરૂં છે કે અપીરૂષયવાળાનું કહેવું ખરૂં છે? આ પ્રમાણે વેદધર્મવાળાઓ એકનિશ્ચય ઉપર આવ્યા નથી. પરસ્પર વેદની જુદી જુદી માન્યતા માને છે માટે એમાંથી એકની માન્યતાને પણ સાચી કહી શકાય નહીં. ઈશ્વરપ્રેરિત વેદ છે એમ અપૌરૂષેય વેદધર્મવાળા સિદ્ધ કરે છે તેથી પણ વેદ ઈશ્વરપ્રેરિત પુસ્તક નથી એમ સિદ્ધ થાય છે. વેદને અનાદિ માનવાવાળા અપૌરૂષેય વાદીઓનું કહેવું પણ સત્ય નથી. કારણ કે સુખવિના સ્પષ્ટ શબ્દના ઉચ્ચાર થાય નહીં અને શબ્દવિના વેદ અને નહીં માટે વેદસઅંધી અપૌષય માન્યતા ટકી શકતી નથી. વેધર્મ સંબંધી કેટલાક મનુષ્ય, શબ્દથી આકારા વગેરે જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક ઈશ્વરના
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલ્પથી માને છે. કેટલાક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, શક્તિ, વગેરે ભિન્ન ભિન્ન દેવને વેદના આધારે જગકર્તા તરીકે માને છે. એક વેદમાં પરસ્પર આવા પ્રકારની અનેક વિરોધી માન્યતાઓને લીધે કઈ માન્યતા ઈશ્વરપ્રેરિત છે તેને નિર્ણય થઈ શકે તેમ નથી. વેદના આધારે આર્યસમાજીઓની તવસંબંધી માન્યતા જુદી. વેદના આધારે રામાનુજીઓની તત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે શાંકરમતાનુયાયીની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે નિંબાર્કની તત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે વલ્લભાચાર્યના અનુયાયીઓની તસ્વસબંધી માન્યતા જુદી. વેદના આધારે દેવીભક્તોની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે વામમાર્ગીઓની તવસંબંધી માન્યતા જુદી. વેદના આધારે સ્વામીનારાયણવાળાની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે પુરાણુઓની તત્ત્વસંબંધી માન્યતા જુદી. ભિન્ન ભિન્ન ઈશ્વર, આત્મા, મુક્તિ, ધર્મસંબંધી માન્યતાઓવાળું વેદ પુસ્તક કેઈ સર્વસનું રચેલું જણાતું નથી. તેમજ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલું પણ જણાતું નથી. અંગિરા, વાયુ, અગ્નિ - ગેરેના પવિત્ર આત્મામાં ઈશ્વરે વેદ રચવાની પ્રેરણું કરી એવી પણું માન્યતા સત્ય નથી. ઈશ્વર, વીતરાગ, સર્વજ્ઞ અયિ હેવાથી પ્રેરણું સિદ્ધ થતી નથી. અંગિરા વગેરે ઋષિ પવિત્ર હતા, અને તેમાં પ્રેરણું થઈ એમ કેણે જણાવ્યું છે? ઈશ્વર નિરાકાર હોવાથી તે તો જણ્વી શકે નહીં. અંગિરા વગેરે એમ કહે કે મારા આત્મામાં ઈશ્વર કહે છે તે પણ માની શકાય નહીં, કારણ કે ઈશ્વરી આત્માને ભૂતપ્રેતની પેઠે અન્યના આત્મામાં સંચાર થતો નથી અને નિરાકાર પરમાત્માના જ્ઞાનમાંથી શબ્દ પણ ઉઠતે નથી. ઈશ્વરને સર્વવ્યાપક માનતાં એકના આત્મામાં એકદેશથી પ્રેરણુરૂપ વિકાર પણું ઈશ્વર નિત્ય હોવાથી સિદ્ધ કરતો નથી. ઈશ્વરની સર્વવ્યાપકતા તથા નિત્યતા માનતાં તેના એકદેશમાંથી પ્રેરણારૂપ વિકાર ઉત્પન્ન થઈ શકે જ નહીં. ઈશ્વરની જ્ઞાનપ્રેરણને સર્વવ્યાપક માનશે કે દેશવ્યાપક? જે ઈશ્વરની જ્ઞાનપ્રેરણને સર્વવ્યાપક માનશે તો સર્વે દેશમાં એકકાલીન પ્રેરણારૂપ ક્રિયા થવી જોઈએ! અને પ્રેરણારૂપ ક્રિયાની ઉત્પત્તિ માનતાં ઈશ્વરની નિત્યતાની માન્યતા મૂળમાંથી ઉડી જાય છે અને ઈશ્વર અનિત્ય ઠરે છે, અને ઈશ્વરની અનિત્યતા તે તમારા સિદ્ધાન્તવિરૂદ્ધ છે. ઈશ્વરની જ્ઞાનરૂપ પ્રેરણું ાિ, એકદેશવ્યાપક માનશે તે તે પણ નિત્ય સર્વવ્યાપક ઈશ્વરમાં એકદેશથી ઘટી શકતી નથી. આમ ઉભયતઃ પાશારજજુથી તમારી માન્યતા વિરોધવાળી ઠરવાથી તે સત્ય કરી શકતી નથી. જે વસ્તુ નિત્ય હેય તેના ગુણે પણ નિત્ય લેવા જોઈએ. તમારા મત પ્રમાણે
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
એમ છે તા ઈશ્વરની જ્ઞાનપ્રેરણા નિત્ય કહેતાં જ્યાં ત્યાં તે પ્રેરણાના સ્વીકાર માનવા જોઇએ, અને એમ માનતાં અમુકમાં પ્રેરણા સત્ય અને વિરોધીઓમાં થતી પ્રેરણારૂપ ક્રિયા અસત્ય છે એમ તમારાથી નિર્ણય થઈ શકશે નહીં અને તેથી ઈશ્વરની પ્રેરણા સદાકાલ હોવાથી કાઇ પણ પુરૂષની માન્યતા ઈશ્વરજ્ઞાનથી રહિત છે એમ કહી શકાશે નહીં. કારણ કે ઈશ્વરીય જ્ઞાનરૂપ પ્રેરણાને વ્યાપક, નિત્ય રહેવાવાળી તથા ક્ષક્ષણુપ્રતિ સ્વભાવેજ ક્રિયા કરવાવાળી માનેા છે. તેથી અંગિરા, વાયુ વગેરેને પ્રેરણા થઈ અને અન્યને ન થઇ એમ કદાપિ કહી શકાશે નહીં, અને કાનું કહેવું સત્ય છે તેનેા પણ નિર્ણય થઈ શકશે નહીં. સદાકાલ પ્રેરણાના સદ્ભાવ માન્યાથી ઈશ્વરીય જ્ઞાનની પ્રેરણાને સ્વાભાવિક કહેશે તે પૂર્વોક્ત દાષા આવવાથી પ્રેરણાની સિદ્ધિ થશે નહીં. ઈશ્વરીય પ્રેરણાને વિભાવિક કહેશે તે ઈશ્વરના જ્ઞાનમાં વિકારદાષના આરાપ આવે છે. અને વિભાવિકપ્રેરણામાં અન્યના સંસર્ગ માનતાં ઈશ્વરીય જ્ઞાનની મલીનતાને પ્રસંગ આવે છે. તેમજ ઈશ્વરીય જ્ઞાનપ્રેરણાને વિભાવિક માનતાં ઈશ્વરની નિત્યતા ઉડી જાય છે. આ પ્રમાણે જ્ઞાનપ્રેરણાસંબંધી વિ કલ્પા કરતાં અનેક વિરોધો ખડા થાય છે માટે ઈશ્વરે વાયુ, અંગિરા વગેરેના આત્મામાં જ્ઞાનની પ્રેરણા કરી તે વાત અસત્ય કરે છે. વેદધર્મસબંધી તત્ત્વમાન્યતાએ આ પ્રમાણે પરસ્પર વિરોધવાળી હેડવાથી સર્વજ્ઞનું રચેલું તે પુસ્તક સિદ્ધ થતું નથી. ડોક્ટર મેાક્ષમુલર તે કહે છે કે વેદ, ઋષિયાના બનાવેલા છે. અને તેના કાલ ત્રણ હજાર વર્ષ લગભગના છે. કદાપિ માના કે તે ઘણા પ્રાચીન છે તેપણ તેના કર્તા સર્વજ્ઞ પરમેશ્વર સિદ્ધ થતા નથી.
પ્રશ્ન—જેનામાં પણ ત્રણ પન્થા છે અને તેની માન્યતા જુદી છે ત્યારે જૈનાગમના કર્તા પણ સર્વજ્ઞ શી રીતે કરી શકે?
ઉત્તર—જૈનાના ત્રણ ફીરકાઓ છે પણ તેમાં ષટ્દ્રવ્ય, ગુણુપર્યાય, સાતનય, સપ્તભંગી, નવતત્ત્વ, આત્મા, પરમાત્મા, જગત્સ્વરૂપ, કર્મસ્વરૂપ, મુક્તિસ્વરૂપ, વગેરે મુખ્ય તત્ત્વામાં એકસરખી સામાન્યતઃ માન્યતા છે. કેટલીક ક્રિયાઓ વગેરે ખાતેામાં ભિન્નતા છે. સર્વજ્ઞનાં કહેલાં તત્ત્વામાં કોઈની જુદી માન્યતા નથી. અને તે તત્ત્વામાં કોઈ જાતના વિરાધ આવતા નથી, તેથી તે સર્વજ્ઞ કથિત છે. સૂક્ષ્મતત્ત્વનું સ્વરૂપ, સર્વજ્ઞ વિના અન્ય કહી શકેજ નહીં. જૈનશાસ્ત્રોના માધ્યસ્થાષ્ટિથી અભ્યાસ કરે છે તેઓ મુક્તકંઠથી કહે છે કે, આવા સૂક્ષ્મતત્ત્વાની પ્રરૂપણા કરનાર સર્વજ્ઞ હાવા જોઇએ. . તત્ત્વાસઅંધી જૈનાગમામાં જેટલી
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સૂક્ષ્મ વ્યાખ્યા છે તેટલી અન્ય ધર્મનાં પુસ્તકામાં જણાતી નથી. જૈનધર્મમાં કેટલીક બાબતનાં અમુક માઅતે સંબંધી મત પડેલા છે તે પાછળના આચાર્યોના વખતમાં પડ્યા છે. અને આચાર્યો તે સર્વજ્ઞ નહીં હાવાથી તેઓમાં અમુક વસ્તુસંબંધી જ્ઞાનમાં ફેર આવી શકે તેથી કંઈ સર્વજ્ઞ કથિત આગમ તત્ત્વામાં વિરાધ આવતા નથી. વેદમાં તે તત્ત્વાની બાબતમાં ભિન્ન ભિન્ન માન્યતાઓને લીધે તત્ત્વામાં વિરોધ આવવાથી સર્વજ્ઞ કથિત વેદ, સિદ્ધ થતા નથી. અને તેમજ વેદના આધારે સર્વજ્ઞઈશ્વર પણ કોઈ સિદ્ધરતા નથી, જગૉ તરીકે જે ઈશ્વર વેદ્વારા સિદ્ધ કરવામાં આવે છે તેમાં ઉપર પ્રમાણે દાષાના આરોપ તથા ન્યાયના વિરોધ આવવાથી જગતકોં ઈશ્વર સિદ્ધ ઠરતા નથી. જગત્કર્તૃત્ત્વ ધર્મવિનાના વીતરાગ સર્વજ્ઞપરમાત્મા માનશેા તે જૈનધર્મમાં પ્રવેશ થશે. સર્વજ્ઞ વીતરાગકથિત જૈનધર્મનાં તત્ત્વામાં કાઈ જાતના વિરોધ આવતા નથી. સાપેક્ષપણે સર્વ ધર્મોના જૈનધર્મમાં સમાવેશ થાય છે અને અન્ય ધર્મમાં કથિત અસત્તત્ત્વનું નિવારણ થાય છે. આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિયેા ખીલવવાના સમ્યગ્ ઉપાય, જૈનધર્મમાં સર્વજ્ઞ વીતરાગે દર્શાવ્યા છે માટે જૈનધર્મ, સર્વજ્ઞકથિત સિદ્ધ છે.
પ્રશ્ન-સર્વજ્ઞ પરમેશ્વર એવા કોઈ હાય છે કે જેના ઉપદેશેલા ધર્મ સત્ય હોય ? અને જો તે હેાય તે તે સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ શું છે ?
ઉત્તર્—સત્ય ઉપદેષ્ટા, વીતરાગ પરમેશ્વર હાય છે, અને તત્કથિત જૈનધર્મ છે. વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ હાવાથી સર્વ પદાર્થોને પરિપૂર્ણપણે જાણે છે, તેમના કેવલજ્ઞાનમાં લોકાલોકના ભાસ થાય છે. વીતરાગ પ્રભુ સર્વજ્ઞ છે તે જેવું દેખે છે તેવું કહે છે. કહ્યું છે કે,
જોજ.
सर्वशो जितरागादि-दोष स्त्रैलोक्यपूजितः ॥ यथास्थितार्थवादीच, देवोऽर्हन् परमेश्वरः ॥ १ ॥
ભાવાર્થ.—પરમેશ્વર અરિહંત (અર્જુન) દેવ છે, તે સર્વજ્ઞ છે. રાગાદિ દાષના ક્ષય જેણે કર્યો છે એવા છે. ત્રણ લેાકથી પૂજાયલા છે, યથાસ્થિતાર્થ વક્તા છે. અર્જુન્દેવ (અરિહંતદેવ ) અષ્ટાદશ દોષથી રહિત હાય છે, અને ખાર ગુણે વિરાજમાન હેાય છે. તીર્થંકર, અરિહંત, અરૂહંત, અરહંત, જિનેશ્વર, જિનેન્દ્ર, જિનપતિ, અર્જુન એ સર્વે અર્જુન દેવનાં નામ જાવાં. પૂર્વ ત્રીજા ભવમાં જેણે વીશ સ્થાનકમાંથી ગમે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
તે સ્થાનક સેવી તીર્થંકર નામકર્મોં બાંધ્યું હાય છે તે તીર્થંકર તરીકે, ભરત, ઐરાવત, અને મહાવિદેહક્ષેત્ર પૈકી ગમે તે ક્ષેત્રમાં ઉત્તમ લક્ષણસહિત, ઉત્તમ કુળમાં, ચતુર્દશસ્ત્ર×સૂચિત સૌભાગ્યસહિત માતાની કુખે અવતરે છે. તીર્થંકર જ્યારે માતાની કૂખે જન્મે છે ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનસહિત હાય છે. જે જે તીર્થંકરો માતાની કૂખે જન્મે છે તે, ત્રણ જ્ઞાનસહિત હાય છે. તે ભાગાવલી ક્રમ હાય છે ત્યાંસુધી સંસારમાં વસે છે અને પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી ધ્યાન ધરે છે. આત્માની સમાધિ પામી સંપૂર્ણ ઘાતીકમૅના ક્ષય કરી તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ત્યાં કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિક ચારિત્ર, તથા ક્ષાયિક વીર્યગુણને પ્રાપ્ત કરે છે. સયેાગી કેવલીને વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર અઘાતી કર્મ બાકી રહે છે. આયુષ્યકાદિ ચાર અઘાતીયાં કર્મનો ક્ષય થાતાં મુક્તિસ્થાનમાં તેઓ એકસમયમાં ગમન કરી સાદિઅનન્તમા ભાગે સિદ્ધપરમાત્માની પદવી પ્રાપ્ત કરીને ત્યાં અનન્તસુખ ભાગવે છે.
પ્રશ્ન——વીતરાગતીર્થંકર, જીવાને ક્યાં બેસી ઉપદેશ કરે છે; અને તે શા ઉપદેશ આપે છે?
ઉત્તર-કેવલજ્ઞાની તીર્થંકર ભગવાનૂ, સમવસરણમાં બેસી ખાર પર્ષદાને ષટ્ટુન્ય, નવ તત્ત્વના, સાતનયની અપેક્ષાપૂર્વક ઉપદેશ આપે છે. દેવતા, મનુષ્યો અને પશુપંખીઓ વગેરે પણ સર્વતીર્થંકરના ઉપદેશ સાંભળે છે. સકળ વસ્તુઓના ષડ્વેન્ગ્યુ અગર નવ તત્ત્વમાં સમાવેશ થાય છે. ષડ્કવ્ય અગર નવ તત્ત્વાની બહાર કાઈ તત્ત્વ નથી. સર્વજ્ઞપરમેશ્વર તીર્થંકર, જીવાને અનન્તસુખ પ્રાપ્ત કરવાના ઉપદેશ આપે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, અન્ય અને મેાક્ષ એ નવતત્ત્વાનું ચાર નિક્ષેપાથી સ્વરૂપ બતાવે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરકગતિ, એ ચાર ગતિનું સ્વરૂપ બતાવે છે. આત્મા અને કર્મના સંબંધ કેવા છે તથા કર્મ કેટલા પ્રકારનાં છે તે લક્ષણપૂર્વક બતાવે છે. વ્યવહાર અને નિશ્ચયનયથી સાધુધર્મ અને શ્રાવક ધર્મને બતાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ તીર્થની સ્થાપના કરી જગત્ની ઉન્નતિ કરે છે. જીવા પરમાત્મપદ પામે એવા ઉપાયો બતાવે છે. જન્મ, જરા અને મરણુનાં દુ:ખોથી છૂટવાના જીવાને આધ આપે છે. દુનિયામાં રહેલા સર્વ પદાર્થો કેવી રીતે થએલા છે તેનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી સ્વરૂપ બતાવે છે. જગમાં ચાલતા ધર્મોમાં કયા કયા નયની અપેક્ષાએ સત્યતા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
રહેલી છે અને કયા કયા નયની અપેક્ષાએ તે તે ધર્મોમાં અસત્યતા રહેલી છે તે અનેકાન્તપણે જણાવી સાપેક્ષવાદના સિદ્ધાન્ત બતાવે છે. અનેક નયાની અપેક્ષાએ વસ્તુમાં અનન્ત ધર્મો રહ્યા છે તેને સારી રીતે જણાવે છે. જ્ઞાન અને ક્રિયા એ એથી મુક્તિ થાય છે એમ તીર્થકરભગવાન દેશના આપે છે. દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ બતાવે છે. ઇત્યાદિ.
પ્રશ્ન-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પંચપરમેષ્ઠિનું સામાન્યતઃ સ્વરૂપ શું છે?
આ
ઉત્તર—અરિહંતનું સ્વરૂપ, પૂર્વપ્રશ્નોત્તરમાં જણાવ્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય એ આઠ કર્મના સંપૂર્ણ ક્ષય થવાથી સિદ્ધપરમેષ્ટી થવાય છે. અનન્ત જીવા અષ્ટકર્મનો ક્ષય કરી સિદ્ધપરમાત્મા થયા, થાય છે અને થશે. સિદ્ધના આઠ ગુણ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપઆચાર એ પંચ આચારને સાધુવેષે પાળનાર અને પળાવનાર આચાર્ય ભગવાન્ છત્રીશ ગુણે બિરાજમાન હેાય છે. સૂત્રસિદ્ધાન્તાના ભણનાર તથા ભણાવનાર સાધુવેષસહિત ઉપાધ્યાય ભગવાન્ પચ્ચીશ ગુણે બિરાજમાન હેાયછે. સાધુવેષે પંચમહાવ્રત પાળનાર સત્તાવીશ ગુણના ધારક સાધુ ભગવાન્ હાય છે. પંચપરમેશ્વર તરતમયેાગે જાણવા. આ પંચપરમેષ્ઠિનું વિશેષ સ્વરૂપ આવશ્યક આદિ અન્ય સૂત્રો તથા ગીતાર્થગુરૂથી જાવું. એકેક પરમેષ્ઠિનું વર્ણન કરતાં એકેક માટેા ગ્રન્થ બની જાય તેમ છે માટે અત્ર શબ્દમાત્રથી સંક્ષેપમાં સ્વરૂપ જણાવ્યું છે. ચતુર્દશપૂર્વમાં પરમેષ્ટિ નમસ્કાર મંત્ર સર્વોત્તમ છે. પંચપરમેષ્ટિના સર્વ મળી એકસે ને આઠ ગુણુ હાય છે તેથી નવકારવાળીના પણ એકસેસ ને આઠમણુકા કરેલા છે. સાધુ આદિના ગુણા આત્મામાં પ્રગટાવતાં પ્રગટાવતાં છેવટ સિદ્ધ ભગવાનના ગુણેા પ્રગટાવી શકાય છે અને આત્મા સિમુદ્ધ પરમાત્મારૂપે થઈ જાય છે અને સમયે સમયે અનન્ત સુખ ભાગવે છે. સમયે સમયે લેાકાલાકને કેવલજ્ઞાનથી જાણે છે.
પ્રશ્ન—સિદ્ધશિલાપર મુક્તિસ્થાનમાં અનન્તસિદ્ધ પરમાત્મા છે, તે એક સ્થાનમાં સર્વે શી રીતે માઈ શકતા હશે?
ઉત્તર-એક ઓરડામાં હજારો દીપકના રૂપી પ્રકાશ માઈ શકે છે અને તે રૂપી પ્રકાશને માતાં વાંધા પડતા નથી, તો અરૂપી નિરાકાર અનન્તસિદ્ધાને એક ઠેકાણે સમાતાં કોઈ જાતના વાંધા કદાપિ પડતા નથી.
૧૦
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ) એક સ્થાનમાં અનન્તસિદ્ધ ભગવતે રહ્યા છે તેથી જાતિમાં જોતિ મળી એમ કહેવાય છે. કેઈ વિદ્વાનના હૃદયમાં, જૈનશા, વેદાંતશાઓ, બૌદ્ધશાસ્ત્ર, કુરાન, બાયબલ, નીતિશાસ્ત્રો, અનેક પ્રકારનાં વ્યવહારનાં શાસ્ત્ર અને તેના અક્ષરેન સંગ્રહ મેટે છતાં તેની છાતીમાં (હૃદયમાં) સર્વે માઈ શકે છે. જરા માત્ર પણ સંકડાશ થતી નથી; તેવી રીતે મુક્તિસ્થાનમાં અનંત સિદ્ધો ગયા અને જશે તોપણ જરામાત્ર સંકડાશપણુને વિરોધ આવતો નથી.
પ્રશ્ન-મુક્તિમાં અનન્ત કર્મને ક્ષય કરી ગયા, અને જશે, ત્યારે સંસારમાંથી જ ખૂટતાં ખૂટતાં સંસારમાંથી જીવોથી ખાલી થવાને પ્રસંગ આવશે તેનું કેમ?
ઉત્તર–શૂલદષ્ટિથી જોતાં એમ લાગે છે પણ સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી જોતાં મુક્તિમાં અનંત જીવો જાય તેપણું અનન્તકાળે પણ કદી સંસારમાંથી જ ખૂટશે નહીં. જેટલા છ મુક્તિમાં જાય છે તેટલા
જી પરમાર્થોથી જોતાં સંસારમાંથી ખૂટે છે. પરંતુ સંસારિ જીને નિરવશેષ અસ્ત થતો નથી એટલા અનંતા એ સંસારી જીવે છે. નિરંતર વૃદ્ધિનો અભાવ છતાં અને નિરંતર સંસારમાંથી જ ખૂટતાં છતાં પણ જેને નિરવશેષ અન્ત નથી થતો તેને અનન્ત કહે છે એવી અનન્ત શબ્દની વ્યાખ્યાવાળા અનંતજી સમજવા. આ પ્રમાણે અનંતશબ્દની વ્યાખ્યાનું જ્ઞાન થતાં કઈ જાતની શંકા રહેતી નથી. આ ઉપર એકદેશીય અન્ય દષ્ટાંત આ પ્રમાણે જાણવું. કેઈ વિદ્વાન જન્મથી આરંભીને ત્રણ લોકનાં સર્વ શાસ્ત્રોનું પઠન કરો છો અને સંખ્ય વર્ષ ગાળે તો પણ તેના અશ્રાંત પાઠથી તેનું હૃદય કદાપિ શાસ્ત્રોના અક્ષરોથી પૂર્ણ થાય નહિ, અને શાસ્ત્રાક્ષ ખૂટે નહીં, તેમજ શાસ્ત્રો ખાલી થાય નહીં, તેવી જ રીતે સંસારમાંથી ગમે તેટલા ભવ્ય જીવો મુક્તિ માં જાય તોપણ મુક્તિ પૂરાય નહીં અને સંસારમાંથી અનંત એવા ભવ્યજીવો ખૂટે નહીં, અને તેથી સંસાર ખાલી થાય નહીં. ભૂતકાળના અનંતા સમય લેવા. વર્તમાનકાળનો એક સમય લે.
અને ભવિષ્યકાળના અનંતા સમય લેવા. એ ત્રણનો સરવાળો કરે. કલ્પનાથી ધારે કે એકેક સમયમાં કરડે છે મુક્તિ જાય. અથવા ધારો કે એકેક સમયમાં અસંખ્ય છ મુક્તિ જાય તો પણ તેનાથી અનંતગુણું કરીએ. વળી જે સરવાળે આવે તેને અનંતગુણુ કરીએ વળી જે સરવાળે આવે તેને અનંતગુણું કરીએ એમ અનંતાને અનંતગુણું અસંખ્ય વા અનંતવાર કરીએ એટલા અનંત જી સંસારમાં છે, તેથી સમયે સમયે જીવમુક્તિ જાય તે પણ ભવિષ્યકાળના સમય
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કરતાં અનંતાનંત અનંત જીવા હાવાથી કદી સંસારી જીવા ખાલી થતા નથી. સમયે સમયે અનંત ભવિષ્યકાળપર્યંત જીવા મુક્તિમાં જાય તાપણ નિરવશેષ ખૂટે નહીં એટલા અનંત સંસારી જીવા સમજવા. અન્ત એટલે જેના કદાપિ અનંત ભવિષ્યકાળમાં મુક્તિ જતાં છેડા ( પાર ) આવે નહીં તેટલા અનંત સંસારી જીવા સમજવા. અનંતાના અનંતા ભેદ છે તે જૈનશાસ્ત્રોના પરિપૂર્ણ અભ્યાસ કરતાં સમજાય છે. આ પ્રમાણે સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી જેઓ વિચારે છે તેની શંકા ટળી જાય છે. અને બરાબર ઉત્તર સમજાય છે. ઇત્યાદિ. વિશેષ સ્વરૂપ ગીતાથૅગુરૂગમપૂર્વક સમજવું.
પ્રશ્ન—સિદ્ધના જીવાને પુનઃ કર્મ કેમ લાગી શકે નહીં તેમજ સિદ્ધપરમાત્મા ગમનાગમન કેમ કરી શકે નહીં ?
ઉત્તર-કર્મ લાગવાનું કારણ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ છે. મિથ્યાત્વ, અવિરતિ આદિનું સ્વરૂપ અન્ય શાસ્ત્રો તથા ગુરૂગમથી સમજી લેવું. મિથ્યાત્વાદિને સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધપરમાત્મા થયા છે તેથી મિથ્યાત્વાદિના અભાવે નવીન કર્મ ગ્રહણ કરી શકતા નથી. મિથ્યાત્વાદિના અભાવે સિદ્ધોમાં કર્મ ગ્રહણ કરવાના અભાવ સમજવા. સિદ્ધપરમાત્માએ કર્મના અભાવે અક્રિય થયા છે તેથી તે સંસારી જીવાની પેઠે ગમનાગમન કરી શકતા નથી. તેમજ સિદ્ધપરમાત્માને એક ઠેકાણેથી અન્ય ઠેકાણે જવાનું પ્રયાજન પણ નથી. જેને રાગદ્વેષ નથી, અને અનંતસુખના સમયે સમયે ભાક્તા છે તેવા સિદ્ધપરમાત્માને ગમનાગમનનું કોઈપણુ જાતનું પ્રયોજન નથી. સ્વભાવે અક્રિય થવાથી ગમનાગમનની ક્રિયાથી રહિત હાય છે, તેથી તેઓ કોઈપણ કાળે મુક્તિમાંથી પાછા આવતા નથી. કેટલાક આર્યસમાજીઆ વગેરે મુક્તિમાંથી જીવા અમુકકાળે પાછા સંસારમાં આવે છે એમ માને છે તેઓની એવી મુક્તિ, જૈનાએ માનેલા દેવલોકના દેવતા જેવી સમજવી. ખરી મુક્તિનું તેઓને જ્ઞાન નથી એમ સમજવું.
પ્રશ્નતીર્થંકર કેવલજ્ઞાનીએ મુક્તિ, સિદ્ધ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે એમ જાણ્યું. પરંતુ તીર્થંકર તે સમવસરણમાં બેસીને તત્ત્વાની દેશના આપે છે, ત્યારે આગમાની રચના કાણુ કરતું હશે?
ઉત્તર—શ્રી કેવલી તીર્થંકર ,ભગવાન સમવસરણમાં બેસીને દરેક પદાર્થોની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યતા વર્ણવે છે. દરેક પદાર્થોનું નયાની અપેક્ષાપૂર્વક સૂક્ષ્મ સ્વરૂપ ખતાવે છે. તેમના ઉપદેશ તેમના અગ્ર
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) ગણ્ય ગણધર શિષ્ય સાંભળી તેની દ્વાદશાંગી તરીકે શ્રતજ્ઞાનની રચના કરે છે. દ્વાદશાંગીમાં ચૌદપૂર્વને સમાવેશ થાય છે. પશ્ચાત્ ગણુધરેના શિષ્યની પરંપરાએ શ્રુતજ્ઞાનરૂપ આગમન પ્રવાહ વહ્યા કરે છે. ચરમ (છેલ્લા) તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ સમવસરણુમાં બેસી તોનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. તેમના અગ્રગણ્ય શિષ્ય, ગૌતમ (ઈ. ન્દ્રભૂતિ) વગેરે ગણધર સાધુ શિષ્યોએ ભગવાનની દેશનામાં આવેલા તોની દ્વાદશાંગીમાં રચના કરી, અગીયાર અંગ અને બારમું દષ્ટિવાદ એ બાર અંગને દ્વાદશાંગી કહે છે. ગણધરના શિષ્યોએ તેનું અધ્યયન કર્યું. ગણધરો પૈકી સુધર્માસ્વામી જે પાંચમા ગણધર હતા તેમના સાધુ શિષ્યની પરંપરા ચાલી. શિષ્યપરંપરાપૂર્વક આગમનું વહન થવા લાગ્યું. કાળદોષથી, પરદેશી રાજાઓ મુસલમાનો વગેરેની સ્વારીઓથી ઘણું પુસ્તક નષ્ટ થવાથી જ્ઞાનની હીનતા થવા લાગી, તેપણું હાલ અગીયાર અંગ વગેરે આગની હયાતી છે.
પ્રશ્ન-જ્યારે મૂળ સૂત્રો હતાં ત્યારે પ્રકરણ ગ્રંથો વગેરે રચવાની શી જરૂર પડી?
ઉત્તર–દેશકાળને અનુસરીને ગણધરની પરંપરાએ થનાર આ ચાર્યો, સૂત્રોના આશયમાં પ્રવેશ થાય તેવી રીતે અને તે તે કાળને અનુસરી તે તે લેકેની યોગ્યતાનુસારે સૂત્રોનાં રહસ્ય બોધાય તેમાટે પ્રકરણ, ગ્રંથો વગેરેની ગમે તે ભાષામાં રચના કરી જૈનધર્મોન્નતિ કરી શકે છે. જેવો જેવો જમાને વર્તે છે તે તે કાળમાં તેવા જમાનાને અનુસરીને સૂત્રોના અનુસાર સૂત્રોની અસ્તિતા તથા પ્રભુતા જવવા તથા તેના આશય સમજાવવા કવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી ધર્મના પ્રકરણે, ધર્મગ્ર વગેરેને તે તે કાળમાં ધર્મમાં અગ્રગણ્ય આચાર્ય, સાધુ વગેરે સમ્યગુરીયા રચે છે, અને જેનધર્મને ફેલાવો કરે છે, અને તેમ કરવાની આવશ્યકતા સૂક્ષ્મદૃષ્ટિથી વિચારતાં માલુમ પડે છે. આજ નિયમને અનુસરી ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, ભદ્રબાહુસ્વામી, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ, મલયગિરિ, મલવાદી, સિદ્ધસેન દિવાકર, યશવિજયઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજ વગેરેએ પ્રવૃત્તિ કરી અનેક ગ્રન્થ જુદી જુદી ભાષામાં બેનાવ્યા છે. અને હાલ પણ જમાનાને અનુસરી સૂત્રોના અનુસારે જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે જુદી જુદી ભાષામાં સમજનારાઓને માટે જુદી જુદી ભાષામાં પણ યથાયોગ્ય ગ્રન્થ રચવાની યથાશક્તિ વિદ્વાન સાધુઓ આદિ પ્રવૃત્તિ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી તે તે કાળના ધર્મનેતાઓ આચાર્યો સૂત્રોને અનુસરી
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગ્ર રચવા, ઉપદેશ દેવ, સુધારો કરો. વગેરે પ્રકારની પ્રવૃત્તિ કરી જૈનધર્મને ઘણે ફેલા કરી શકે છે. જમાનાને ઓળખવામાં અને તે પ્રમાણે વર્તવામાં ધર્મના નેતા આચાર્યો વગેરે ઉપેક્ષા કરે છે તે જૈનધર્મના પ્રકાશની મન્દતા થાય છે, જમાનાને અનુસરી દરેક ધર્મવાળાઓ સુધારે, વધારે, તથા ધર્મના ફેલાવા માટે અનેક ઉપાય ગ્રન્થ રચવા વગેરેના કરે છે તે જૈન ધર્મના આચાર્યો વગેરે જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે ગ્રન્થરચના, ઉપદેશ, આદિ અનેક ઉપાય કરે તેજ જૈનધર્મનો પ્રકાશ વધતો જાય. ગ્રંથરચનાને મૂળ આશય સૂત્રોને અનુસરી જૈનધર્મને ફેલા કરવાનો તથા જૈનગ્રન્થસાહિત્ય વધારવાનો હોય છે.
પ્રશ્ન–શ્રી મહાવીર તીર્થકરે સમવસરણમાં બેસી ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી તે જાણ્યું પણ દરેક તીર્થનું શું શું કર્તવ્ય છે, તે સમજાવશે.
ઉત્તર–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ તીર્થ કહેવાય છે.
- સાધુનું ત્રિા–તેઓ જૈનતત્ત્વની શ્રદ્ધાપૂર્વક વ્યવહારે સમકુત્વને અંગીકાર કરે છે. પ્રથમ વ્રતમાં હિંસાને ત્યાગ, દ્વિતીય વ્રતમાં અસત્યનો ત્યાગ, તૃતીય વ્રતમાં ચોરીને ત્યાગ, ચતુર્થવ્રતમાં બ્રહ્મચર્ય, પંચમવતમાં બાધધનાદિ પરિગ્રહને ત્યાગ એ પિચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન ત્યાગવતને ઉત્સર્ગ અને અપવાદમાર્ગપૂર્વક આદરે છે. દેાષરહિત આહાર ગ્રહણ કરે છે, આભાઓને અનંતસુખ પ્રાપ્ત કરાવવા ધર્મને ઉપદેશ આપે છે. ગામેગામ અને દેશદેશ વિહાર કરે છે. સંસારને ત્યાગ કરી આત્મભેગ આપી જૈનધર્મની ઉન્નતિ કરવા ક્ષેત્રકાળને અનુસરી ઉપદેશ આપે છે. સાધુઓનાં મંડળે, સાધુઓની ઉન્નતિ માટે આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સ્થાપના કરે છે અને તેમાં શ્રાવક અને શ્રાવિકાઓની યોગ્ય સલાહ લે છે. નવા નવા શ્રાવકે તથા શ્રાવિકાઓને બનાવે છે.
ધર્મની ઉન્નતિ કરવા ષડ્રદર્શનનાં તત્ત્વોને તથા અનેક ભાષાઓને અભ્યાસ કરે છે. સૂત્રોનું તથા ગ્રન્થનું અધ્યયન કરે છે. ગીતાર્થ જ્ઞાનિયેની સલાહપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરે છે. ગુરૂની આજ્ઞામાં રહે છે. જમાનાને અનુસરી ધર્મના ગ્રન્થ રચીને જૈનધર્મનો ફેલાવો કરે છે. સાધુ મંડલની (ગચ્છની) ભિન્નતાથી પરસ્પર કલેશ કરવો નહીં; દરેક જૈનેને ધર્માભ્યાસ કરાવો, વ્યવહાર અને નિશ્ચયપૂર્વક સર્વ તત્ત્વોની
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
પ્રરૂપણા કરવી, જ્ઞાન અને ક્રિયામાં તત્પર રહેવું, પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવી, અધ્યાત્મભાવથી રાગદ્વેષની નિવૃત્તિ કરવી, દેવગુરૂષમેની આરાધના કરવી, અષ્ટાંગયોગમાં પ્રવૃત્તિ વધારવી વગેરે સાધુઓનું કર્તવ્ય છે.
સાખીઓનું તળવા.—સાધ્વીના ગુણાની ચેાગ્યતા મેળવી સાવી થયું. જૈનધર્મતત્ત્વાનું જ્ઞાન સંપાદન કરવું. અનેક ભાષાઓને અભ્યાસ કરી દરેક ભાષામાં ઉપદેશ આપવે. સ્ત્રીવર્ગની ઉન્નતિ માટે ઉત્તમ સાના આધ આપવા, જૈનધર્મની ઉન્નતિ માટે આત્મભાગ આપવા. સમ્યકત્વપૂર્વક પશ્ચમહાવ્રત પાળવાં. એ વખત આવયક ક્રિયા કરવી, ધર્મશાસ્ત્રોના અભ્યાસ કરવા, ગામોગામ અને દેશદેશ વિહાર કરવા, અસાવદ્ય આહાર લેવા, રાત્રીભાજનત્યાગરૂપ છઠ્ઠું વ્રત અંગીકાર કરવું. સ્ત્રીવર્ગને જમાના ઓળખી સુધારા કરવા. મિથ્યાત્વ કુરીવાજોને શુભ બેધ આપીને ત્યાગ કરાવવા, ધર્મધ્યાન ધ્યાવું. ગુરૂણીની આજ્ઞા માનવી, વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક ધર્મનું આરાધન કરવું, જૈનધર્મના ફેલાવા માટે અનેક ઉપાયા રચવા, ઉપરીની આજ્ઞા પાળવી વગેરે સાધ્વીઓનું કર્તવ્યકાર્ય છે.
વિરતિશ્રાયોનું જતન્યજાર્યું.વ્યવહારનયપૂર્વક જૈનતત્ત્વાની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ અંગીકાર કરી માર વ્રત પાળવાં. અથવા ખાર વ્રતમાંથી પળે તેટલાં શ્રાવકોનાં વ્રત પાળવાં. ગુરૂ સમક્ષ વ્રત ઉચ્ચરવાં, પ્રભુપ્રતિમાની પૂજાવંદના કરવી, જિનમંદિરાનું તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું, એ વખતની આવશ્યક ક્રિયા કરવી. સાધુઓ તથા સાધ્વીઓની ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ કરવી, તેઓને વંદન કરવું. નવકારસી આદિ પચ્ચખાણ કરવાં. સાધુ ગુરૂની પાસે ધર્મતત્ત્વના આધ લેવા, વિધિપૂર્વક સાધુગુરૂની પાસે જૈનાગમાનું શ્રવણ કરવું. સાત ક્ષેત્રમાં ધન ખર્ચીને તેની પુષ્ટિ કરવી. ધર્મના ફેલાવા કરવા અનેક પ્રકારની પ્રભાવના કરવી, સાધર્મીબંધુઓને સહાય દેવી, ધર્માર્થે તથા વ્યવહારાર્થે અનેક પ્રકારની ભાષાઓના અભ્યાસ કરવા. ચતુર્વિધ સંઘતીર્થની ઉન્નતિ માટે તન, મન, અને ધનથી અનેક ઉપાયેા ચેાજવા. ગ્રહેલા ત્રતાનું પાલન કરવું. સાધી જૈનને ધર્મમાં સ્થિર બનતું કરવું. જૈનધર્મના ફેલાવા કરવા આત્મભાગ આપવા. વ્યસનાના ત્યાગ કરવા. જૈનપાઠશાલા અને જૈન ગુરૂકૂળ વગેરેમાં પરિપૂર્ણ યથાશક્તિ મદત કરવી. જૈનધર્મના ફેલાવા માટે અનેક ચતુર્વિધ સંઘોનાં મંડળેા ભરાવવાં. સાધુગુરૂઆને દેશદેશ વિહાર વગેરેમાં ઉપદેશ
કરવા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) દેવા સગવડ કરવી. અધ્યાત્મયગ જ્ઞાન મેળવવું, અનેક જાના તથા નવીન ગ્રન્થો છપાવવાની વ્યવસ્થા કરવી, સાધુ અને સાધ્વીઓની વૈયાવચ્ચ કરવી. સ્થાવર તીર્થોનું રક્ષણ કરવું. જમાનાને અનુસરી જૈનધર્મની ઉન્નતિ માટેજ ધનનો વ્યય કરે. શ્રાવકના ગુણેને પ્રગટાવવા પ્રયત્ન કરો. ન્યાયથી ધન પેદા કરવું, બહાદૂર બનવું. ઉદ્યમમાં તત્પર રહેવું, અનેક પ્રકારની વિદ્યાકળા સંપાદન કરવી. ગમે તે દેશના અને ગમે તે જાતના મનુષ્યોને જૈનધર્મ પાળવામાં સગવડતા કરી આપવી, નીતિ પાળવી. કુટુમ્બનું પેષણ કરવું, પુત્રપુત્રીઓ વગેરેને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણું આપવી. લેકવિરૂદ્ધને ત્યાગ કરવો. મિથ્યાત્વ છવાજે તથા દુષ્ટ બાળલગ્નાદિ રીવાજોને નાશ કર. પિતાના કુટુમ્બને જૈનધર્મમાં દઢ કરવું. અને સારી રીતે તને સમજાવી દઢ જૈનધર્મી બનાવવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી ચાલવું. અન્ય પ્રજા કરતાં ઉન્નતિમાં આગળ વધવું, જૈનેની ઉન્નતિ કરવા આત્મભેગ આપો. જૈનેને ભણવા આદિ કાર્યમાં સહાય દેવી. તીર્થયાત્રા કરવી, જમાનાને ઓળખી નાતજમણુ વગેરેમાં અલ્પ ધન ખર્ચવું. ઉઝમણાં વગેરેની ખરી વ્યવસ્થા, જમાનાને અનુસરી કરવી વગેરે વિરતિશ્રાવકોને કર્તવ્ય છે.
રિરિજિયોનું ધ્યા-વ્યવહારે દેવગુરૂધર્મની શ્રદ્ધાપૂર્વક સમ્યકત્વ અંગીકાર કરી બાર, વા બારવ્રતમાંથી પાળી શકાય તેટલાં ગુરૂની પાસે વ્રતો ઉચ્ચરવાં. સાધુઓ તથા સાધ્વીઓનું ચાર પ્રકારના આહાર, તથા વસ્ત્ર, પાત્ર, વસતિદાન આદિથી વૈયાવચ્ચ (ભક્તિ) કરવું, વ્યાવહારિકજ્ઞાનની (કેળવણુની) ઉચ્ચ પદવી મેળવવી. ધાર્મિક કેળવણીનો અભ્યાસ સારી રીતે સાધ્વીએ આદિ પાસે કરો. સાત ક્ષેત્રને પિષી તેનું રક્ષણ તથા પુષ્ટિ કરવી. પિતાની પુત્રીઓને અનેક ભાષા તથા તને અભ્યાસ કરાવી તેઓની શારીરિક તથા માનસિક શક્તિ ખીલવવી. બે વખત આવશ્યક ક્રિયા કરવી નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવાં. દેવગુરૂ ધર્મની આરાધના કરવી. સ્ત્રીવર્ગઆદિની ધર્મોન્નતિમાં ભાગ લે, સ્ત્રીવર્ગનો સુધારો કરવા બનતું કાર્ય કરવું, યથાશક્તિ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવી, ગુરૂનું ધર્મવ્યાખ્યાન સાંભળવું. સાત ક્ષેત્રમાં જમાનાને અનુસરી ધર્મ ખર્ચીને તેની રક્ષા કરવી. ધર્મને ફેલાવો કરશે અનેક પ્રકારની પ્રભાવના કરવી, સાધમાં બંધુઓને સહાય દેવી. ધર્માર્થે તથા વ્યવહારાર્થે અનેક પ્રકારની ભાષાઓ દ્વારા કેળવણી લેવી. ચતુર્વિધ સંઘતીર્થની ઉન્નતિ માટે તન મન અને ધનથી અનેક ઉપાયો યોજવા, ગ્રહણ કરેલાં વ્રતનું પાલન કરવું,
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધમ જેનેને ધર્મમાં સ્થિર રાખવા બનતું કરવું, જૈનધર્મને ફેલાવે કરવા આત્મભેગ આપ-પ્રાણુતે પણ જૈનધર્મનો ત્યાગ કરવો નહીંદારૂ માંસ વગેરે વ્યસનને ત્યાગ કરે. દેશ, કાળ, અને કુળને ઉચિત વસ્ત્ર પહેરવાં, નકામા ખર્ચ ત્યાગ કરવા. જૈન પાઠશાલાઓ, જ્ઞાનભંડારે, અને જૈન ગુરૂકૂળે વગેરેમાં તન મન અને ધનથી મદત કરવી. અને તેમાં ભાગ લે. જૈન ધર્મના ફેલાવાના ઉપાયે જવા માટે ચતુર્વિધસંઘનાં અનેક મંડળે ભરાય તેમાં સહાયપૂર્વક ભાગ લેવો. અધ્યાત્મ યોગનું જ્ઞાન મેળવવું, જૂના તથા વીન ગ્રંથ લખાવવા તથા છપાવવા, અને તેમજ સ્થાવર તીર્થોનું રક્ષણ કરવું, આમાથી સાધુ અને સાવીએની વૃદ્ધિમાં મદત કરવી. શ્રાવિકાના ગુણે પ્રગટાવવાના પ્રયત્નો કરવા, ન્યાયથી આજીવિકા માટે વ્યાપાર આદિમાં પ્રવૃત્તિ કરવી. બહાદૂર બની મડદાલપણું દૂર કરવું. કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવતાં સમભાવ ધારણ કરવા પ્રયન કરો, ઘરનાં કાર્યો સર્વ જયણપૂર્વક કરવાં જોઈએ. આળસને નાશ કરી ઉદ્યમમાં તત્પર રહેવું, અનેક પ્રકારની વિદ્યાકળા આદિનું જ્ઞાન મેળવવું. નીતિને હૃદયમાં ધારણ કરવી. લેક વિરૂદ્ધને ત્યાગ કરે. મિથ્યાત્વ રીવા તથા દુષ્ટ બાળલગ્નાદિ રીવાજોનો નાશ કરે. પોતાના કુટુંબને જૈનધર્મને બોધ આપી શ્રદ્વાળું રાખવું, જૈનોની ઉન્નતિમાં આત્મભેગ આપ, જૈનોને ભણુંવવા વગેરે કાર્યમાં સહાય આપવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચારી ચાલવું, વિધવા થતાં સાધી થઈ મુક્તિની આરાધના વડે જૈનધર્મને ફેલા કર તથા તીર્થયાત્રા, ગુરૂયાત્રા કરવી, ઉઝમણ વગેરેનું ખરું સ્વરૂપ સમજી ગીતાર્થ ગુરૂની સલાહ લેઈ કરવાં ઈત્યાદિ વિરતિશ્રાવિકાઓનું કર્તવ્ય છે. વિશેષ જૈન શાસ્ત્રોથી અગર ગુરૂ પાસેથી સમજવું.
અવિરતપુર આવશે તથા વિવાઓનું સૈદઘા–જૈનધર્મનું જ્ઞાન થયા છતાં તથા વિરતિપણુની ઈચ્છા છતાં શ્રેણિક રાજા તથા શ્રીકુણની પેઠે વિરતિપણું પ્રાપ્ત થતું નથી, તેવા શ્રદ્ધાળુ શ્રાવકે તથા શ્રાવિકાઓ વિરતિપણના અભાવે અવિરતિ સમ્યગદષ્ટિ શ્રાવકે તથા શ્રાવિકાઓ કહેવાય છે. તેઓ તીર્થકર વગેરેની ભક્તિ સારી રીતે કરી શકે છે. સાધુઓ અને સાધ્વીઓની તન, મન અને ધનથી વૈયાવચ્ચે (ભક્તિ) કરી શકે છે. સાત ક્ષેત્રોની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવના અનુસારે તન મન ધનથી પુષ્ટિ કરે છે. શ્રી વીતરાગ કથિત પર પૂર્ણ શ્રદ્ધા રાખે છે, દેને સેવતાં છતાં દેને દોષતરીકે સમજે છે અને ગુણેને ગુણ તરીકે સમજવાની દષ્ટિ ધારે છે. દેવ, ગુરૂ, અને ધર્મની ભક્તિ કરે છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) સાધુ અને સાથીઓને ઉપસર્ગ પડતાં સહાય દે છે. જમાનાને અનુસરી જૈનધર્મને ફેલા કરવામાં ચાંપતા ઉપાયે આદરે છે. શ્રાવકો અને શ્રાવિકાઓને સાધુ તથા સાધ્વીપદ ધારણ કરવામાં તન મન અને ધનથી સહાય દે છે. ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે મળેલી શક્તિઓને બરાબર ઉપયોગ કરે છે. પિતાના કુટુંબ તથા જ્ઞાતિને ધર્મની શ્રદ્ધા કરાવે છે. અને તેઓને જેનધમ બનાવવા સગવડ કરી આપે છે. જૈનધર્મની પ્રભાવના જે જે માર્ગોથી થાય છે તે માર્ગોને અવલંબે છે. સાંસારિક વસ્તુ કરતાં દેવ, ગુરૂ, અને ધર્મમાં અધિક રાગ ધારણ કરે છે. જિનમન્દિર વગેરેની રક્ષા કરે છે. જૈન ધર્મનાં મંડળમાં ભાગ લે છે. સગુ
ની સ્તુતિ કરે છે અને દુર્ગુણને નિંદે છે. સાધુઓને દેખી સુસાધુઓ ઉપરથી પ્રેમનો ત્યાગ કરતા નથી. અવિરતિ કરતાં વિરતિઓને ઉચ્ચ સમજે છે. વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક નવ તત્ત્વોની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા ધારણ કરે છે જિનપ્રતિમાની પૂજા ભક્તિ કરે છે. વિરતિપણાની ભાવના કરે છે. અધ્યાત્મજ્ઞાનને બેધ લે છે. સાત ક્ષેત્રોની પુષ્ટિ કરે છે. જૈન ગુરૂકૂળ આદિ જ્ઞાનેન્નતિના કાર્યમાં તન, મન, અને ધનની સત્તાથી મદત કરે છે. જૈનધર્મની રક્ષાને માટે અનેક પ્રકારના ઘટતા ઉપાય છે. અન્ય પ્રજાઓ કરતાં જૈન વર્ગને પ્રથમ પિતાનો માની તેને ધર્માર્થે યોગ્ય મદત કરે છે. જૈન ધર્મના રક્ષણ માટે આત્મભોગ આપે છે. જૈનતનું ગુરૂગમપૂર્વક સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાધમ બંધુઓને ધર્મ કરતાં નડતાં વિધ્રોને નાશ કરે છે. જૈન ધર્મ અને જૈનેને મહારા સમજે છે. સામાન્ય બાબતોમાં ધર્મસંબંધી કલેશ પરિહરે છે. જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે યોજનાઓ શોધી કહાડી ગુરૂની સલાહ લેઈ યોજનાઓને અમલમાં મૂકે છે. અનેક દેશની ભાષાઓને અભ્યાસ કરી આગળ વધે છે અને ન્યાયપૂર્વક વ્યાપારવૃત્તિ ચલાવે છે. અન્યધર્મીઓનો સમાગમ થતાં ધર્મથી ભ્રષ્ટ ન થતાં ઉલટા તેઓને બોધ આપી જૈન તરીકે બનાવે છે વગેરે અવિરતિ સમ્યગુદષ્ટિઓનાં કર્તવ્ય છે.
સત્તા અને કાળા આદિનું કર્તવ્ય કાર્ય–ષદર્શનનાં તત્વોની માન્યતાને પૂર્ણપણે અભ્યાસ કરે, આચાર્ય પદવી યોગ્ય ગુણેને ધારણ કરવા, સંસ્કૃત, માગધી, પ્રાકૃત, ગુર્જર, મરાઠી, આદિ અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન મેળવવું, અન્ય ધર્મો તથા જૈનધર્મના આચારને મુકાબલો કરી સત્યતા બતાવવી, દુનિયામાં ચાલતા દરેક ધર્મોને કેલા તથા હાનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને અનુસરી કેવી રીતે થઈ તેને પૂર્ણ અભ્યાસ કરી અનુભવ લે, હઠગ અને મંત્રોગ, રાજયોગ વગેરે ગતને પૂર્ણ અભ્યાસ કર, સૂરિમંત્ર, વર્ધમાન
૧૧
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ). વિદ્યા વગેરેનું આરાધન કરી શક્તિ મેળવવી. જાનો જમાને અને નવા જમાનાના આચારે તથા વિચારેને પૂર્ણ અભ્યાસ કરી અનુભવ જ્ઞાન મેળવવું. દરેક દેશના લોકેના રીતરીવાજ કેવા સંગમાં બંધાયા છે અને તે ધર્મને અનુસરીને બંધાયા છે કે નહીં તેને અનુભવ મેળવે, સાધુઓ તથા સાથીઓને અને શ્રાવક તથા શ્રાવિકાઓને ધર્મમાર્ગમાં દઢ કરવાના ઉપાયનું જ્ઞાન મેળવવું, જૈનધર્મની પ્રભાવનાના ઉપાયેનું જ્ઞાન મેળવી તેને અમલમાં મૂકવાને અનુભવ મેળવ, પાનદર્શન અને ચારિત્રને વ્યવહાર અને નિશ્ચયથી આરાધવા તત્પર રહેવું અન્ય ધર્મના આચાર્યોની ધર્મસંબંધી ચળવળને સદાકાળ જાણુતા રહેવું, અન્ય ધર્મના આચાર્યો ધર્મ ફેલાવવા કયા ક્યા ઉપાયે રચે છે તેને પૂર્ણ રીતે જાણતા રહેવું. જમાનાને અનુસરી ધર્મસંબંધી સુધારા વધારા કરવાનું જ્ઞાન મેળવવું. જમાનાને અનુસરી લોકોને બોધ આપવાની રૂઢિનું જ્ઞાન મેળવવું. અન્ય લેકેને જૈનધમ બનાવવાના ઉપાયોનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન મેળવવું. જૈનધર્મથી પરામુખ થનારાઓને, ધર્મના ઉપાયોથી ધર્મમાં સ્થિર કરવા. સાધુઓ તથા સાધવીઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી ઉપદેશ દેવાની શૈલી સમજાવવી. અનેકરીત્યા ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે અનેક પ્રકારના ઉપાયેના વિચાર કરવા, સાધુઓ તથા સાધ્વીઓને સૂત્ર સિદ્ધાન્તોનો અભ્યાસ કરાવવો, જૈનગુરૂકુળ, જૈન પાઠશાલાઓ સ્થપાવવા સંબંધી યોગ્ય રીતે સાત ક્ષેત્રની પુષ્ટિને ઉપદેશ દેવો. વિદ્વાન સાધુઓ તથા સાધ્વીઓને યોગ્યતા પ્રમાણે ગ્ય પદવીઓ આપવી. જૈનધર્મની ઉન્નતિ માટે પૂર્ણ ઉત્સાહથી ઉદ્યમ કરે, જમાનાને અનુસરી સૂત્રોનાં રહસ્ય સમજાય તેવા ગ્રન્થ રચવા તથા રચાવવા. સાધુઓ વગેરેને સૂત્ર, સિદ્ધાન્તનાં રહસ્ય સારી રીતે સમજાવવાં. સૂત્ર તથા અર્થનું ઉપાધ્યાયે તથા આચાર્યે અનુક્રમે દાન દેવું, અન્ય સાધુમંડલોની (અન્યગોની) સાથે ઉદીરણા કરી કલેશ ન કરે. અન્ય સાધુ મંડલે (ગા) ના આચાર આદિ માન્યતાસંબંધી ખંડનમંડનમાં ન પડવું. સર્વ સાધુ મંડેલે સાથે પરસ્પર સંપીને રહેવું. સાધુઓ તથા સાધ્વીઓ બ્રહ્મચર્યાદિ સારી રીતે રક્ષણ કરે તે ઉપદેશ દે. પંચમહાવ્રત તથા પંચાચારનું પાલન કરવું, સર્વ દેશના લેકમાં જૈન તત્વોને પ્રચાર કર. ચતુર્વિધ સંઘ ભેગે કરી ધર્મની ઉન્નતિના હેતુઓ ઘડવા. દરેક બાબતમાં ગંભીર મન રાખવું, ત્યાગ, વૈરાગ્ય, ધ્યાન, સમાધિમાં રમણુતા કરવી. જૈન વિદ્વાનોને ઉત્તેજન આપવું. દરેક બાબતમાં વિવેકદ્રષ્ટિથી વિચાર કર, યથાશક્તિ ગામેગામ દેશદેશ વિહાર કરવા. જૈનધર્મનાં પ્રાચીન પુસ્તકોને ઉદ્ધાર કરવા
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ) ઉપદેશ દેવો, જૈનતોનું સારી રીતે સહેલાઈથી બાળજીવને જ્ઞાન થાય એવાં પુસ્તક રચવાં, જૈનધર્મનો ઉપદેશ દેતા એવા સાધુઓ તથા સાવીઓને સહાય કરવી, ગુણ પુરૂષના ગુણે ગ્રહણ કરવા, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિઓને ધારણ કરવી, જૈનમાં મિથ્યાત્વના રીવાજો, તથા નકામા ખર્ચે તથા બાલલગ્નાદિ દુષ્ટ રીવાજોનો પ્રચાર થતે જે જે ઉપાયોથી અટકે તે તે ઉપાયે હાથમાં લેવા. તીર્થની ઉન્નતિ આદિમાં લક્ષ્ય આપવું. પ્રભુ પ્રતિમાની શ્રદ્ધા કરાવવી. સર્વ સાધુઓ તથા સાથીઓને ચારિત્ર પાળવામાં સહાય આપવી. ઈત્યાદિ આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તક આદિ પદવીધારકોનાં કર્તવ્યો છે. વિશેષ માટે સિદ્વાન્તનું શ્રવણ કરવું તથા ગીતાર્થ ગુરૂઓને પૂછવું.
પ્રશ્ન–જેનધર્મની શ્રદ્ધાવાળા તથા તેને પાળનારા જૈને વિના અન્ય ધર્મવાળાઓ મિથ્યાત્વી ગણાય છે ત્યારે તેઓનું ભલું જૈનધમેથી શી રીતે થઈ શકે? તેમજ આખી દુનિયાને જૈનધર્મથી શું ફાયદો થઈ શકે?
ઉત્તર-જૈનધર્મથી જૈનેનું ભલું થાય છે તેમજ અન્ય ધર્મવાળાઓને પણ જૈનધર્મના વિચારે ગ્રહણ કરવાથી ફાયદો થઈ શકે છે, જૈનધર્મ અમુક જ્ઞાતિ ના અમુક વર્ણને ધર્મ નથી, આખી દુનિયાને માટે જૈનધર્મનાં બારણું ખેલાં છે. સાપેક્ષાપૂર્વક તત્તનું સ્વરૂપ સમજી યથાશક્તિ સગુણેને લેવા અને દુર્ગાને ત્યજવા એ જૈનધર્મનો સાર છે, તેને હક સર્વને છે. જેનધર્મમાં વર્ણજાતિનો ભેદભાવ નથી, ગમે તે વર્ણ વાં જાતિવાળા પુરૂષ અને સ્ત્રીઓ જૈનધર્મને પાળી શકે છે, જૈનધર્મથી સર્વ
પર ભાતૃભાવ ઉત્પન્ન થઈ શકે છે, ગમે તે દેશના મનુષ્યનું તથા પશુ પંખીઓનું પણ જૈનધર્મવડે ભલું કરી શકાય છે. દુર્વ્યસનને ત્યાગ થાય છે, જગમાં સર્વત્ર શાન્તિ પ્રસરે છે. જૈનધર્મથી મનુષ્યોના આત્માઓની શક્તિ વધે છે. જેઓ જૈને નથી તેના ઉપર દયાભાવ મૈત્રીભાવ વગેરે રાખી શકાય છે. જૈનધર્મથી મલીન વિચારોને નાશ થાય છે, ગમે તે વર્ણ (જ્ઞાાતિવાળા) ગમે તે ધંધે કરતાં છતાં પણ જે જૈનતાને સમજી સત્ય દેવ ગુરૂની શ્રદ્ધા ધારણ કરે છે તે તે આત્માના સગુણેની ઉન્નતિના ક્રમમાં જોડાય છે, સાત નોની સાપેક્ષાવાળે, કેવલજ્ઞાની મહાવીર કથિત જૈનધર્મ અમુક અમુક નયની અપેક્ષાએ, આખી દુનિયાને આત્મિક સદ્દગુણેની ઉન્નતિમાં સાધનભૂત ઉપયોગી થાય છે. નાની સાપેક્ષાવિના દરેક તત્ત્વનું સ્વરૂપ સમજાતું નથી. જે લેકે નાની સાપેક્ષાવિના પદાર્થોનું એકાંતનયે સ્વરૂપ માની વસ્તુનું સમ્યક સ્વરૂપ જાણી શકતા નથી તેઓની વિપરીત દૃષ્ટિ હેવાથી તે મિથ્યાત્વટણિ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) વાળા ગણાય છે તે પણ તેઓ સાત નની સાપેક્ષાપૂર્વક જે નવત
નું સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા ધારણ કરે છે તે તે સમ્યગ્ગદષ્ટિવાળા (જૈન) થઈ શકે છે, સમ્યગ્રજ્ઞાન, દર્શન અને ઉત્તમ ચારિત્ર આદિ ગુણથી જેન થવાય છે પણ જાતિ વા કુળમાં જન્મ લેવા માત્રથી કંઈ જૈન થઈ શકાતું નથી. ઉત્તમ સગુણે લેવા અને દુર્ગાને ત્યજવા ઇત્યાદિ સિદ્ધાંતવાળે જૈનધર્મ આખી દુનિયાના મનુષ્યની ઉન્નતિ કરી શકે એમાં જરા માત્ર શંકા નથી, આર્ય દેશમાં, અનાર્ય દેશમાં, જન્મેલા સર્વે મનુષ્ય સગુણેથી જૈનધર્મ પાળી મુક્તિ મેળવી શકે છે એમ શ્રીતીર્થકરેની આજ્ઞા છે.
પ્રશ્ન-જ્યારે જૈનધર્મ આ ઉત્તમ ધર્મ છે ત્યારે જૈન તરીકે કહેવાતા મનુષ્યોમાં કેમ દુર્ગણે દેખાય છે? અને તેઓ કેમ બરાબર પોતાની ઉન્નતિ કરી શકતા નથી, રાગદ્વેષ જીતે તે જિન અને રાગદ્વેષ જીતનારના અનુયાયી જૈને કહેવાય છે ત્યારે તેમાં કેમ લેશ વગેરે દેખવામાં આવે છે?
ઉત્તર–જૈનધર્મની ઉત્તમતાનું પરિપૂર્ણ વર્ણન કરી શકાય તેમ નથી. જૈનધર્મમાં કહેલા સગુણેને જે જે અંશે ધારણ કરી શકાય છે, તે તે અંશે દુર્ગુણેને નાશ થાય છે. કર્મનાં આવરણને જે જે અંશે ખસેડવામાં આવે છે તે તે અંશે આત્માના સગુણે, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પ્રગટે છે, જે જે અંશે, જૈનધર્મ પાળવામાં આવે છે તે તે અંશે દુર્ગનો નાશ થાય છે, જૈનધર્મ પાળતાં પાળતાં દુર્ગુણેનો નાશ થાય છે; કંઈ એકદમ દુર્ગણોનો નાશ થઈ શકતું નથી. જેઓએ જૈનતત્ત્વનું સૂક્ષ્મ દૃષ્ટિથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓએ જ્ઞાનપૂર્વક તેમજ શ્રદ્ધાપૂર્વક જૈનધર્મ સ્વીકાર્યો હોવાથી તેવા દુર્ગુણેને હઠાવી સગુણેની વૃદ્ધિ કરે છે. જૈનતત્ત્વજ્ઞાનપૂર્વક જેઓ જૈનો બન્યા છે તેઓને આમ પ્રતિદિન ઉચ બનતો જાય છે-દયા, દારૂ માંસ વગેરેનો ત્યાગ વગેરે સગુણ જેનોમાં વિશેષતઃ દેખાય છે. કૂળમાં ઉત્પન્ન થવા માત્રથી જેઓ જેને કહેવાય છે, અને જ્ઞાન તથા શ્રદ્ધારહિત છે, તેમાં કેટલેક અંશે સગુણે કરતાં દુર્ગુણો વિશેષ હોય એમ બની શકે તે પણ તે દયા પાળવી, દારૂ માંસાદિ અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવો વગેરે ગુણેને તે કુળમાં જન્મમાત્રથી ધારણ કરે છે, તેવું અન્ય ધર્મવાળા માંસાહારી મનુષ્યમાં દેખાતું નથી, જેમ જેમ જ્ઞાનનો જમાને વધતો જાય છે તેમ તેમ જેમાં સગુણે વધતા જાય છે. જેનેના સાધુઓ તથા સાથીઓ સર્વ ધર્મના સાધુઓ કરતાં ધર્મના આચાર વિચાર વગેરેમાં વિશેષ સગુણેને ધારે છે, એમ નિશ્ચય છે. અન્યધર્મવાળાઓ કરતાં જૈનેમાં સભ્ય જ્ઞાન
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દર્શન ચારિત્રાદિ વિશેષ સદ્ગુણા દેખાય છે. તે પરિપૂણૅ અનુભવીએ જાણી શકે છે. જૈના યથાશક્તિ પેાતાની ઉન્નતિ કરી શકે છે અને અન્ય ધર્મવાળાઓની પણ દયા આદિના બાધથી ઉન્નતિ કરવા પ્રયન કરે છે. સંપૂર્ણ રાગ અને દ્વેષનેા ક્ષય કરનાર જિનના અનુયાયી જૈને તેમના પગલે ચાલી પ્રતિદિન સા લેવા અને દુર્ગુણા હઠાવવા શ્રીદેવ,ગુરૂ, અને ધર્મનું જ્ઞાન અને ક્રિયાથી સંસેવન કરે છે, એક ભવમાં કંઈ સર્વ સદ્ગુણા મળી શકતા નથી પણ યથાશક્તિ સતત અભ્યાસ કરવાથી ભવાંતરે સંપૂર્ણ જ્ઞાનાદિ સદ્ગુણેને ખીલવી શકાય છે. ખરા એવા જૈનધર્મનું આરાધન કરનારા જેના અનંતસુખ પ્રાપ્ત કરી શકે છે. જૈનધર્મની શ્રદ્ધા કર્યાવિના ગુણસ્થાનકાની શ્રેણિ પ્રાપ્ત થતી નથી. જૈનપ્રજા સર કારના રાજ્યમાં શાન્ત અને વફાદાર ગણાય છે તેનું કારણ જૈનધમૈંની આરાધના છે. જેનામાં કેટલાક અંશે કલેશ વગેરે દેખવામાં આવે છે પણ જૈનતત્ત્વજ્ઞાનનેા ફેલાવે! જેમ જેમ વધતા જશે તેમ તેમ તેઓ જ્ઞાન અને શ્રદ્ધાથી ખરા જૈન બનશે. અને તે ખરેખર જિનના ખરા અનુયાયીઓ તરીકે ગણાશે. અને તેમનામાંથી નિન્દાદિ દુર્ગુણા ટળતા જશે. જેટલા જેટલા જેનેામાં સદ્ગુણા વધે છે તેટલી તેટલી તે તે અંશે જૈનધર્મની આરાધના જાવી. દુર્ગુણા તે અનાદિકાળના છે, કંઈ જૈન થવાથી તે નવા પ્રગટતા નથી, તેથી તેમાં જૈનધર્મની મહત્તા ઘટતી નથી. ઉલટું જૈનધર્મ આદર્યાંથી દુર્ગુણા ક્ષીણ થતા જાય છે, અને સદ્ગુણા ખીલતા જાય છે, તેથી જૈનધર્મની મહત્તાને વિશેષ ખ્યાલ દષ્ટિમાં આવે છે, ખરા સર્વજ્ઞ કથિત તત્ત્તાથી જૈનધર્મની મહત્તા છે. જલનું સરોવર પૂર્ણ ભર્યું હેાય છે તેમાંથી પ્રાણિયા પાતાની શક્તિપ્રમાણે જલપાન કરે છે, તેમ જૈનધર્મરૂપ અમૃત સમુદ્રમાંથી પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યો ધર્મામૃતને ગ્રહણ કરે છે. જે મનુષ્યા પૂર્ણભાવથી જૈનધર્મનું સેવન કરે છે તે મુક્તિપદ પામે છે તેજ જૈન
ધર્મની મહત્તા છે.
પ્રશ્ન—સાધુનાં પંચમહાવ્રત કર્યાં?
ઉત્તર—દિતા, સત્ય, અસ્તેય, મહ્મચર્ય અને પરિદ અને છઠ્ઠું રાત્રીભાજન વિરમણવ્રત (અત્ર સંક્ષેપથી ત્રતા ઉત્સર્ગ તથા અપવાદમાર્ગથી જાણવાં. )
પ્રશ્ન—શ્રાવકનાં ખરવ્રત કર્યાં? તે નામમાત્રથી જણાવશે? ઉત્તર—૧ સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત—૨ સ્કૂલમૃષાવાદવિરમસુન્નત. ૩ સ્થૂલસ્તેયવિરમણવ્રત. ૪ સ્વદારાસંતાષ; પરસ્ત્રીત્યાગ.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ૫ સ્થૂલ પરિગ્રહ પરિમાણનિયમ. ૬ દિગવિરમણવ્રત. ૭ ગોપભોગ વિરમણવ્રત. ૮ અનર્થદંડવિરમણવ્રત. ૮ સામાયિકત્રત. ૧૦ દેશાવગાશિકત્રત. ૧૧ પૌષધોપવા સત્રત. ૧૨ અતિથિસંવિભાગવત–
પ્રશ્ન–વડાવશ્યકનો સંક્ષિપ્ત શબ્દાર્થ શું છે?
ઉત્તર–૧ સામાવ–કેઈપણ પદાર્થઉપર રાગ વા દ્વેષ કર્યા વિના સમભાવ રાખો. ૨ જુરાતિસવ-ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી. ૩ વજન-ગુરૂને વિધિપૂર્વક વન્દન કરવું. ૪ પ્રતિમા–ત્રમાં લાગેલા દોષાને આલેચી પુનઃ નહિ કરવાની ભાવના ભાવવી. ૫ પ્રત્યાઘાનપ્રત્યાખ્યાન કરવું-દીવસમાં નમુક્કાર સહિત ઉપવાસઆદિ. રાત્રીસંબંધી દુવિહારાદિ. ૬ વાયરસ-કાયાપર થતા મમત્વ ભાવને ત્યાગ. (વિશેષ સ્વરૂપ આવશ્યક સિદ્ધાન્તો તથા ગુરૂગમથી સમજવું.) દરેક વિરતિધર જૈનને મુખ્યતાએ આ છ આવશ્યક ક્રિયાઓ પ્રાતઃકાલ અને સૂર્યાસ્ત સંધ્યાએ કરવાની છે. બે વખતનાં આ છ આવશ્યક જ્ઞાનપૂર્વક કરવાથી સકુણેની વૃદ્ધિ થતી જાય છે.
પ્રશ્ન-શ્રાવ એટલે શું?
ઉત્તર–જે જૈનતોની શ્રદ્ધા ધારણ કરીને વિવેક અને ક્રિયાની સમુખ ગૃહવાસમાં રહીને યથાશક્તિ થાય છે તેને શ્રાવક કહે છે. અથવા જૈનતત્વની શ્રદ્ધા ધારણ કરી અથવા તે શ્રદ્ધા અને વ્રત એ બેને ધારણ કરીને ગુરૂના તત્ત્વઉપદેશને સાંભળે છે તેને શ્રાવક કહે છે.
પ્રશ્ન-સાધુ એટલે શું?
ઉત્તર–ગુરૂની પાસે વ્યવહારનયથી સમ્યકત્વપૂર્વક પંચમહાવ્રતને ઉચરીને અને રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ધર્મોપકરણું છે તેને ધારી જિનાજ્ઞાપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે સાધે છે તેને સાધુ કહે છે.
પ્રશ્ન–સાધુવી અને શ્રાવકવર્ગમાં ગુરૂ કેણુ અને ભક્ત ઉપાસક સેવક કેણુ?
ઉત્તર–ગુરૂતરીકે સાધુવર્ગ જિનાજ્ઞાપૂર્વક ગણાય છે. અને શ્રાવકવર્ગ સેવક,ભક્ત, ઉપાસક, શ્રાદ્ધતરીકે ગણ્ય છે. રજોહરણ મુખવસ્ત્રિકાદિ વેષવિના વ્યવહારે સાધુપણું વા ગુરૂપણું ગણાતું નથી. સૂત્રોમાં શ્રાવકને શ્રમણોપાસક કહ્યું છે. સાધુની ઉપાસના કરનાર શ્રાવક છે, સાધુ શ્રમણ, મુનિ, સંયત, ભિક્ષુ, માહણ, યતિ, સર્વ વિરતિધર, વગેરે સાધુએનાં નામ જાણવાં.
પ્રશ્ન–ચાર પ્રકારને સંઘ (તીર્થ) કયાં કારણેથી ભેગો થઈ શકે છે?
ઉત્તર–જૈનશાસનની ઉન્નતિ આદિમાટે ચાર પ્રકારને સંઘ ભેગે થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) પ્રશ્ન-ચાર પ્રકારના સંઘમાં મુખ્ય કેણું ગણાય અને જ્યારે ચતુર્વિધ સંઘ ભેગા થાય ત્યારે કાણું પ્રમુખ-મુખ્ય અધિપતિ તરીકે ગણાય?
ઉત્તર–સાધુ સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારના સમુદાયમાં પ્રથમ નંબરે સાધુવર્ગ મુખ્ય ગણાય છે, બીજા નંબરે સાવીવર્ગ, ત્રીજા નંબરે શ્રાવકવર્ગ અને ચોથા નંબરે શ્રાવિકા વર્ગ ગણાય છે, સાધુઓમાં પણ સૂરિ (આચાર્ય) મુખ્ય ગણાય છે. તેથી ઉતરતા દરજાના ઉપાધ્યાય આદિ પદવી ધરે જાણવા. જ્યારે ચાર પ્રકારનાં સંઘનો સમુદાય ભેગો થાય છે ત્યારે આચાર્ય (સૂરિભગવાન)ને પાટ ઉપર વિરાજીત કરવામાં આવે છે. ઉપાધ્યાય વગેરે પાસે બેસે છે. સાધુવર્ગ પાસે પાટ ઉપર બેસે છે. સાધવીવર્ગ એક બાજુ બેસે છે. શ્રાવક સંઘ આચાર્યની સન્મુખ નીચે બેસે છે. તતપશ્ચાત્ શ્રાવકની પાસે નજીકમાં એક તરફ શ્રાવિકાસંઘ બેસે છે. ચારે સંઘ પરસ્પર એક બીજાની સમ્મતિ લઈ આચાર્યની સન્મુખ ધર્મવૃદ્ધિના ઉપાયો માટે ઠરાવ કરવામાં આવે છે. અન્યપણુ ચતુર્વિધ સંઘ, યોગ્ય ધાર્મિક કૃત્યોના નિર્ણય પર શાસ્ત્રાધારે ચર્ચા ચલાવી ચતુર્વિધ સંઘની સમ્મતિ લેઈ ધર્મવૃદ્ધિના ઉપાયના ઠરાવો કરવામાં આવે છે. ચતુર્વિધ સંઘના સમુદાયને રિવર સમા, મામા, જૈન શ્વેતાંબર સંઘ વગેરે નામથી ઓળખવામાં આવે છે, આચાર્યોના ઉપર કહેલાં કાર્યો કરવાની શક્તિ જેનામાં હોય, તેને સાધુઓ, સાધવીઓ, શ્રાવકે અને શ્રાવિકા એરૂપ ચતુર્વિધ સંઘ મળી આચાર્ય પદવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરી શાસ્ત્રાધારે આપે છે. શ્રાવક અને શ્રાવિકાઓ દ્વિવિધસંઘ પોતાના ગૃહસંસારનાં આર્થિક કાર્યો તથા પિતાને ગ્ય એવાં વ્યાવહારિક ધાર્મિક કાર્યો માટે શ્રાવકસંઘની પિત્ત (કોન્ફરન્સ) તરીકે ભરે છે. અને તેમાં શ્રાવકવર્ગ યોગ્ય કેટલીક ધાર્મિક કૃત્યની બાબતમાં શાસ્ત્રાધારે સાધુવર્ગની સમ્મતિ લઈ શકે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘ પિતાના ધર્મની ઉન્નતિ માટે પ્રાપ્ત થયેલી શક્તિને ઉપગ કરી જૈનધર્મને પ્રતિદિન ફેલાવે કરવા પ્રયત્ન કરે છે.
પ્રશ્ન–સાધુ વર્ગની ઉન્નતિ કેવી રીતે થઈ શકે?
ઉત્તર–અનેક પ્રકારની ભાષાનું જ્ઞાન લેઈ અનેક ધર્મવાળાઓનાં શાસ્ત્રો વાંચી તથા અનુભવી તેમજ જૈનધર્મને સારી રીતે અભ્યાસ કરી સાધુ અને સાવી થવાને યોગ્ય એવા સગુણ મેળવી શ્રાવકે અને શ્રાવિકાઓ જે સાધુ અને સાધ્વી તરીકે થાય તો તેઓ અલ્પવર્ષમાં સાધુવર્ગની ઉન્નતિ કરી શકે છે. જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણેની ખીલેલી શક્તિ પ્રમાણે સાધુ વર્ગની ઉન્નતિને તરતમોગ શાસ્ત્રાનુસારે સમજ.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) પ્રશ્ન-શ્રાવક અને શ્રાવિકા વર્ગની ઉન્નતિ કેવી રીતે થઈ શકે ? - ઉત્તર–જૈનશાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કરે. જૈનધર્મની અત્યંત શ્રદ્ધા ધારણ કરી શ્રાવકના સગુણેને મેળવે, પ્રમાણિકપણે તે ન્યાયથી વ્યાપાર આદિ કરવા વ્યાવહારિક વિદ્યાઓનું જમાનાને અનુસરી જ્ઞાન કરે, કાયિક, વાચિક અને માનસિક શક્તિને ખીલવે, પરસ્પર એક બીજાને મારા બંધુ, બેન સમજી સહાય કરે તે અલ્પકાળમાં શ્રાવક વર્ગની ઉન્નતિ થઈ શકે. એમ જૈન શ્રાવક વર્ગ તરફથી કેન્ફરન્સ વગેરેમાં પણ વારંવાર કહેવામાં આવે છે. શારીરિક ઉન્નતિનાં શાસ્ત્રો કહે છે કે - ગૃહસ્થે શારીરિક બળ વધે એવી નિયમ પ્રમાણે કસરત કરવી. જે વર્ગ બાળલગ્નાદિ દુષ્ટ રીવાજને જલાંજલિ આપે છે તે મનુષ્યવર્ગ શારીરિક બળના લીધે અન્ય શક્તિોને પણ સત્વર ખીલવી અન્ય દેશો કરતાં આગળ વધે છે. તેમજ અન્ય ઘણી શક્તિ પ્રાપ્ત કરે છે એમ શારીરિક બળવર્ધક અનુભવીઓ તથા વૈદ્યક શાસ્ત્રો પણ જણાવે છે. ગૃહસ્થાવાસ યોગ્ય એવું બ્રહ્મચર્ય ધારણ કરી જે કામની વાસનાઓને જીતે છે તે વર્ગ પણ સર્વ વર્ગમાં આગળ વધે છે, ઈંગ્લાંડ, જર્મની, અમેરિકા, કાન, જાપાન, વગેરે દેશના મનુષ્યના દાખલા મેજુદ છે. શ્રી મહાવીર સ્વામીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજા દરરોજ કસરત ઘણું પ્રકારની કરતા હતા અને પ્રભુ પ્રતિમાની પૂજા કરતા હતા. કલ્પસૂત્રમાં તેઓ શ્રાવક તરીકે જે જે કાર્ય કરતા હતા તે જણાવ્યું છે. શ્રાવકવર્ગ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર વર્ગનું સેવન કરે છે, વ્યવહાર અને નિશ્ચયનયથી શ્રાવક ધર્મનું ગ્યતા પ્રમાણે આરાધના કરે છે. જૈન ગુરૂફલે, જૈન બેડીંગ, વગેરે સ્થાપી શ્રાવક પુત્રો તથા શ્રાવક પુત્રીઓને ધાર્મિક કેળવણું તથા વ્યાવહારિક કેળવણમાં સહાય આપવાથી ગૃહસ્થ જૈનવર્ગની ઉન્નતિ થઈ શકે છે. જિનમન્દિર વગેરેથી જૈનધર્મની સમ્યક ઉન્નતિ થાય છે. અન્ય ધર્મવાળા આર્યસમાજીઓ, પ્રીતિ વગેરે પિતાની ઉન્નતિના ઉપાયમાં આ ભભેગ આપી યાહેમ કરી પ્રવૃત્તિ કરે છે, અસલના વતની જેને પણ હવે યાહોમ કરી સંપ વધારી સ્વાર્થબુદ્ધિ ત્યાગી યહોમ કરી પ્રવૃત્તિ કરશે તો જૈનવર્ગની ઉન્નતિ કરી શકશે એમાં શું આશ્ચર્ય! અન્ય કેમેમાં ઘણું મનુષ્ય ગુરૂકૂળે વગેરેમાં પેટપૂરતો જ પગાર લેઈ, હજાર રૂપૈયા ૫ગારના માસિક મળતા હોય તેનો ત્યાગ કરી પોતાની કામના ઉદયને માટે આત્મભેગ આપે છે. તેવા પરમાથી મનુષ્યના ઘણા દાખલા પ્રત્યક્ષ જોવામાં આવે છે. જૈન કેમમાં હજી એવા યાહેમ કરી આત્મભેગ આપી ધર્મનાં કાર્ય કરનારા ગૃહસ્થ જૈને ગુરૂકૂળ વગેરેને ચલાવનાર
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
તરીકે જોવામાં આવતા નથી. આશા છે કે શાસન દેવાની સહાયથી એવા ગૃહસ્થ જૈના તૈયાર થશે.
પ્રશ્ન—જૈનધર્મના ફેલાવામાટે તેમજ આત્માના સદ્ગુણાની ઉન્નતિમાટે સર્વથા સ્વાર્થના ત્યાગ કરી આત્મભાગ આપના વર્ગ શું દેખવામાં આવે છે?
ઉત્તર—હા, એવા વર્ગ દેખવામાં આવે છે અને તે સાધુઓ તથા સાધ્વીઓને સમુદાય છે. જૈનધર્મના ઉપદેશ આપી લાખા મનુખ્યાને તે ધર્મમાં દઢ કરે છે. કંચન અને કામિની વગેરે ગૃહ સંસારના વ્યાપારીના ત્યાગ કરી તે વર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે પરમાત્મપદ મેળવવા ઉદ્યમ કરે છે. જૈનધર્મનાં તત્ત્વાના ઉપદેશ આપી અનેક પાપી જીવાનાં પાપ ધોઈ નાંખી તેને પવિત્ર મનાવે છે, જૈનધર્મની ઉન્નતિમાટે તે વર્ગે આત્મભાગ આપ્યો છે, પૂર્વકાળમાં ઘણા રાજાઓને પ્રતિબાધીને જૈના બનાવ્યાના દાખલા સંપ્રતિ, કુમારપાળ, વગેરે ઘણા માજીદ છે, યોગસમાધિ, સૂરિમંત્ર વગેરેથી અનેક ચમત્કારો મતાવી સાધુઓએ જૈનધર્મના પ્રચાર કર્યો હતો. હાલ પણ સાધુએ તથા સાધ્વીઓ પેાતાનાથી બનતું કરે છે, આશા છે કે હાલના સાધુઓ તથા સાધ્વીઓએ પેાતાના પૂર્વાચાયોના પગલે ચાલી અપ્રમાદી રહી આત્મિક શક્તિયા પ્રાપ્ત કરી, જૈનધર્મોન્નતિ કરવા તઈઆર થવું જોઇએ, અધ્યાભયેાગ, ક્રિયાયેાગ, વગેરેમાં ઉંડા ઉતરવું જોઈએ. સંકુચિત દૃષ્ટિના ત્યાગ કરી સર્વ જૈનાનું ભલું કરવા વિશાલ દૃષ્ટિ ધારણ કરવી જોઈએ. સ્ત્રીવગેની ધાર્મિક જ્ઞાનશક્તિ ખીલવવા માટે સાવીઓએ કટિમુદ્ધ થવું જોઈ એ. સાધુઓનું એક મોટું ગુરૂકૂળ સાનુકૂળતાવાળા ક્ષેત્રમાં સ્થપાયું હોય, ત્યાં અમુક પ્રમાણિક વિશાલ દૃષ્ટિવાળા વિદ્વાન સાધુઓના હાથે ગમે તે ગચ્છના સાધુઓને ગચ્છના ભેદાવિનાની ધાર્મિક કેળવણી આપવામાં આવે અને ત્યાં નવીન સાધુ શિષ્યા જે જે અભ્યાસી હોય તે અમુક વર્ષસુધી અમુક યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાંસુધી રહી અભ્યાસ કરે, એમ સાધુ શુર્ભૂજ અને સાધ્વી નુકૂળ દ્વારા ધાર્મિક જ્ઞાનની કેળવણીના અભ્યાસ વધવાથી સાધુઓ અને સાધ્વીઓમાં ઉપદેશ દેવાના નવીન જુસ્સાનું સજીવન મળ પ્રાપ્ત થવાનું; અને તેથી જૈનધર્મના દેશદેશ ફેલાવે થવાના. ગમે તે રૂપાંતરે પણ આવું ઉત્તમ કાર્ય કરવું જોઇએ. જૈન સા
આ એક વખત ઉન્નતિના શિખરપર હતા તે પરથી પ્રાયઃ અજ્ઞાન, ફ્લેશ વગેરેથી પડતા પડતા ઘણા નીચે આવ્યા છે. હવે જો પાછા ચઢવાના ઉપાયે લેઇએ, તે દેશકાળ ચેાગ્ય ઉન્નતિક્રમના શિખરને પ્રાપ્ત કરી
૧૨
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) શકીએ. ઉદ્યમથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે, ઉદ્યમથી દુર્લભમાં દુર્લભ મુક્તિપદ મેળવી શકાય, છે તે તેનાથી લધુ એવાં અન્ય ધર્મકાર્યોની કેમ સિદ્ધિ કરી શકાય નહીં? અલબત કરી શકાય, સાધુઓએ જમાનાને અનુસરી જિનાગના અનુસારે બધ આપવો જોઈએ. શ્રાવક વગેરેએ સાધુ વર્ગના ઉપદેશ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવું જોઈએ. એ રીતે સાધુવર્ગની ઉન્નતિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસારે ઉપાયે હાથમાં લેવાય તે સત્વરે ઉન્નતિ થઈ શકે.
પ્રશ્ન—એવું સાંભળવામાં આવ્યું છે કે-જે જેને અધ્યાત્મી બની જાય છે તે ધર્મની ઉન્નતિના ઉપામાં ભાગ લેતા નથી. તેઓ ધર્મની વૃદ્ધિના ઉપાયમાં ઉદાસ તથા નિર્બલ દેખાય છે અને ધર્મના આચારોમાં પણ શિથિલપણું ધરાવે છે એ શું વાત ખરી છે?
ઉત્તર–નની અપેક્ષાપૂર્વક સત્ય અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરનારાએને માટે તેવું દેખવામાં આવતું નથી તેમજ તેવા પ્રકારના ખરા અધ્યાત્મજ્ઞાનિયે હોઈ શકે જ નહીં. ખરા અધ્યાત્મજ્ઞાનિય હૃદયમાં નિશ્ચયદષ્ટિ ધારણ કરી વ્યવહારથી ધર્મનાં કાર્યો કરે છે; ઉપદેશરૂપ ધર્મની ક્રિયાઓ કરે છે. પ્રભુપૂજા, ગુરૂવન્દન, ષડાવશ્યક કૃત્ય વગેરેમાં યથાશક્તિ ઉદ્યમ કરે છે. આત્માનું સ્વરૂપ જાણું અન્યોને પણ જૈનધર્મી બનાવે છે, અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્માની શક્તિ છે જે ઉપાયોથી ખીલે તેવા યોગના ઉપાયરૂપ આચારને ભક્તિ પ્રીતિપૂર્વક સેવે છે. સર્વ ધર્મકાર્યોમાં ઉત્સાહથી વિવેકપૂર્વક ભાગ લે છે. એકાંતે શુષ્ક અધ્યાત્મને ધારણ કરવું નહીં. અધ્યાત્મજ્ઞાનની સાથે પોતાનાથી બની શકે તે તે ધર્મક્રિયાઓને સાધુશ્રાવકના અધિકાર પ્રમાણે કરવી જોઈએ. એકાન્તવાદ ગ્રહણ કરે યોગ્ય નથી.
પ્રશ્ન–એવું સાંભળવામાં આવ્યું છે કે, જે જેને યિાવાદી બની જાય છે તે એકાન્ત ક્રિયાને માને છે અને સમજ્યા વિના પણ ગાડરીયા પ્રવાહની પેઠે જ્ઞાનશૂન્યપણુએ ક્રિયાઓ કરે છે, અનેક ગ૭ની કિયાઓના ભેદે લડે છે, ગચ્છના ભેદે ધર્મની જુદી જુદી ક્યિા કરનારાઓ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ પડીને અન્યને ઉસૂત્રવાદી, વગેરે કહે છે, અને સંકુચિત દષ્ટિ ધારણ કરે છે, સામાન્ય ક્યિાના ભેદના લીધે તકરાર કરે છે, જ્ઞાનવંતની નિન્દા કરે છે. ઇત્યાદિ વાત શું ખરી છે?
ઉત્તર–નોની અપેક્ષાપૂર્વક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મની ક્રિયા કરનારાઓમાં પ્રાયઃ તેવું દેખવામાં આવતું નથી, તેમજ ખરા જ્ઞાની જેને તેવા પ્રકારના હોઈ શકે નહીં, જ્ઞાનિર્જનો નિશ્ચયદષ્ટિ હૃદયમાં
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ધારણ કરી, જ્ઞાનપૂર્વક દરેક ક્રિયાઓને ભક્તિ અને પ્રીતિથી કરે છે, દરેક ક્રિયાનાં રહસ્યોને જ્ઞાનથી સમજે છે અને કરે છે હું જ્ઞાન ને જે રિરિસા પહેલું જ્ઞાન અને પશ્ચાત ક્રિયા એ ન્યાયને અનુસરે છે, ગીતાર્થ નાનપુરૂની આજ્ઞાપૂર્વક ધર્મ ક્રિયાઓને કરે છે. જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા જેને અન્યને પણ બોધ આપી જૈન બનાવે છે, અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી ધર્મની ક્રિયાના યોગને પ્રીતિપૂર્વક આદરે છે, અધ્યાત્મજ્ઞાન અને યોગજ્ઞાનની વૃદ્ધિનાં કાર્યોમાં ઉત્સાહથી વિવેકપૂર્વક ભાગ લે છે, એકાન્ત ક્રિયા કરતા નથી. રહસ્ય જ્ઞાનશૂન્ય ક્રિયાજડવાદીઓ બનતા નથી, એકાતે જેને ાિજડે બનતા નથી, ધર્મની ક્રિયાઓની સાથે બની શકે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાન આદિ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવા ચૂકતા નથી. તેમજ જ્ઞાનિ પુરૂષેની નિન્દા કરતા નથી, ગચ્છની ભિન્ન ભિન્ન યિાના ભેદના લીધે પરસ્પર કલેશની ઉદીરણું કરી લડતા નથી, અને પરસ્પર એક બીજાને નિÇવ આદિ બેલી કેઈની લાગણી દુ:ખવતા નથી, તેજ જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા જૈને જાણવા, જ્ઞાનપૂર્વક ધર્મની યિા કરનારાઓ, ક્રિયાઓનાં રહસ્યોને સમજી વિશાલદષ્ટિ ધારણ કરે છે. સાતનની અપેક્ષાઓ સમજનારા જૈને એકાન્ત વ્યવહાર વા એકાન્ત નિશ્ચય નયને કદાગ્રહ કરતા નથી, કારણ કે તેઓ અનેકાન્ત વાદને સારી રીતે જાણું શકે છે. જ્ઞાન અને ક્રિયા એ બેથી મેક્ષ માને છે,
પ્રશ્ન અનેકાન્તવાદ એટલે શું?
ઉત્તર–દરેક વસ્તુઓમાં (દ્રવ્યોમાં) અનન્તા ધર્મ રહ્યા છે, તેથી તે ભિન્ન ભિન્ન ધર્મોને નોની અપેક્ષાપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે, અમુક નયની અપેક્ષાએ અમુક દ્રવ્યમાં અમુક ધર્મ છે અને અમુક નયની અપેક્ષાએ તે ધર્મ નથી એમ એકાન્ત (હઠ, અપેક્ષા શૂન્યવાદ) પણું ત્યાગ કરીને જે વાદ, વસ્તુઓના અનેક ધર્મોને ભિન્ન ભિન્ન નોની અપેક્ષાએ કહે છે તેને અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ દર્શન કહે છે, અથવા તેને જૈનદર્શન કહે છે. દષ્ટાન્ત જેમ અમુક પુરૂષ, પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પુત્રની અપેક્ષાએ તે બાપ છે, દાદાની અપેક્ષાએ પૌત્ર કહેવાય છે. એમ એક પુરૂષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પુત્રત્વ પિતૃત્વ અને પૌત્રત્વ આદિ અનેક ધર્મ રહે છે તેને પ્રતિપાદન કરનાર વાદને અનેકાન્તવાદ કહે છે અને તે પ્રમાણે ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન ધર્મ, એક વસ્તુમાં ન સ્વીકારે અને પિતાને, પિતાજ કહેવાય પણું તેના, બાપની અપેક્ષાએ પુત્ર કહેવાય નહીં એમ એકાંત હઠવાદને અપેક્ષાવિન માને તે એકા
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
તવાદી ગણાય છે. એમ સહેલાઈથી સમજી શકાશે, આત્મા આદિ ૬રેક દ્રવ્યેામાં રહેલા અનંત ધર્મોને ભિન્ન ભિન્ન નયાની અપેક્ષાએ સ્વીકારે છે તેથી જૈના અનેકાન્તવાદી, સ્યાદ્વાાદી, સમ્યગૂઢણિમંત ગણાય છે.
પ્રશ્ન-અન્યનયાની અપેક્ષા માન્યાવિના એકાન્ત એકનયને માની કયાં કયાં દર્શને પ્રગટયાં છે અને તે પરસ્પર કલેશ કરે છે અને જૈને અનેકનયાની અપેક્ષાએ વસ્તુના ધર્મો માની કયાં કર્યાં દરીનેાના ઝઘડાનું સમાધાન કરી શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તાવે છે?
ઉત્તર—વેદાન્ત, ચાર્વાક, સાંખ્ય, બૌદ્ધ, વગેરે દર્શના સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર વગેરે નાપૈકી અનુક્રમે એકેક નય માની અન્ય નયેાની અપેક્ષાના ત્યાગ કરી ઉત્પન્ન થયેલ છે તેથી તે એકેક નચના પક્ષ અંગીકાર કરી અન્યનયની અપેક્ષાના વાદનું ખંડન કરી પરસ્પર કલેશ કરે છે, જૈના તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંત એ સાત નયેાની અપેક્ષાએ પરસ્પર એક બીજા નયની અપેક્ષાના ધર્મનું ખંડન ન થાય તેવી રીતે સાતનયકથિત પદાર્થોના સ્વરૂપને માને છે; તેથી જૈનાને એકાન્તનયવાદના આગ્રહ રહેતા નથી; તેથી તે ભિન્ન ભિન્ન નાથી ઉત્પન્ન થએલાં દર્શનેાની માન્યતાને અપેક્ષાએ અનેકાન્તવાદમાં સ્વીકારી શકે છે. કારણ કે તે અનેક નયેાની દૃષ્ટિથી વસ્તુના ધર્મ દેખી માને છે. તેથી વિશાલદષ્ટિપણાના લીધે સ્યાદ્વાદદર્શનમાં સર્વે દર્શનાની માન્યતા આવી જાય છે તેથી જૈનધર્મની ઉત્તમતા સિદ્ધ થાય છે.
પ્રશ્ન—નય એટલે શું અને નયે કેટલા છે?
ઉત્તર્—દ્રબ્યામાં અનંતા ધર્મ રહ્યા છે તેને ભિન્ન ભિન્ન અપેક્ષાથી વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને સમજાવનાર જ્ઞાનમાર્ગને નય કહે છે. અને તે ના સાત છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, આ સાત નયાનું સમ્મતિતર્ક, નચચક્ર, તત્ત્વાર્થસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, ભગવતીસૂત્ર, વિશેષાવશ્યક, વગેરેમાં ઘણું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. સાત ના શ્રુતજ્ઞાનરૂપ હેાવાથી તેના શ્રુતજ્ઞાનમાં સમાવેશ થાય છે. વ્યાર્થિક અને પર્યાયર્થિક નયમાં સાત નયાના સમાવેશ થાય છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, અને કોઈ આચાર્યના મત પ્રમાણે રૂજીસૂત્રનય દ્રબ્યાર્થક ગણાય છે, શબ્દનય, સમભિરૂđ, અને એવંત એ ત્રણ પર્યાયાધૈિકનય ગણાય છે. રૂજીસૂત્રનય પણ પાઁયાથિકનય ગણાય છે. સાત નયાથી ષડદ્રબ્યા, નવતત્ત્વા, વગેરેનું સ્વરૂપ કહેવામાં આવે છે, ચાર પ્રકારના નિક્ષેપાના પશુ નયમાં સમાવેશ થાય
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) છે. જેટલા વચનના માર્ગ છે તેટલા નયવાદ છે. સાત નાના બાવન તથા સાતસે ભેદ થાય છે. મુખ્ય સાત નય ગણાય છે. શબ્દનય, અર્થનય, તેમજ જ્ઞાનનય, ક્રિયાનય, વગેરેનું સ્વરૂપ ગુરૂગમથી સમજવું. સાત નોથી પદાર્થોનું સ્વરૂપ સમજ્યા વિના સભ્ય જ્ઞાન થતું નથી, જે નય બીજા નચની અપેક્ષા ત્યાગે તેને નયાભાસ કહે છે, અન્ય નાની અપેક્ષા જે નય રાખે અને પિતાનું સ્વરૂપ જણાવે તે ગુના કહેવાય છે.
પ્રશ્ન–નિક્ષેપ કેટલા છે? અને તે કેના ઉપર ઉતારી શકાય છે?
ઉત્તર–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર નિક્ષેપા છે. દરેક પદાર્થ ઉપર ચાર નિક્ષેપ ઉતારી શકાય છે. જેમ જિન એવું નામ તે નામfજન, જિનની પ્રતિમા તે સ્થાપનાજિન, તીર્થકર નામકર્મ બાંધ્યું હોય એ તીર્થકરને જીવ તે જિન કહેવાય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થકર તે મવજિન કહેવાય છે. પદ્રવ્ય, નવતત્વ, પંચપરમેષ્ટિ, નવપદ આદિ દરેક વસ્તુઓ પર ચાર નિક્ષેપ ઉતારી શકાય છે. અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, વગેરેમાં ચાર નિક્ષેપાનું વિ. શેષ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો તથા ગુરૂગમથી નિક્ષેપનું સ્વરૂપ ધારવું.
પ્રશ્ન–સહભેગી કેના ઉપર ઉતારી શકાય છે? તેનાં નામ આપે.
ઉત્તર–દરેક પદાર્થોમાં અનંત ધર્મની અસ્તિતા રહી છે અને દરેક પદાર્થોમાં અનંત ધમની નાસ્તિતા વ્યક્ષેત્ર કાળ અને ભાવથી રહી છે. તેને સમજાવવાને માટે સપ્તભંગીની આવશ્યકતા છે. ચિત્ત શસ્તિ, ૨ स्यात् नास्ति-३ स्यात् अवक्तव्यम् ४ स्यात् अस्तिनास्ति ५ स्यात् अस्ति अवक्तव्यम् ૬ રાજુ જાતિ અવય ૭ સાત્ કરિ રાતિ ગુપત્ત અવરથમ આ સપ્તભંગી દરેક પદાર્થ ઉપર ઉતારી શકાય છે. અને તેથી ષટદ્રવ્ય નવતત્વ, તેના ગુણપર્યાનું સમ્યગૂજ્ઞાન થાય છે, સ્યાદ્વાદમુદ્રાએ મુદ્રિત દરેક પદાર્થો છે તે સપ્તભંગીના જ્ઞાનથી સમજાય છે.
પ્રશ્ન-ચાર એટલે શું? - ઉત્તર-દરેક પદાર્થનું સ્યાદ્વાદથી સમ્યગૂ જ્ઞાન થાય છે. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ અમુક વસ્તુના ધર્મો છે, અને અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાએ તે અમુક વસ્તુમાં નથી. ચા એટલે કથંચિત્ તે વસ્તુ છે અને કથંચિત્ તે વસ્તુ નથી એમ જે કહે છે તેને સ્યાદ્વાદ કહે છે. જેમ તીર્થરાઇટ દ્રવ્યાર્થિકનયની અક્ષિાએ નિરા છે અને પાર્થિવનારની અપેક્ષાએ તીર્થરાદ્ધ નિ નથી અર્થાત્ અનિત્ય છે. શબ્દની નિત્યતા અમુક અપેક્ષાએ કથંચિત છે
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) અને અમુક અપેક્ષાએ શબ્દની નિત્યતા નથી એમ જે કહે છે તેને વુિં કહે છે, ચા અવ્યય અનેકાન્તનયવાદને ધોતક છે, વસ્તુને એકાન્ત નિત્ય માનવાને સ્થાત્ અવ્યયથી નિષેધ થાય છે તેમજ - સ્તુને એકાન્ત અનિત્ય માનવાને સ્યાત્ અવ્યયથી નિષેધ થાય છે રજૂ અવ્યયના સામર્થ્યથી વસ્તુ કર્થચિત્ નિત્ય અને વસ્તુ કથંચિત્ અનિત્ય છે એમ પ્રતિપાદન થાય છે. એ પ્રમાણે વસ્તુમાં રહેલા સ્યાદ્વાદ ઘર્મને જે નયકથન કરે છે તેને ચાદવનય, નેવાના, સ્વાદાવાલા, યાદાન કહે છે. દુનિયામાં રહેલી દરેક વસ્તુઓ અને તેના ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદનયથી થાય છે, સૂત્રો તથા ગ્રન્થથી તેનું વિશેષ સ્વરૂપ સમજવું.
પ્રશ્ન-જગતમાં મુખ્ય દ્રવ્ય કેટલા છે? અને દ્રવ્યનું લક્ષણ શું છે? 'ઉત્તર-દુનિયાના દરેક પદાર્થોને સમાવેશ ષદ્રવ્યમાં થવાથી મુખ્ય પદ્ધ છે, કદ્રવ્યના બહાર કઈ પદાર્થ નથી. બદ્રમાં ફક્ત કાલદ્રવ્ય ઔપચારિક છે પહેલું નતિવાદ અરૂપી દ્રવ્ય છે. અને તે લોકાકાશમાં વ્યાપીને રહ્યું છે. તેના અસંખ્યાત પ્રદેશ છે. જીવ તથા પુદ્ગલ દ્રવ્યને ગમન કરવામાં નિમિત્ત કારણપણે સહાયકારી છે. એજ તેનું લક્ષણ છે. બીજું અધર્માસ્તિ કાય દ્રવ્ય છે અને તે અરૂપી છે, તેના અસંખ્યાત પ્રદેશ છે, તે લોકાકાશમાં વ્યાપીને રહ્યું છે. તે જીવ દ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્યને સ્થિર રહેવામાં નિમિત્ત કારણપણે પરિણમે છે એજ તેનું લક્ષણ છે. દરેક દ્રવ્યને રહેવા અવકાશ આપ એ આરિદ્વાનું લક્ષણ છે. તેના અનન્ત પ્રદેશ છે, આકાશના બે ભેદ છે. ૧ રોવવા ર અવાવરા ધમસ્તિકાયાદિ જે આકાશદ્રવ્યને અવગાહે છે તે વાવેરાઇવ કહેવાય છે. અને ધમસ્તિકાયાદિ જેમાં નથી ફક્ત ચારે તરફ આકાશ છે કે જેને અંત નથી તેને અલકાકાશ કહે છે. આકાશદ્રવ્ય અરૂપી છે. જે મળે છે અને વિખરે છે એવા રૂપી દ્રવ્યને પુદ્ગલદ્રવ્ય કહે છે. પરમાણુ પુરુષ્ણ છે. પરમાણુઓ અનન્ત છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યના પયૉ અનન્ત છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છાસ, મન અને કાર્મણ, એ આઠ પ્રકારની વર્ગણું પણ પુદ્ગલની બનેલી છે. કર્મ પણ પુદ્ગલદ્રવ્યના પર્યાયે કે જે આત્માને પ્રકૃતિરૂપે લાગેલા છે તે મૂર્ત છે. પરમાણુના સમૂહથી (સ્કોથી) બનેલા અદશ્ય વા દૃશ્ય, ઘટ, પેટ, આદિ સર્વ પર્યાયે યુદ્ધલદ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પશે જેનામાં હોય તેને રૂપી કહે છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી તે પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે, બાકીનાં દ્રવ્ય અરૂપી કહેવાય છે. લંકા
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કાશમાં યુદ્ગલદ્રવ્ય રહ્યું છે. જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને આનન્દ આદિ ગુણા રહ્યા છે તે જીવદ્રવ્ય કહેવાય છે, જીવદ્રવ્ય અનન્ત છે. જીવના બે ભેદ છે. એક સંસારી, અને બીજા સિદ્ધ
કર્મસહિત જીવને સંસારિ જીવ કહે છે. કારણ કે તે સંસારમાં ગતિ કરે છે.
કર્મ રહિત જીવને સિદ્ધ જીવ કહે છે. કારણ તેણે આઠ કર્મના સંપૂર્ણ નાશ કર્યો છે. સંસારી જીવના બે ભેદ છે. ત્રસ અને થાવર.
જે જીવા સુખ દુઃખનાં કારણે એક ઠેકાણેથી અન્યત્ર ગમન કરી શકે છે તેને ત્રસ જીવા કહે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, જીવે ત્રસ કહેવાય છે. સ્થિરનામ કર્મવાળા જીવને સ્થાવર જીવ કહે છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિ કાય એ સ્થાવર જીવા જાણવા, આ પાંચ સ્થાવરાને એક સ્પર્શેન્દ્રિય હાય છે, સ્પર્શ અને જિન્હા એ એ ઇન્દ્રિયાને ધારણ કરનારા શંખકેાડા, ગંડોલા, જળે, અલસીઆં વગેરે દ્વીન્દ્રિય જીવા જાણવા. સ્પર્શ, જિન્હા · પ્રાણેન્દ્રિય (નાક) એ ત્રણ ઇન્દ્રિયોને ધારણ કરનાર કીડી, મંકોડી, ઘીમેલ વગેરે જીવાને ત્રીન્દ્રિય જીવા કહે છે. સ્પર્શ, જીન્હા, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય એ ચાર ઇન્દ્રિયાને ધારણ કરનાર, વૃશ્ચિક, મગાઈ, ભમરા, ભમરીઓ, માખી, ડાંસ, તીડ, અને ખડમાંકડી વગેરે ચતુરિન્દ્રિય જીવા કહેવાય છે.
સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પંચ ઇન્દ્રિયાને ધારણુ કરનાર જીવને પર્ચેન્દ્રિય કહે છે.
પચન્દ્રિય જીવેાના દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષ અને વૈમાનિક એમ દેવતા ચાર પ્રકારના છે, ગર્ભજ અને સમુચ્છમ એમ મનુષ્ય એ પ્રકારના છે. ગર્ભજ મનુષ્ય કેવલજ્ઞાન, મુક્તિ વગેરે પામી શકે છે, સમુચ્છિમ મનુષ્યા, મળ, મૂત્ર, વીર્યાદિ ચૌદ સ્થાનકમાં ઉત્પન્ન થાય છે તેનું અન્તમુહૂર્ત આયુષ્ય હાય છે, તેમજ તેઓને મન હોતું નથી. જલચર, થલચર, ખેચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પે વગેરે તિર્યંચ પચેન્દ્રિય જીવે જાણવા. ગર્ભમાંથી ઉત્પન્ન થનારને ગર્ભજ તિર્યંચ પચેન્દ્રિય કહે છે અને ગર્ભવિના પણ ઉત્પન્ન થનારને સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય કહે છે. નરકના જીવા સાત નરકામાં રહે છે. સંસારી જીવાના ચૌદ ભેદ અને તેમજ પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. તે તત્ત્વવિચાર, અવિચાર, લેાકપ્રકાશ, તત્ત્વાર્થસૂત્ર અને જીવાભિગમસૂત્ર વગેરેથી તેનું વિશેષ સ્વરૂપ જાણવું, અનંતા જીવે છે અને ચૌદ રાજલેાકમાં વ્યાપીને રહ્યા
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, કર્મ સહિત તે રૂપી છે. અને કર્મ રહિત અરૂપી થાય છે, વ્યવહારથી રૂપી ગણાય છે અને નિશ્ચયનયથી અરૂપી કહેવાય છે.
કાલ ઉપચારથી દ્રવ્ય ગણાય છે, વર્તમાન ભૂત અને ભવિષ્ય એ ત્રણ ભેદ કાળના થાય છે, ગયેલા કાળને મૂરવમe (ગીત ) કહે છે, એક સમયમાં વર્તનારને વર્તમાનવાઇ કહે છે, જે કાળ આવશે તેને મવિશ્વાસ્ટ કહે છે જે ગુણ અને પર્યાયને ધારણ કરે છે તેને દ્રવ્ય
પ્રશ્ન–ષદ્રવ્યોની અંદર દરેક ધર્મવાળાએ માનેલાં તને સમાવેશ થાય છે?
ઉત્તર–હા સમાવેશ થાય છે. વેદાન્તિએ માનેલાં બ્રહ્મતને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે, અને માયાનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે, સાંખ્યદર્શને માનેલા પુરૂષને જીવદ્રવ્ય (આત્મદ્રવ્ય)માં સમાવેશ થાય છે, અને નિશ્ચયથી તને પુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. ન્યાયદર્શને માનેલા પ્રમાણુ મેર આદિને જીવદ્રવ્ય, પુલદ્રવ્ય અને આકાશાદિ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વિશ્વને માનેલા દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ સાત પદાર્થને પદ્રવ્યમાં સમાવેશ થાય છે, તેને માનેલા નવ દ્રવ્યનો પણષદ્રવ્યમાં સમાવેશ થાય છે. ગુણકર્મને પણું જીવાદિ દ્રવ્યમાં સમાવેશ થાય છે, સામાન્ય અને વિશેષ એ બે દ્રવ્યના સ્વભાવ હેવાથી જીવાદિ વરૂદ્રવ્યમાં સમાય છે, સમવાયસંબંધ પણ જીવાદિ દ્રવ્યને ધર્મ હેવાથી દ્રવ્યમાં સમાય છે, અભાવપણુ જીવાદિ દ્રવ્યને નાસ્તિષી હોવાથી દ્રવ્યમાં સમાય છે, બૌદ્ધદર્શને માનેલા વિજ્ઞાન આદિ ઔધોને પણ જીવાદિદ્રવ્યમાં સમાવેશ કથંચિતપણે થાય છે. આર્યસમાજીઓએ માનેલા ઈશ્વર અને આત્માઓને આમદ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) સમાવેશ થાય છે. પ્રતિ પરમાણુ વગેરેને નિશ્ચયથી પુરુચમાં સમાવેશ થાય છે. રામાનુજ આચાર્ય માનેલા આત્માઓને આત્માસ્તિકાયમાં સમાવેશ થાય છે, તેમજ ઈશ્વરને પણ આત્માસ્તિકાયમાં સમાવેશ થાય છે, જડને પુદ્ગલાસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યમાં સમાવેશ થાય છે. ચાવિક વા જડવાદિઓએ માનેલી જડ વસ્તુઓને પુલાસ્તિકાય વગેરે અછવદ્રવ્યમાં સમાવેશ થાય છે. પ્રીસ્તિઓએ માનેલા ઈશ્વર આત્મા જીવોને જીવાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે અને જડ વસ્તુઓને પુકલાસ્તિકાય વગેરે દ્રવ્યમાં સમાવેશ થાય છે. મુસલમાનેએ માનેલા ખુદાને તથા રૂ એટલે આત્માઓને જીવાસ્તિકાય (ચેતનાસ્તિકાય)માં સમાવેશ થાય છે અને કિસ્મત આકાશ વગેરેને પુલાસ્તિકાય
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
વગેરેમાં સમાવેશ થાય છે. જર્થેાસ્ત ધર્મ પાળનારા પારસીઓએ માનેલા ઈશ્વરને જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. સૂર્યના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. જૈનશાસ્ત્રાધારે ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહ, નક્ષત્ર જ્યોતિષુ દેવતાઓ છે અને જે આંખે દેખાય છે તે તેા તેઓનાં વિ માના છે. સૂર્ય, ચંદ્ર વગેરેનાં વિમાને બહુ મોટાં છે અને તે પ્રકાશવાળાં છે તેથી અહીંથી પણ દેખી શકાય છે. તેને એક જાતનું તેજ (વિદ્યુત ) માનીને પારસીઓ માને છે પણ તે કંઈ ઈશ્વર નથી; તેમજ અગ્નિને તે માને છે, પણ અગ્નિકાયના જીવા કંઈ પરમેશ્વર પ્રત્યક્ષપણે નથી. દાહક સ્વભાવથી અન્ય પદાર્થોને બાળી નાખે છે તેથી તે કંઈ પરમેશ્વર માની શકાય નહીં. અગ્નિકાયના જીવાના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે અને તેના દાહક સ્વભાવવાળા શરીર વગેરેના યુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે. પંચભૂતવાદીઓના પૃથ્વી, અપૂ, તેજસ્ અને વાયુ તત્ત્વના પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે અને આકાશ તત્ત્વને તેઓ કૃષ્ણરૂપવાળું માને છે તેથી આકાશ તત્ત્વના પુકુલદ્રવ્યમાં સમાવેશ થાય છે. જે લોકો શબ્દથી આકાશની ઉત્પત્તિ થઈ તથા અમુક ઈશ્વરે આકાશની ઉત્પત્તિ કરી એવું તેમનું માનેલું રૂપી આકાશ છે તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. વસ્તુતઃ આકાશ દ્રવ્ય નિરાકાર અને અનાદિકાળનું છે. પણ ભિન્ન મતવાળાઓએ માનેલા પિત આકાશના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ કર્યો. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો. અનાદિકાળનાં છે અને તેએની અનન્તકાળની સ્થિતિ છે, તેથી તેઓને કતૉ કાઈ નથી; કારણકે અનાદિ વસ્તુઓના કો કોઈ હાતા નથી. તાર ટેલીફ઼ાન તથા ફ્ાનાગ્રાના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. વિદ્યુત લાઈટના પણ પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. અગ્નિકાય સંબંધી જીવાને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે. થાંભલા
આ ઉભા કરીને તારનાં દેદરડાં વિના જે શબ્દો અથવા વર્ગણા મોકલવામાં આવે છે તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. દૃશ્ય યંત્રો વગેરેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. ભૂત પ્રેત, અને પિશાચ વગેરેના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. દુનિયામાં રહેલી સર્વ વસ્તુઓને ષડ્યુંવ્યમાં સમાવેશ થાય છે. સાત નય, સપ્તભંગી અને આગમા વગેરેનું જ્ઞાન છે તે શ્રુત જ્ઞાનરૂપ હેાવાથી તેના જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે અને સપ્તભંગી વગેરેના ગ્રન્થા શબ્દાત્મક હાવાથી તે દ્રવ્યશ્રુત ગણાય છે અને તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. સારાંશ કે સર્વ વસ્તુઓના ષડ્દ્રવ્યમાં સમાવેશ થાય છે.
૧૩
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) પ્રશ્ન-પદ્રવ્યો નિત્ય ક્યા નયની અપેક્ષાઓ છે અને અનિત્ય કયા નયની અપેક્ષાએ છે?
ઉત્તર–અનાદિ કાળથી દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ક નિત્ય છે અને પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ દ્રવ્યો અનિત્ય છે.
પ્રશ્ન—ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દરેક દ્રામાં હોય છે?
ઉત્તર–હા. દરેક દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રહ્યું છે. કવ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક દ્રવ્યમાં ધ્રૌવ્ય વ્યાપી રહ્યું છે. દાખલા તરીકે જેમ સુવર્ણ પુકદ્રવ્ય છે અને રૂ૫ છે તે સ્વ
માં દ્રવ્યાક નયની અપેક્ષાએ સમયે સમયે ધ્રૌવ્ય છે અને સુવર્ણના કટક, કુંડળ, હાર વગેરે અનેક પર્યાયોનો ઉત્પાદ થાય છે અને તેનો વ્યય (નાશ) થાય છે તેથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સર્વ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ વ્યયપણું સમજવું. આમ મ્યાદ્વાદનય પ્રમાણે દરેક દ્રવ્યોમાં આ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા વ્યાપી રહ્યું છે તે ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સમજાશે. વેદન્તિયો વગેરે એકાન્ત દ્રવ્યાર્થિક નયને માની આત્માને નિત્યજ માને છે, અને બૌદ્ધો એકાન્ત પર્યાયાર્થિક નય માની આત્માને અનિત્ય જ માને છે. શ્રી કેવલજ્ઞાની મહાવીર ભગવાન દ્વવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા વગેરે દ્રવ્યને નિત્ય કળે છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા વગેરે દ્રવ્યને અનિત્ય કથે છે છે. સ્વાસ્ (કથંચિત ) દ્રવ્ય નયની અપેક્ષાએ નિત્યત્વ અને પર્યાય નયની અપેક્ષાએ અનિત્યપણું આત્માદિ સર્વ દ્રામાં રહ્યું છે તેને કથન કરનારને સ્યાદ્વાદ નય કહેવામાં આવે છે. અપેક્ષાવાળું સ્યાદ્વાર દર્શન ગમે તે દર્શનવાળાએ અમુક અપેક્ષાએ ગ્રહણ કરે છે–યજુર્વેદમાં તારે તારે એ સૂત્રનો અર્થ નોના અપેક્ષાવાદ વિના સિદ્ધ થતું નથી. બ્રહ્મ કંપે છે અને બ્રહ્મ કેપતું નથી. આમ એક બ્રહ્મમાં કંપન અને અકંપનપણું જણાવ્યું તે અપેક્ષા વિના સિદ્ધ થતું નથી. લોકોમાં પણ કહેવાય છે કે મારી કહેવાની અપેક્ષા અમુક કાર્યમાં અમુક કારણથી જુદી છે અને હારી કહેવાની અપેક્ષા અમુક કાર્યમાં જુદી છે. આજ રીતે સઘળી અપેક્ષાઓ સહિત એક બીજા નોની અપેક્ષાને નાશ કર્યા વિના જે વસ્તુઓના ધર્મને જણાવે છે તેને સ્યાદ્વાદ અનેકાન્ત દર્શન કહેવામાં આવે છે. ઉત્પાદ વ્યય છે તે દ્રવ્યમાં પર્યાય નયની અપેક્ષાઓ છે અને કવ્યાર્થિક નયની અપેક્ષાઓ નથી. દ્રવ્યપણું પણું દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છે પણ પર્યાપાર્થિક નયની અપેક્ષાએ નથી, પણ બે નાની અપેક્ષાને ગ્રહણ કરી જે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) પદાર્થનું સ્વરૂપ ગ્રહણ કરે છે તે જ અનેકાન્તવાદ–સ્યાદ્વાદ સમજ. દ્રવ્યાર્થિક ચક્ષ અને પર્યાયાર્થિક ચક્ષુ એમ બે ચક્ષુથી સ્યાદ્વાર દર્શન દરેક દ્રવ્યને દેખે છે તેથી તે ન કહેવાય છે અને તેને અનુસરી શ્રદ્ધા કરનારને સમ્યગદષ્ટિ કહે છે. સ્યાદ્વાદ નય પ્રમાણે જ્યાંત્યાં પદાર્થોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું જણાવી શકાય છે.
પ્રશ્ન-ગુણનું લક્ષણ શું છે? અને પર્યાયનું લક્ષણ શું છે તથા દ્રવ્યનું લક્ષણ શું છે?
ઉત્તર-દક્ષિા નામથી પ દ્રવ્યને સહભાવી ગુણ કહેવાય છે અને દ્રવ્યને કમભાવી પર્યાય કહેવાય છે. જે ગુણ અને પર્યાયને ધારણું કરે છે, ગુણ અને પર્યાયથી જે કદી શૂન્ય થતું નથી અને ત્રણ કાલમાં એક રૂપે રહે છે તેને દ્રવ્ય કહે છે. સત્ એ દ્રવ્યનું લક્ષણ છે અથવા ગુણ પયૉયત દ્રવ્ય કહેવાય છે.
પ્રશ્ન-નવ તત્વ કયાં અને તેનું શબ્દાર્થ સામાન્ય સ્વરૂપ શું છે?
ઉત્તર–જીવતત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્વ, પાપતત્ત્વ, આસ્રવત, સંવરતત્વ, નિર્જરાત, બંધતત્ત્વ અને મેક્ષિતત્ત્વ એ નવ ત જાણવાં. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્ય, સુખ વગેરે જેનામાં છે તેને જીવતવ (આત્મતત્વ) કહે છે. જીવથી વિપરીત જે તત્ત્વ છે તેને અજીવતત્ત્વ કહે છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પુદ્ધલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલને અજીવતત્વ કહે છે. આત્માના પ્રદેશની સાથે શુભ ૫રિણામે લાગનાર શુભ પુદ્ગલ કંઘની પ્રવૃતિઓ કે જેના વિપાક ઉદયથી આત્મા શાતા ભગવે છે તેને પુણ્યતત્ત્વ કહે છે. પુણ્યથી વિપરીત અશુભ પુલ સ્કો કે જે આત્માના પ્રદેશોની સાથે લાગે છે અને જેનાથી આત્મા અશાતા ભેગવે છે તેને પતાવ કહે છે. માનને આવવાના દ્વાર રાગદ્વેષાદિને આસવ કહે છે. જેનાથી આત્માને કર્મલાગે નહીં તેને સંવર કહે છે. સમિતિ, ગુપ્તિ, પરીષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્રના ભેદ સંવરતત્ત્વમાં ગણાય છે. આત્માના પ્રદેશને લાગેલાં કર્મ જેનાથી ખરી ( ઝરી) જાય છે એ બાર પ્રકારને તપ નિર્જ. રાતત્વમાં ગણાય છે. આત્માના પ્રદેશોની સાથે આઠ પ્રકારના કર્મનું બંધાવું તેને પસાર કહે છે અને આત્માના પ્રદેશોનું સંપૂર્ણ કર્મથી મુકત થવું તેને માતા કહે છે.
પ્રશ્ન-નવ તને સાત તત્વમાં કેવી રીતે સમાવેશ થાય છે?
ઉત્તર-નવ તત્ત્વમાંથી પુણ્ય અને પાપ એ બે તને આસજમાં સમાવેશ કરતાં સાત તવ ગણાય છે. ગુણ ગાય છે અને
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) જ અસુર રાજા છે. બે જાજરૂપ હેવાથી આસવમાં બેન સમા વેશ થાય છે.
પ્રશ્ન-નવ તત્વ અગર સાત તત્વને પદ્ધવ્યમાં કેવી રીતે સમાવેશ થાય છે?
- ઉત્તર–જીવતત્વ તે છવદ્રવ્યજ છે. અજીવતત્ત્વને ધર્માસ્તિકાય વગેરેમાં સમાવેશ થાય છે. આત્માના પ્રદેશને લાગેલાં શુભ પુદ્ગલ સ્કંધરૂપ પુણ્યને પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે અને આત્માના મહિનામરૂપ પુણ્યને વ્યવહાર નથી છવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોને લાગેલાં અશુભ પુલ સ્કંધરૂપે પાપને પુલદ્રવ્યમાં સમાવેશ થાય છે અને આત્માના અશુભ પરિણામરૂપ પાપન વ્યવહાર નથી છવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આસવતત્ત્વનું પુણ્ય અને પાપતત્ત્વની પેઠે સમજવું. સંવરતત્વને નિશ્ચયથી આત્મદ્રવ્યમાં સમાવેશ થાય છે. નિર્જરાતનો નિશ્ચયથી આમદ્રવ્યમાં સમાવેશ થાય છે. વધારાને પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માનો શુદ્ધપયોયરૂપ મોક્ષ હોવાથી તેને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે. આ સંબંધી વિશેષ સ્વરૂપ સૂત્રો તથા ગુરૂગમથી સમજી લેવું. જીવના ૧૪ ભેદ, અજીવના ૧૪ ભેદ, પુણ્યના બેતાલીસ, પાપના ખાસી, આસવના બેતાલીશ, સંવરના સત્તાવન, નિર્જરાના બાર અને મોક્ષ તત્વના નવ ભેદ છે.
પ્રશ્ન–આઠ પ્રકારનાં કર્મના ભેદે કેટલા છે?
ઉત્તર–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ કર્મની એકસે અઠ્ઠાવન પ્રકૃતિ છે. જ્ઞાનવરણીયની પાંચ પ્રકૃતિ, દર્શનાવરણયની નવ પ્રકૃતિ, વેદનીય કર્મના બે ભેદ, મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ, આયુષ્ય કર્મના ચાર ભેદ, નામકર્મના એકસો ત્રણ ભેદ, ગોત્રકર્મના બે ભેદ અને અન્તરાય કર્મના પાંચ ભેદ એમ સર્વ મળી આઠ કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિ જાણવી. તેનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથથી જાણવું.
પ્રશ્ન–આઠ કર્મ બાંધવાના મુખ્ય હેતુઓ ક્યા છે?
ઉત્તર–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ કર્મબંધનના હેતુઓ છે.
પ્રશ્ન-કર્મને નાશ શાથી થઈ શકે?
ઉત્તર–મિથ્યાત્વાદિ હેતુઓને નિરોધ (નાશ કરવાથી કમરનો નાશ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી કર્મને નાશ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
થાય છે. શ્રાવકધર્મ અને સાધુધર્મની આરાધના કરવાથી કમૅના નાશ થાય છે.
પ્રશ્ન-પુણ્ય, પાપકર્મની અસ્તિતા અન્ય કયા કયા ધર્મવાળાઓ માને છે? અને તેના કેટલા ભેદ પાડે છે?
ઉત્તર—સનાતન વેદાન્તિયા, આર્યસમાજી વગેરે હિંદુધર્મવાળાઆ કેટલાક અંશે પુણ્ય અને પાપને સ્વીકારે છે. પ્રારબ્ધ, સંચીયમાન અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ સ્વીકારે છે. તેઓ પુનર્જન્મ સ્વીકારે છે. દયા, દાન વગેરેને પણ મિથ્યાદષ્ટિપણામાં સ્વીકારે છે અને તેથી તે લેાકેામાંથી કેટલાક માધ્યસ્થ દૃષ્ટિવડે પતંજલિની પેઠે માગાનુસારિપણાના સન્મુખ થાય છે. આજ કારણથી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકથી તે ઉપરના ગુણુઠાણે ચઢવાને યોગ્ય થઈ શકે છે. કેાઈ માયા, સાંખ્ય પ્રકૃતિ, મુસમાન કિસ્મત વગેરેને કર્મના નામથી આળખે છે. જો કે અન્ય ધર્મવાળાએ જૈનશાસ્ત્રમાં જેવું કર્મનું સ્વરૂપ શું છે તેવું જાણુતા નથી તે પણ તે અમુક અંશે અસમ્યક્પણે પણ કર્મને સ્વીકારે છે. તેમાંથી માર્ગાનુસારના ગુણા જે પ્રાપ્ત કરે છે તેઓ મિથ્યાત્વગુણુ સ્થાનથી ઉપર ચઢે છે. ઈશ્વર જગત્ના કત્તા છે, કર્મ પ્રમાણે ઈશ્વર સુખદુઃખ આપે છે, વગેરે તેઓ મિથ્યાદષ્ટિપણાથી માને છે. તેઓની તે ભૂલ પૂર્વે સારી રીતે જણાવી છે.
પ્રશ્ન—પુણ્ય શાથી બંધાય છે અને પાપ શાથી અંધાય છે ?
ઉત્તર—સાધુ તથા સાધ્વીએ વગેરેને અન્ન-પાણી-વસ્ત્ર-વસતિ–શય્યા, ઔષધ આદિ આપવાથી પુણ્યબંધ થાય છે. સર્વ જીવાની મન, અને વચન અને કાયાથી દયા રક્ષણઆદિ કરવાથી પુણ્યબંધ થાય છે. સત્ય, ચોરીના ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, જપ, સાધુઓને નમસ્કાર, દેવ ગુરૂતીથૅની ભક્તિ, અને પ્રશસ્ય કષાય વગેરેને પ્રશસ્ય યાગથી સેવતાં પુણ્યબંધ થાય છે. જીવાની હિંસા, જૂઠ, ચારી, વ્યભિચાર, પરિગ્રહમમતા, મિથ્યાત્વ પરિણામ, અપ્રશસ્યકષાય, અપ્રશસ્તયોગ, દેવ ગુરૂ ધર્મની નિન્દા, પાપધર્મના ઉપદેશ, મિથ્યાત્વધર્મની પ્રરૂપણા અને જૈનધર્મના દ્વેષ વગેરેથી પાપના અંધ થાય છે. શુભ અને અશુભ પરિણામની તીવ્ર મન્દ ધારા પ્રમાણે પુણ્ય અને પાપના મીઠો અને કડવા રસ બંધાય છે અને તે પ્રમાણે વિપાકાદયથી ભાગવવા પડે છે. પુણ્યપાપના ચાર ભંગ છેઃपुण्यानुबन्धि पुण्य, पापानुबन्धि पुण्य, पुण्यानुबन्धि पाप अने पापानुबन्धि पाप.
પ્રશ્ન—પુણ્યથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે અને પાપથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે, અને પુણ્ય પાપના નાશ થતાં ફઈ ગતિ પ્રાપ્ત થાય છે?
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ઉત્તર–પુણ્યથી મનુષ્ય અને દેવની ગતિ મળે છે. પાપથી નરક અને તિર્યંચની ગતિ મુખ્યતાએ મળે છે. પુણ્ય સુવર્ણની બેડી તથા છાયા સમાન છે અને પાપ લેહની બેડી સમાન અને તાપ સમાન છે. પાપ સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે અને પુણ્ય વ્યવહારથી આદરવા ગ્ય છે. પુણ્યથી મનુષ્યગતિ, વજરૂષભનારાચ સંઘયણ, દેવગુરૂ ધર્મની સામગ્રી, ઇન્દ્રિય યોગ, ઉત્તમ કુળ વગેરે મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધને મળે છે. જે સાધન મુક્તિના યોગ્ય હાલ પૂરાં ન હોય તે ભવિષ્યમાં (આવતા ભવમાં) મળે છે માટે વ્યવહારથી પુણ્ય આદરવા લાયક છે. તીર્થંકરે પુણ્યાનુબંધ પુણ્ય જે ન બાંધ્યું હેત તે સમવસરણ, ઈદ્રોવડે થતી સેવા તથા અનેક જીને ધર્મોપદેશ દેઈમેક્ષ-મુક્તિ મેળવવામાં સહાયકારી થવું વગેરે પરોપકારનાં કૃત્ય કરી શકાત નહીં. શાંતિનાથના જીવે પૂર્વભવમાં પારેવાની દયા કરી તથા મેઘકુમારના જીવે હાથીના ભવમાં સસલાનું દુઃખ વેઠી દયાથી રક્ષણ કર્યું વગેરેથી પુણ્ય બાંધ્યું ન હેત તે ઉચ્ચ અવતાર અને તેના યોગે દેવ, ગુરૂ અને ધર્મનું આરાધન કરવાની સામગ્રીની પ્રાપ્તિ કરી શકત નહીં, માટે વ્યવહારથી પુણ્ય આદરવા લાયક છે. પાપકરતાં પુણ્યનો આદર કરે તે અનંત ગણે શ્રેષ્ઠ છે. મુક્તિની પ્રાપ્તિમાં પુણ્ય નિમિત્ત કારણ હોવાથી ધર્મવ્યવહારને આદર કરવો જોઈએ. મુક્તિપુરી જતાં પુણ્ય વળાવાનું કાર્ય કરે છે. તેમાં ગુણસ્થાનકે પણ શાતા વેદનીયરૂપ પુણ્યપ્રકૃતિનો બંધ પડે છે. નિશ્રય નયથી આમાના સગુણાની આરાધના કરવી જોઈએ. પુણ્યથી થતી દેવલોકની પ્રાપ્તિ વગેરેની વાંછાને ત્યાગ કરવો જોઈએ. એમ વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયને અંગીકાર કરવા જોઈએ. સમ્યકત્વ ગુણસ્થાનક આદિ ગુણઠાણે ચઢતાં આત્માની શુભ પરિણામ અને શુદ્ધ પરિણામ એમ બે પરિણામની ધારા વહે છે. ગુણસ્થાનકની હદે પુણ્ય અને પાપનો ક્ષય થાય છે. પુણ્ય અને પાપ પ્રકૃતિઓને સંપૂર્ણ ક્ષય થતાં ચઉદમાં ગુણસ્થાનકના અને મોક્ષ મળે છે. પુરૂષ અને સ્ત્રીઓ વગેરે સર્વે ગુણસ્થાનકપર ચઢી સર્વ સદ્ગુણે પ્રકટાવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન-ગુણસ્થાનક કેટલાં છે? તેનાં નામ આપશે?
ઉત્તર–૧ મિથ્યાત્વગુણસ્થાન. ૨ સાયનપુખસ્થાન રૂ શિશશુvrunनक. ४ अविरति सम्यगदृष्टिगुणस्थानक. ५ देशविरतिगुणस्थानक. ६ सर्वविरतिगुणस्थानक. ७ अप्रमत्तगुणस्थानक. ८ अपूर्वगुणस्थानक. ९ अनिवृत्तिगुणस्थानक. १० सूक्ष्मसंपराय. ११ उपशान्तमोह. १२ क्षीणमोह. १३ सयोगी केवलिगुणથાન. ૧૪ જિલપુના આ ચતુર્દશ ગુણસ્થાનકનું વિશેષ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) સ્વરૂપ કર્મગ્રન્થ તથા ગુરૂગમથી જાણી લેવું. હાલમાં પહેલાં સાત ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે. સાધુઓને વ્યવહારથી છઠ્ઠ ગુણ
સ્થાનક હોય છે. વ્રતધારી શ્રાવકને વ્યવહારથી પાંચમું ગુણસ્થાનક હોય છે. અવિરતિસમ્યગદષ્ટિ શ્રાવકેને ચોથું ગુણસ્થાનક હોય છે. ઇત્યાદિ જેમ જેમ આત્માના જ્ઞાનાદિ સદ્દગુણે ખીલતા જાય છે તેમ તેમ ઉપરનાં ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય છે. ઉપશમાદિ ગુણની વૃદ્ધિથી ઉપરનાં ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ રાગદ્વેષની પરિક્ષીણતા થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાય ઉજવલ થતા જાય છે તેમ તેમ આત્મા ઉચ્ચ ગુણની શ્રેણિરૂ૫ ગુણસ્થાનકેપર ચઢતે જાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા બાદ ઉપરનાં ગુણસ્થાનકેપર સહેલાઈથી ચઢી શકાય છે. ગુણસ્થાનક મારેહ વગેરેમાં તેનું વિશેષ સ્વરૂપ જોઈ લેવું.
પ્રશ્ન–મુક્તિ પ્રાપ્ત કરવામાં કેટલાં કારણેની જરૂર છે?
ઉત્તર–મુક્તિરૂપ કાર્યની પ્રાપ્તિમાં કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણેની જરૂર છે. અમુક કાળમાં જીવ મુક્ત થઈ શકે છે. ભવ્ય સ્વભાવના યોગે મુક્ત થઈ શકે છે. મનુષ્યભવ, વજરૂષભનારા સંઘયણ આદિની સામગ્રી પ્રાપ્તિકારક શુભ કર્મ હોય તે મુક્તિરૂપ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. નિયતિની મુક્તિ પ્રાપ્ત કરવામાં આવશ્યકતા છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના પ્રયતરૂપ ક્રિયા કહે કે ઉદ્યમ કહે તેની સહાયથી મુક્તિ થઈ શકે છે.
પ્રશ્ન-જગતમાં કાર્યપ્રતિ પંચકારણેની શું આવશ્યકતા છે?
ઉત્તર-હા. પ્રત્યેક કાર્યપ્રતિ, પાંચ કારણેની પૂર્વે આવશ્યકતા સ્વયમેવ અનાદિકાળથી સિદ્ધ છે. દૃષ્ટાંત તરીકે સમજવું કે આમ્રવૃક્ષને આમ્રફળરૂપ કાર્યપ્રતિ અમુક રૂતુરૂપ કારની અપેક્ષા છે. આમ્રવૃક્ષમાં કેરી આવવાને સ્વભાવ છે. લીમડાના વૃક્ષમાં નથી તેથી સ્વભાવને કારણતા ઠરે છે. કેરી ફળરૂપે જેટલી રહેવાની હોય છે તેટલી રહે છે, બાકીની ખરી જાય છે. તેથી નિયતિની પણ કારણુતા સિદ્ધ કરે છે. જે જીવે આમ્રફળ તરીકે પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધ્યું હોય છે તેજ આમ્રફળ તરીકે ઉત્પન્ન થાય છે, માટે આમ્રફળપ્રતિ કર્મની પણ કારણુતા છે તેમજ કેરીફળ તરીકે ઉત્પન્ન થના૨ જીવ જે રસ ખેંચ, હવા લેવી વગેરેને ઉદ્યમ કરે તો જ કેરીના મોટા ફળ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યમમાં કારણતા કરે છે. આમ દરેક અવતાર લેનાર ચતુર્ગતિ પર પંચકારણેની ઘટના કરવી. પિંચકાર
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
ણામાં ઉદ્યમની પ્રધાનતા છે. કર્મે પણ શુભ અને અશુભ ઉદ્યમથી ઉત્પન્ન થનાર છે, તેથી કર્મના પણ પેદા કરનાર ઉદ્યમ જ અપેક્ષાએ ઠરે છે. ભવિષ્યમાં જેવા બનવું હોય તેનું સામર્થ્ય વર્તમાનમાં કરાતા આપણા ત્રણ યાગના શુભાશુભ ઉદ્યમ ઉપર આધાર રાખે છે. કોઈ અપેક્ષાએ પૂર્વકાળનાં કર્મ ભોગવવા માટે નિકાચિત વિપાકાદયમાં કર્મનું પ્રાધાન્ય ગણી શકાય, તેપણુ આપણે સર્વજ્ઞ નહાવાથી કર્મના નિકાચિત ઉદય જાણી શકતા નથી, તેથી ઉદ્યમથી પાછા હઠવું નહીં. ઉદ્યમ કરતાં છતાં પણ પાછું હઠવું પડે તેા કર્મનાતીત્ર ઉદય છે એમ અપેક્ષાએ કદાપિ માની શકાય, પણ પહેલાંથી કર્મ ઉપર હાથ દેઈ બેસી રહેવું યોગ્ય નથી. ઉદ્યમથી કાર્યની સિદ્ધિ થાય છે અને કર્મરૂપ કારણ પણ સાનુકૂળ છે એમ જાણી શકાય છે. ઉદ્યમથી કર્મની રાશિને હઠાવી શકાય છે. ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે એમ અપેક્ષાએ માની શૂરવીર અને પ્રયત્નશીલ થવું,
પ્રશ્ન—આ ચાવીશીમાં કયા ચેાવીશ તીર્થંકરા થયા તેનાં નામ આપે। અને તે સર્વના વખતમાં સર્વમંત્રશિરામણી કર્યા મંત્ર ગણાય છે?
ઉત્તર—આ ચાવીશીમાં ચાવીશ તીર્થંકરો થયા છે તેનાં નામ:રૂષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસપુજ્ય, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી–આ ચાવીશ તીર્થંકરેએ સંસારના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું; અને કેવલજ્ઞાનવ સર્વ જગન્ના પદાર્થો એક સમયમાં જાણ્યા હતા. તેઓએ સમવસરણામાં બેસી કેવલજ્ઞાનવડે દેશના દેઈ સર્વ પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું હતું અને મુક્તિના માર્ગ મતાન્યેા. આત્માના અનન્ત ગુણાપર કર્મનું આવરણ અનાદિ કાળથી છે તેને હટાવી આત્માના અનન્તા ગુણા ખીલવવાના ઉપાયો તેઓએ બતાવ્યા છે. સાધુધર્મ, શ્રાવકધર્મ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની સંપૂર્ણ પ્રાપ્તિ તે મેક્ષ એમ તેઓએ જણાવ્યું છે. તેમજ સદ્ મંત્રશિરોમણિ નવકાર મંત્રને સર્વ તીર્થંકરો કેવલજ્ઞાનથી બતાવેછે. તે આ પ્રમાણે
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं, एसो पंचनमुक्कारो, सम्वपावप्पणासणी, मंगलाणं च सम्वेसिं, पढमं हवइ मंगलं ॥ १ ॥
ભાવાર્થ-રાગદ્વેષને જીતનાર એવા અહુન્તાને નમસ્કાર થા.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૫ ) આઠ પ્રકારના કર્મ દોષ ટાળેલા છે જેઓએ એવા સિહોને નમસ્યાં ધિર્મના આચારને પાળનાર આચાર્યને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર; આ પંચ નમસ્કાર. સર્વ પાપને નાશ કરનાર છે. સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. આવા પંચપરમેષ્ટિઓનું તેઓની મૂર્તિ દ્વારા ધ્યાન ધરી તેઓના સદ્ગુણે પિતાના આભામાં પ્રગટાવવા પંચપરમેષ્ઠિના ગુણે પ્રાપ્ત કરવા એ જ તેમની ભક્તિનો ઉદ્દેશ છે. આ નવકાર મંત્રનું સ્વરૂપ સમજીને આમામાં ઉતારનાર મનુષ્ય દુર્ગણોનો નાશ કરી અનન્તજ્ઞાન દર્શનાદિ સગુણોને પ્રાપ્ત કરી પરમાત્મપદ મેળવે છે. પિતાના બળ ઉપર દૃઢ વિશ્વાસ રાખી ધર્મોઘમ કરવામાં આવે તે નમસ્કારમંત્રથી આત્મા પ્રતિદિન અશુભ લેશ્યાને તજીને શુભ લેશ્યાને અંગીકાર કરતો છતો પાંચ પ્રકારના શરીરનો નાશ કરી મુક્ત પરમાત્મા બને છે.
પ્રશ્ન–લેશ્યાઓ કેટલી છે? અને તેમાં શુભાશુભ કેટલી છે? તેમજ પાંચ પ્રકારનાં શરીરનાં નામ આપશે?
ઉત્તર–લેશ્યાઓ છ છે. કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેયા, તેજેલેશ્યા, પદ્ય વેશ્યા, અને શુકલેશ્યા, આ છમાંથી આદ્ય ત્રણ અશુભ છે. અને તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ શુભ છે-જેમ જેમ આત્મા ઉચ્ચ ગુણને અભિલાષી થાય છે અને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માની સાથે સંબંધ ધરાવતી શુભ લેશ્યાઓ પ્રકાશતી જાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર, અને તત્ત્વાર્થસૂત્ર વગેરેથી વિશેષતઃ લેસ્થાનું સ્વરૂપ જાણવું. દ્રવ્યલેશ્યા અને ભાલેશ્યા એમ લેશ્યાના બે ભેદ છે. દ્રવ્યલેશ્યાઓ પુકલરૂપ હોવાથી તેના વર્ષો વગેરેનું ઉત્તરાધ્યયનમાં વર્ણન કર્યું છે. ભાલેશ્યા અધ્યવસાયરૂપ છે. ભાવ મનને નાશ થતાં ભાવલેશ્યાને પણ નાશ થાય છે. ઔદારિક, વૈશ્યિ, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ પ્રકારના શરીરે છે. તિર્યંચ ગતિમાં અને મનુષ્યગતિમાં ઔદારિક શરીર હોય છે. દેવતાઓ અને નારકીના જીવોને વૈશિરીર હોય છે. વૈક્રિયશરીરના બે ભેદ છે. ૧ ભવપ્રત્યયિક વૈકિય શરીર. અને ૨ લબ્ધિપ્રત્યયિક વૈથિ શરીર. ભવપ્રત્યયિક વૈક્રિય શરીરના બે ભેદ છે, મૂળ વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિય શરીર, દેવતા તથા નારકીના જીવોને ભવપ્રત્યાયિક વૈક્રિય શરીર હોય છે, મૂળ વૈકિયશરીરને આયુષ્યપર્યત ધારણ કરે છે અને પ્રસંગે અનેક ઇચ્છાઓ વડે ઉત્તર વૈક્રિય શરીરને ધારણ કરે છે. મનુષ્ય તથા તિર્યંચ લધિના બળે વૈકિયશરીરને ધારણ કરે છે.
૧૪
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) ઔદારિક વૈશિરીરસંબંધી સામાન્યતઃ આ પ્રમાણે સ્વરૂપ સમજવું. આહારકશરીરને ચતુર્દશ પૂર્વધર ધારણ કરી શકે છે. તૈજસ, અને કાણુ એ બે પ્રકારનાં શરીરને દેવતા મનુષ્ય તિર્યંચ અને નારકી એ ચાર પ્રકારના છ ગમે ત્યાં જાય તે પણું સાથેજ લેઈ જાય છે. ચાર ગતિમાં દરેક જીવને અનાદિકાળથી કામેણુ અને તૈજસ એ બે શરીર સાથે હોય છે. સંસારમાં છેલ્લી વખતે ચઉદમાં ગુણઠાણુના અન્ત એ બે પ્રકારનાં શરીરનો ત્યાગ કરી જીવ મુક્તિ માં જાય છે, મનુષ્યગતિમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર હોય છે, ધાતુઆદિનું ઔદારિક શરીર બને છે. લબ્ધિથી વા ભવપ્રત્યયથી વૈકિયશરીર બને છે. આહારક શરીર મુંડાહાથપ્રમાણુ હોય છે. તૈજસશરીર આહારનું પાચન કરે છે. આઠ કર્મના વિકારથી કાશ્મણ શરીર બન્યું છે. તિર્યંચ ગતિમાં આહારકવિના ચાર શરીર હોય છે. દેવ તથા નરક ગતિમાં વૈશ્યિ તેજસ અને કાર્મણ એ ત્રણ શરીર હોય છે. તૈજસ અને કાર્યણ એ બે શરીર સૂક્ષ્મ છે. સર્વ શરીરનું બીજની પેઠે મૂળકારણ-કાર્પણું શરીર છે. અન્ય વેદાન્ત વગેરે દર્શનમાં
પૂલ સૂક્ષ્મ દિવ્યલિંગ કારણું વગેરે શરીરના ભેદ નામમાત્ર કહ્યા છે. તત્વાર્થસૂત્ર, પ્રજ્ઞાપના, અને વિશેષાવશ્યક વગેરેથી તથા ગુરૂગમથી પાંચ પ્રકારનાં શરીરનું વિશેષ સ્વરૂપ અવબોધવું (સમજવું ). જેમ જેમ શ્રુતજ્ઞાનનો અનુભવ વધતું જાય છે તેમ તેમ શરીરનું જ્ઞાન વધતું જાય છે.
પ્રશ્ન-જ્ઞાનના કેટલા પ્રકાર છે? અને તેનાં નામ આપે.
ઉત્તર–જ્ઞાનના પાંચ ભેદ છે-અતિજ્ઞાન, ધ્રુતજ્ઞાન, ગવધાન, મનજવાન, અને વઢવાન, વિશેષાવશ્યક, નંદીસૂત્ર, અને તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં અધિક વિસ્તારથી જ્ઞાનના ભેદેનું વર્ણન કરવામાં આવ્યું છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચતુર્દશ અથવા વીશ ભેદ છે. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. પણ મુખ્ય છ ભેદ છે, મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે અને કાલેક પ્રકાશક કેવલજ્ઞાન એકજ છે. પાંચ ઇન્દ્રિ અને છઠ્ઠા મનથી આત્મામાં મતિજ્ઞાનને પ્રકાશ થાય છે. સર્વાની વાણુ દ્વારા આત્મામાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. મતિ અને શ્રત એ બે ઇન્દ્રિયો અને મનના સંબંધને લેઈ ઉત્પન્ન થાય છે તેથી તે પુરોક્ષજ્ઞાન ગણ્ય છે. આત્માના ક્ષપશદ્વારા પ્રત્યક્ષપણે મર્યાદાપૂર્વક રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. આત્માના ક્ષપશમ જ્ઞાનદ્વારા સાક્ષાત અન્ય મનુષ્યના મનપર્યાયને જાણું શકાય છે તેને
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) મનાવવજ્ઞાન કહે છે; રૂપી અને અરૂપી સર્વ પદાર્થોને સંપૂર્ણપણે સાક્ષાત્ જેનાથી જાણું શકાય છે તેને વેરાન કહે છે. જ્ઞાની ગીતાર્થ ગુરૂદ્વારા વિશેષ સ્વરૂપ જાણવું. અત્ર વિસ્તારના ભયથી અતિ સંક્ષે૫માં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે.
પ્રશ્ન-રામ, અને રાવણ, હનુમાન, તેમજ પાંડ કૌર અને શ્રીકૃષ્ણ વગેરે ક ધર્મ પાળતા હતા?
ઉત્તર–જૈનધર્મ પાળતા હતા. જૈનશાસ્ત્રોમાં તત્સંબંધી ઘણું લેખે જોવામાં આવે છે. શ્રીકૃષ્ણ, શ્રી નેમિનાથ ભગવાનના અવિરતિ સમ્ય દૃષ્ટિ (ચોથા ગુણસ્થાનકને ધારણ કરનાર પણ પચખાણુને ન કરનાર) શ્રાવક હતા. તેઓ આવતી ચોવીસીમાં અમમ્મી નામના તીર્થકર થશે. સગરચક્રવર્તિ વગેરે પૂર્વ ઘણું રાજાઓ જૈન થયા છે.
પ્રશ્ન પૂર્વે ચાર વર્ણ શું જૈનધર્મ પાળતી હતી?
ઉત્તર–હ. પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મ પાળતી હતી. મન, વચન, અને કાયા એ ત્રણ યોગથી શુભ પ્રવૃત્તિ કરી આત્માની ઉદય દશા કરતી હતી. શ્રી નેમિનાથ ભગવાન નૂની પશ્ચાતું અને આજથી પ્રાયઃ પાંચ હજાર વર્ષ પૂર્વે ચારે વણે પ્રાયઃ જૈનધર્મ પાળતી હતી પણ તે સમયમાં એટલે પાંચ હજારવર્ષ લગભગમાં અગર તે પછી વેદધમએનું જોર વધવા માંડયું-તોપણું શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી તીર્થંકર પર્યત ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી, એમ જૈન ઐતિહાસિક દષ્ટાતે છે. શ્રી મહાવીરસ્વામીએ પહોમયજ્ઞને નિષેધકારક ઉપદેશ આપે, શ્રી મહાવીર પ્રભુના શિષ્ય અગીયાર ગણધરે થયા તે બ્રાહ્મણ હતા. અઈમુત્તા શ્રેણિક ચેટક રાજા અને જમાલી વગેરે ક્ષત્રિય હતા. આનન્દાદિ શ્રાવક વૈશ્ય હતા, આદ્રકુમાર અનાર્ય હતા, પ્રાયઃ અરબસ્તાનના તે હવા જોઈએ તે પણ શ્રીવીરપ્રભુના સાધુ થયા છે. મેતાર્યમુનિ, ચંડાળકુળમાં ઉત્પન્ન થયા હતા, તેથી તે શક હતા. તોપણ તે જૈનસાધુ થયા હતા, જૈનધર્મ પાળવામાં નાતજાતના ભેદ પ્રતિબંધક નથી. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ વખતે અઢાર દેશના જૈન રાજાઓ અમુક કાર્ય પ્રસંગે ભેગા થયા હતા. અલબત પૂર્વે ભારતવર્ષમાં (હિંદુસ્થાનમાં) કરે પ્રમાણમાં જૈનધર્મીઓની સંખ્યા હતી.
પ્રશ્ન-તીર્થકરે ક્ષત્રિયકુળમાં કેમ અવતરે છે? ઉત્તર–પ્રજાનું રક્ષણ પાલન કરનાર ક્ષત્રિયકુળ ગણાય છે. દાન
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) દેવું, શુરવીરપણું, વગેરે ગુણે ક્ષત્રિયકુળમાં વિશેષ હોય છે તેથી તેવા ઉત્તમ કુળમાં પુણ્યાનુબંધિ પુણ્યગે તીર્થંકરે જન્મે છે. ક્ષત્રિયકુળ(હાલમાં કહેવાતા સૂર્યવંશી ચંદ્રવંશી રજપુતોના કુળ)માં તીર્થકરે જન્મે છે તેથી તો સ્વયમેવ સિદ્ધ થાય છે કે જૈનધર્મ-રાજધર્મ છે. કારણ કે તે ધર્મના પ્રવર્તકે રાજા હતા. અને તેમના વંશજો પણ રાજાએ છે. વગેરે પણ કાળગે રાજાએ વેદધમાં કેટલાક સૈકાથી બનતા ગયા.
પ્રશ્ન જ્યારે પૂર્વ ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી. ત્યારે હાલ કેમ પ્રાયઃ ઘણું ભાગે વણિકકોમ જૈનધર્મ પાળે છે?
- ઉત્તર-દારૂપાન, માંસ અને વ્યભિચાર આદિ દુર્ગણધારક વામમાગ દેવીભક્તો વધતા ગયા તેમ તેમ અા રાજાઓને તેવાના પાપમય ઉપદેશે ફાવતા આવવાથી આદિ અનેક કારણેથી રાજાઓના પુત્ર અન્ય ધર્મમાં દાખલ થવા લાગ્યા. તેથી જૈનધર્મીઓનું ખરાબ રાજાઓના ત્રાસથી જોર ઘટવા માંડયું તેથી ક્ષત્રિયવર્ગ કે જે શુદ્ધ જૈનધર્મ પાળનારે હતો તેને જુદે પાડી દીધો. તેથી તે મિથ્યાત્વી બનતા બચી ગયા. કહ્યું ત્યાંથી કાપી નાખવાની પેઠે ક્ષત્રિય વગેરે જાતિને તે ખરાબ ધર્મમાં દાખલ થએલાથી જુદી કરી, અને તે ક્ષત્રિયવર્ગ કે જે ક્ષત્રિય રાજાઓના વંશજો હતા તે વ્યાપાર વગેરેથી પ્રાય: વિશેષતઃ આજીવિકા ચલાવવા માંડ્યા તેથી તે વણિક કહેવાયા. આ પ્રમાણે જૈન ધર્મીઓની સંખ્યા અન્ય ધર્મીઓના જોરથી ઘટી. હાલ જે રાજાએ તથા અન્ય વણિકો વગેરે છે તેઓના વંશજો પૂર્વે જૈનધર્મ પાળતા હતા. હાલ જે જૈન વણિકતરીકે છે તે અસલ ક્ષત્રિયો છે. જૈનધર્મના આચાર્યોએ બનતી સેવા બજાવી છે. જ્યારે પરદેશીના હુમલા વગેરેથી ભારતવર્ષની જાતિ વિદ્યા પુસ્તક વગેરેના નાશથી મૂર્ખ બનવા લાગી તેમ તેમ તેઓની સ્થલે બુદ્ધિ થઈ અને તેથી તેઓને અન્ય ધર્મના આચાયોએ મોટે મોટે સ્થળ ધર્મ કે જે રામ
જ્યાવિના પણ ઉપરથી બની શકે એ સ્વમતિ કલ્પનાથી બતાવી. પોતાના ભક્તો બનાવી લીધા. તેથી સનાતન જૈનધર્મીઓની સંખ્યા ઘટતી ઘટતી પ્રાયઃ ચૌદ લાખની હાલ ફરકતી ગણુય છે. પન્નરમા સૈકા લગભગમાં દક્ષિણમાં જૈનધમી રાજા હતા. તેરમા સૈકામાં કુમારપાળ જૈનરાજા થયો. ચાવડા તથા સોલંકી રાજાના વખતમાં જેનેને સહાય મળી. વલ્લભીપુરીમાં થનાર કેટલાક રાજા જૈનધર્મી હતા. સંપ્રતિ વગેરે જેનરાજાઓ હતા. પણ પાછળથી આ પ્રમાણે
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) થવાથી જેનત રસમજવાં ઘણું સાયન્સ વિદ્યાની પેઠે દુર્લભ થવાથી કેટલાક વેદધમી બ્રાહ્મણોએ સ્થળ દષ્ટિથી સમજાય એવો દેશકાલાનુસાર સર્વને તતત કાલમાં રૂચે તેવો બંધ બેસતો ઉપદેશ દેઈ પિતાના ધર્મમાં ખેંચી લીધા. ઉદેપુરના રાણું વગેરે હાલપણ કેશરીયાજીને માને છે અને દર્શન કરે છે. મુખ્યત્વે વણિકકોમ હાલ જૈનધર્મ પાળનારી ગણાય છે. કેઈ વખત આ પણ આવી જાય છે. પારસીઓએ જેમ હિંદુસ્થાનમાં આવી મુસલમાનથી બચી પિતાના ધર્મનું રક્ષણ કરી હયાતી ભેગવી, તેમ ક્ષત્રિય વંશજોએ પણ જૈનધર્મ પાળવા માટે તે વર્ગથી જુદા પડી વસ્તુપાલ તેજપાલની પેઠે પ્રધાન પદવી વગેરેથી તથા વ્યાપાર વગેરેથી આજીવિકા ચલાવી જૈનોતરીકે હયાતી રાખી, અને વેદધર્મીઓની સાથે જૈનાચાર્યોએ શાસ્ત્રાર્થ કરી અનેક ધર્મનાં પુસ્તકે બનાવી જૈનધર્મની સત્યતા બતાવી. પ્રાય: ઘણું ખરી દરેક પ્રકારની જાતવાળા વણિકો થોડાં સૈકા પૂર્વે જૈનધર્મ પાળતા હતા. પણ પાછળથી વલ્લભાચાર્ય, દક્ષિણમાં માધવાચાર્ય, રામાનુજાચાર્ય વગેરેના વખતમાં કેટલાક વણિકે વેદધર્મ બની ગયા. હાલમાં ચાલીસ લાખ વૈsણ ગણાય છે. તેઓના પૂર્વજો ઘણે ભાગે જેને હતા. એમ ઐતિહાસિક દૃષ્ટિથી જોતાં જણાય છે.
પ્રશ્ન–જ્યારે આપણુ ધર્મની અને જેનોની આવી દશા થઈ ત્યારે હવે આપણે શું કરવું જોઈએ અને આપણે ધર્મ પાછા વધારવા આપણે કેવા ઉપાયો લેવા જોઈએ?
ઉત્તર–જૈનધર્મનાં શાસ્ત્રોનો અંતઃકરણથી અભ્યાસ કરવો જોઈએ, જૈનધર્મને ઉપદેશ ફેલાવનાર વિદ્વાન જૈનેને ભાષણે આપવા મદત કરવી જોઈએ. જૈન ગુરૂકુળ સ્થાપવાં જોઈએ. પરસ્પરને મદત કરવી જોઈએ; કાયિક, વાચિક અને માનસિક શક્તિ ખીલવવી જોઈએ. જૈનધર્મની ઉન્નતિ વિના અન્ય કુમાર્ગમાં લક્ષ્મીને ધુમાડે નહિ કરો જોઈએ, સર્વ જૈનેને પોતાના કુટુંબી ગણું તેઓની ભક્તિ કરવી જોઈએ. મડદાલપણું ત્યાગી બહાદૂર બનવું જોઈએ, વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. ગુરૂઓની ભક્તિ કરવી જોઈએ તન-મન-ધન અને સત્તાથી જૈનધર્મનો ફેલાવો કર જોઈએ. અન્યધમ એકને જૈનધર્મી બનાવતાં તીર્થયાત્રા જેટલું ફળ થાય છે. તેમ સમજી જૈનેની સંખ્યા વધારવા યથાશક્તિ ખરા અંત:કરણથી પ્રવૃત્તિ કરવી જોઈએ. સદાચાર સેવા જોઈએ. મંત્રોગ
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અને સમાધિ વગેરેના ઉદ્ધાર કરવા જોઈએ, જમાનાને અનુસરી ખરા જૈન અનવા તથા અન્યને મનાવવા આત્મભાગ આપવા જોઈએ. સામાન્ય ગચ્છક્રિયાના ભેદે ફ્લેશ કરી લડી ન મવું જોઇએ, વિશાલ દષ્ટિથી અન્ય ધર્મીઓને પોતાના સાથી જૈનધર્મપ્રતિ આકર્ષી જૈન મનાવવા જોઈએ, ચતુર્વિધ સંઘની ઉન્નતિ કરવી જોઈએ, ઇત્યાદિ ઉપાયા જાણી તે પ્રમાણે આચારમાં મૂકવા, શ્રી ચતુર્વિધ તીર્થની ઉન્નતિ માટે જમાનાને અનુસરી કુરીવાજોના નાશ કરી સુધારા દાખલ કરવા જોઇએ, અન્ય કામા પાટીદાર અને ભાવસાર વગેરે જે જે હજી સુધી પણ જૈનધર્મ પાળતી આવી છે તેને મદત કરવી જોઈએ, લક્ષાધિપતિ ગૃહસ્થ જૈનેાએ પ્રથમ જૈનધર્મની ઉન્નતિ માટે ધનનેા વ્યય કરવા જોઈએ. ગમે તે જાતિ, પ્રથમની ચાર વર્ણની પેઠે ગૃહસ્થાવાસમાં ગમે તે રીતે કર્મયોગે આજીવિકા ચલાવતાં છતાં પણ જૈનધર્મની પૂર્ણશ્રદ્ધા તથા યથાશક્તિ વિરતિપણાના અંશોને ધારણ કરી શકે છે તેમ સમજી દરેક જૈનાએ જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી જોઇએ અને યથાશક્તિ વિરતિપણાના અંશોને પણ ધારણ કરવા જોઈએ, અધ્યાત્મ ચેાગવિદ્યાની ખીલવણી કરવી જોઈએ. જૈનધર્મની સેવામાટે પોતાના પ્રાણને પણ હિસાબમાં ન ગણવા જોઈએ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરી ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ કરવી જોઇએ, સાધુઓ જોઇએ અને સાધ્વીઓએ ધાર્મિકાનના પરિપૂર્ણ અભ્યાસ કરવા તથા ગામાગામ ફરી ઉપદેશ દેવા જોઈએ, દરેક લાકોને ગમે તે ભાષામાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજી શકાય એવાં પુસ્તકો રચવાં જોઈએ, જૈનધર્મપર પૂર્ણ રાગ ધારણ કરવા જોઇએ. વૈવિધ અંદેખાઈ વગેરે દુર્ગુણાના ત્યાગ કરવા જોઈએ, વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક જૈનધર્મનું આરાધન કરવું જોઈએ, નાની ગીતાર્થીની સલાહ લેઈ જૈનધર્મોન્નતિના ઉપાયામાં ધૈર્ય ધારણકરી પ્રવૃત્તિ કરવી જોઇએ, ગુણાનુરાગ ધારણ કરી પડતા જૈનાને પણ સહાય કરી ઉચ્ચ કરવા ોઇએ, વ્યવસ્થા ક્રમને નિશ્ચય કરી કાર્ય કરવા જોઈએ. ભિન્ન ભિન્ન ક્રિયાના ભેદવાળા સાધુઓએ પરસ્પર સંપીને ચાલવું. જોઈ એ, માનસિક સંકલ્પખળ વધારવું જોઈએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગનાં અષ્ટ અંગાનું જૈનશૈલીથી સ્વરૂપ સમજી આત્માન્નતિ તથા અન્યાની ઉન્નતિ કરવી જોઈ એ. ઈત્યાદિ ઉપાયાથી જૈનધર્મની ઉન્નતિ અને ફેલાવા થઈ શકે છે. જૈનધર્મના શ્રદ્ધાળુઓને જૈનધર્મની સેવા બજાવતાં શાસનદેવતાએ સહાય થાઓ, અને જૈનધર્મની ઉન્નતિ કરનારાએ મંગલમાલા પામે એમ લેખકની આશીય્ છે.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १११) હે શાસનદેવતાઓ ! જગતની શાંતિ અને ભલા માટે સત્ય એવા જૈનધર્મને ફેલાવો કરવા લેખકને (હને) સહાય થાઓ.
ॐ शान्तिः शान्तिः शान्तिः
श्रीवीरजिनेश्वरस्थापितसंघपरंपरायां श्वेतांबरधर्मनायक श्रीहीरविजयसूरिशिष्य श्रीसहजसागरोपाध्यायशिष्यपरंपरायां श्रीमयासागरमुनिशिष्यक्रियोद्वारकश्रीनेमसागरमुनिवर्यशिष्य महाप्रतापी श्रीरविसागरमहाराजजी तच्छिष्य चारित्रपरायण श्रीसुखसागरमुनिराज तच्छिष्य योगनिष्ठमुनि बुद्धिसागर
कृततत्त्वदीपिकाग्रन्थः सम्पूर्णः
३
ॐ शान्तिः
अहम्
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only